HeadLines

મનુષ્યની મોટી કસોટીઓ કઈ?

મનુષ્યની મોટી કસોટીઓ કઈ? * કામ, ક્રોધ અને લોભની ભીસ. * આકસ્મિત ધટાનાઓ તથા સંજોગો વખતે સ્વસ્થતા જાળાવવામાં * દૈનિદિન જીવનમાં આધ્યાત્મિક નિષ્ટા જાળવી રાખવામાં * કોલાહલો અને ઉશ્કેરાટ વચ્ચે વિચાર અને લાગણીની સમતુલા જાળવી રાખવામાં. * સામાન્ય પરિસ્થિતિમાં પણ અસામાન્યપણે જીવવામાં.

read full story
યુવા જીવનશૈલી

લાછીવાલા-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળો

લાછીવાલા-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળો ઉત્તરાખંડ તમામ ઉંમરના પ્રવાસીઓમાં મનપસંદ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. ઉત્તરાખંડમાં જોરદાર હિમાલય, બુગ્યાલ, ખીણો, સરોવરો, ગુફાઓ, જંગલો અને ધોધની હાજરી જેવા અસંખ્ય સ્થળો સાથે, પ્રવાસીઓ […]

Featured
જીવન ...

જાણો સુખ-સફળતા અને સમૃધ્ધિના બધા સૂત્રો,જે સમાયા છે કર્મ-ભાગ્ય,જયોતિષ,પૂજન-પરંપરા અને યોગમાં.બધુ આપણા માટે આપણી ભાષામાં.

Headline
મનુષ્યે પ્રસન્ન રહેવા ...

મનુષ્યે પ્રસન્ન રહેવા શું કરવું ? * બ્રહ્મની નિત્યતા અને જગતની નશ્વરતાની સ્મૃતિ જાળવવી. * સમયનો સદઊપયોગ. * સંપતિનો સદઊપયોગ. * શારિરિક તેમજ માનસિક શક્તિઓનો સદઊપયોગ. * ભગવન્નામસ્મરણ.

Uncategorized
ફક્ત બ્રાહ્મણ મિત્રો ...

બ્રહ્મસમાજ દ્વારા સોશીયલ મિડિયાના માધ્યમથી સૌ બ્રાહ્મણ મિત્રો એક બીજાની સાથે સંર્પકમાં રહી શકે તે માટે ખુબ જ વિશાળપાયે આયોજનબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે બ્રહ્મસમાજ દ્વારા Android apps (લિન્ક https://goo.gl/12GLvn ) […]

Video-Jeevanshailee
भगवद गीता - विडियो ...

भगवद गीता – विडियो प्रवचन – अध्याय १८ – मोक्षसंन्यासयोग – Bhagavad Gita – Video Lecture/Chapter 18 – Moksa-Opadesa Yoga – ભગવદ ગીતા – વિડિયો પ્રવચન અધ્યાય ૧૮ –  મોક્ષસંન્યાસયોગ […]

कामसूत्र - कामोत्तेजक जीवन का नया तरीका
સેક્સમાં આવતાં વિઘ્નો / ...

સેક્સમાં આવતાં વિઘ્નો અને તેનાં નિવારણ કોઈ પણ યુગલ જ્યારે લગ્ન કરે છે ત્યારે તેઓ પરસ્પરને સુખી કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. બંને જણ એકબીજાં માટે ‘સ્પેશિયલ’ હોય છે. પ્રેમ […]

ૐ નમઃ શિવાય
કલ્યાણકારી ...

શિવપુરાણમાં જણાવ્યુ છે કે જેણે શિવની સમીપમાં જવું છે જેને કૈલાસમાં વાસ કરવો છે તે ભક્ત જો બ્રાહ્મણ હોય તો શિવાય નમઃનો જાપ કરે તથા અન્ય જાતિનો હોય તો તેણે […]

અન્ય...
ગુજરાતી યુનિકોડ <=> ...

ઇન્ટરનેટની દુનિયામાં યુનિકોડ એક વરદાન રૂપ ગણાવી શકાય. જો કે મારે હવે  યુનિકોડ ફોન્ટ શું છે એ કહેવાની જરૂર નથી લાગતી. કારણ કે અત્યારે તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા […]

આધ્યાત્મિક જીવનશૈલી
ચોપટા-ઉત્તરાખંડ-ભારતના ...

ચોપટા-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ જોવા લાયક સ્થળ ઉત્તરાખંડ મા આવેલ ચોપટા-તુંગનાથ એ કુદરતી સૌન્દર્ય ધરાવતું સ્થળ છે પ્રકૃતિ પ્રેમીઓ અને ટ્રેકીંગના શોખીનો માટે ચોપટા ઉત્તમ જગા છે તે પર્વતાળ વિસ્તારમાં ૨૯૨૬ મીટર […]

આધ્યાત્મિક પ્રશ્નોતરી
મનુષ્ય સમક્ષ મોટૂં આવરણ ...

