ADDRESSES OF GUJARATI SAMAJઃWEST BENGAL ગુજરાતી સમાજ,વેસ્ટ બંગાલ
ADDRESSES OF GUJARATI SAMAJઃPANJAB ગુજરાતી સમાજ,પંજાબ
ADDRESSES OF GUJARATI SAMAJઃGOA ગુજરાતી સમાજ,ગોવા
ADDRESSES OF GUJARATI SAMAJ:BIHAR ગુજરાતી સમાજ,બિહાર
ADDRESSES OF GUJARATI SAMAJ:ANDHRA PARADESH ગુજરાતી સમાજ,આધ્રપ્રદેશ
ADDRESSES OF GUJARATI SAMAJ:ANDHRA PARADESH ગુજરાતી સમાજ,આધ્રપ્રદેશ
ADDRESSES OF GUJARATI SAMAJ:ASSAM
બાળકોને લાલચ આપવાથી તેને ખોટી આદત પડે છે. ખોટા સમયે આપવામાં આવેલી વસ્તુ લાલચ જ કહેવાય, જે લાંબા ગાળે કુટેવને જન્મ આપે છે. કોઈ પણ વસ્તુની લાલચ કદાચ બાળકને ટૂંકા ગાળા માટે કશુંક કામ પૂરું કરવા પ્રેરશે પણ લાંબા ગાળે તે નુકસાન કરશે. જેનાથી બાળકોને આવી વસ્તુઓ વારંવાર માંગવાની પ્રેરણા મળશે. વધુ સારી રીતે કામ કરવા બદલ તેને પ્રોત્સાહન આપવું તે લાલચ નથી. લાલચ અને પ્રોત્સાહન વચ્ચે ઘણી પાતળી ભેદરેખા છે. જેમ કે, તમે કહી શકો કે આજે સાગરના સારા માર્કસ આવ્યા છે તે બદલ ઘરમાં શીરો બનવો જ જોઈએ. […]
બાળકોને ઉછેરતી વખતે અમુક પરિસ્થિતિમાં કુદરતી રીતે જ આપણે કાબૂ ગુમાવી બેસીએ છીએ. અમુક વખતે તો ક્રોધ પર કાબૂ મેળવવો અતિમુશ્કેલ બને છે. આવા સમયે બાળક આપણને બરોબર ઝીણવટપૂર્વક જુએ છે અને સમજવાની કોશિશ કરે છે. તેઓના મનમાં આપણા પ્રત્યે પ્રેમને બદલે રોષ જન્મે છે. તેઓ કદાચ આપણી સામે ગુસ્સો ન પણ કરે, પરંતુ તેઓના મનમાં તો આ અંગેનાં વિચારો મનમાં સતત ચાલતાં જ હોય છે. કેટલીક બાબતોમાં બાળકોને પંણ છૂટછાટ કે રાહત આપવી જોઇએ. જેમ કે પરીક્ષા વખતે ગમતી ટી. વી. સિરીયલ થોડીવાર જોવાની છૂટ આપવી, બીમારીમાં થોડીક સ્વાદવાળી […]
જીવનમાં અપનાવવા જેવો માર્ગ કયો ? * અનુભવિઓએ ચિધેલો. * મધ્યમમાર્ગ. * કશાનો એકદમ વિચાર ન કરવો કારણકે તેથી ધ્વેષ જન્મે છે. * માયાવી જગતમાં કશામાં પુરેપુરો ડુબી ન જવું, કરણકે તેથી રાગ જન્મે છે. * રાગ-દ્વેષ કે ગમો-અણગમો રાખ્યા વિના પ્રસંગ કે પરિસ્થિતિને સમજવાનો-મૂલવવાનો અભિગમ રાખવો. અંતિમોથી અળગા રહેવું કશામાં તણાઈ ન જવું કે ભયના માર્યા કશાથી ભાગી ન જવું. * અંતઃકરણના દરવાજા બંધ કરી દેવાને બદલે ખુલ્લા રાખવા; કારણ કે પ્રદાર્થ માર્ગમાં ગુણ-અવગુણ પડેલા છે. * નીર-ક્ષીર ન્યાય કરતો રહેવો; પાણી અને દુધ જુદા પાડતા રહેવાઃ તટસ્થવ્રુતિ કેળવી […]