મનુષ્ય સમક્ષ મોટૂં આવરણ કયું? * અજ્ઞાનનું.બહુ ઓછી વ્યક્તિઓ તેને ભેદી શકે છે. * દેહ સાથે એકરુપપણે વર્તવાનું. * કુસંગનું. * તમોગુણ,રજોગુણ અને સત્વ્વગુણ-એ ત્રણ ગુણનું આવરણ પણા બળાવાન ગણાય […]

ઔષધ આયુર્વેદ
સર્વ રોગનો એક માત્ર ઇલાજ ...

સર્વ રોગનો એક માત્ર ઇલાજ ગળો ગળોએક ઔષધી છે. આયુર્વેદમાં આના ઘણા નામોથી આળખાય છે. તેન અમૃતા, ગુડ્ડચ્ચી, છિન્નરુહા મુખ્ય છે. આ વેલ અમૃત સમાન ગુણકારી છે જેથી તેનું નામ […]

ગીત,ગરબા,પ્રાર્થના,ભજન,પ્રભાતિયા
ઉગ્યો વિક્રમ ઉજ્જૈનમાં , ...

ઉગ્યો વિક્રમ ઉજ્જૈનમાં , હલકાંને વીર હાંકતો ચાલુ કરતો સંવતને , નવરત્નો નેણે રાખતો અરબ સુધી કે અજયમા , તેવુ શાસ્ત્રોમાં તણાય છે ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય […]

જાણવા જેવુ
હિમોગ્લોબિન ની ખામી દુર ...

હિમોગ્લોબિન ની ખામી દુર કરવાના ઉપાયો ૧ શરીરને પાતળું અને છતાં તંદુરસ્ત રાખવું એ આજની અનિવાર્યતા છે. જાડા થવું નથી, પણ સાથે તંદુરસ્તી જાળવવી છે, તો શું કરવું? ૨ ઘણીવાર […]

જાહેર જનતા
ગુજરાતના ...

મેળા આમ ગુજરાતી પ્રજાનું એક અભિન્ન અંગ બની ગયા છે. આપણા દેશમાં એક માત્ર ગુજરાત જ એવું રાજય છે જયાં વર્ષ દરમિયાન ૨,૦૦૦થી વધુ મેળા કે લોકમેળા યાજાય છે. જેમાં […]

ધાર્મિક લેખો
ભાદરવા સુદ અગિયારશ (દહીં ...

ભાદરવા સુદ એકાદશીને જ પરિવર્તિની એકાદશીનું નામ અપાયું છે. આને જ વામન એકાદશી પણ કહેવાય છે. આ એકાદશી મહાપુણ્યથી તથા સઘળાં પાપનો નાશ કરનારી છે. આ એકાદશી દરેકે કરવી જોઈએ. […]

પરિચય
કેતન ...

રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુજરાતી ફ્લ્મિકાર તરીકે કોઈ નામ યાદ કરવાનું આવે તો પહેલાં કેતન મહેતાનું જ નામ યાદ આવે. નવસારીમાં જન્મેલા અને મુંબઈમાં બાળપણ વિતાવનાર કેતન મહેતાએ દિલ્હીથી ગ્રેજયુએશન […]

પ્રો-એક્ટીવ ડીસ્‍ક્લોઝર
બંદરો અને વાહનવ્યવહાર ...

ગુજરાત સરકારના કામકાજના નિયમો ૧૯૯૦ અને તે નિયમો હેઠળ સા.વ.વિ.ના તા. ૩-૯-૦પ ના હુકમ ક્રમાંકઃ ગસ-૨૦૦પ-૨૬-સકન-૨૦૦પ(૪)-સીયુ  હેઠળ વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી માટે ફાળવેલ તમામ મહેકમની સેવા વિષયક કામગીરી. […]

બિઝનેશ જીવનશૈલી
ગુજરાત અર્થતંત્ર - કૃષિ ...

  ગુજરાત અર્થતંત્ર ભારત અંદર નોંધપાત્ર તેમજ કૃષિ ઔદ્યોગિક ઉત્પાદન છે. ગુજરાત ભારતમાં સૌથી વ્યવસાયો કેટલાક નિયંત્રણો [1] રાજ્યના મુખ્ય કૃષિ ઉત્પાદન કપાસ સમાવેશ થાય છે. Groundnuts (મગફળી), તારીખો, શેરડી, […]

મારૂ ગુજરાત
વિષ્ણુનારાયણ ...

ભારતીય સંગીતના પ્રગઢ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેનો જન્મ તા.૧૦-૮-૧૮૬૦ના રોજ મુંબઈમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં સંગીતના સંસ્કારો પડ્યા હતા. વકીલાતમાં મન ન પરોવાતા સંગીત સાધનામાં રત રહેવાનો નિર્ણય કર્યો. સંગીતવિષયક […]

યાત્રાધામઃ
ગગનચુક્કી વોટરફોલ્સ' ...

ગગનચુક્કી વોટરફોલ્સ’ માંડ્યા’કર્ણાટક-ભારતના સૌથી સુંદર ધોધ ભારતના સૌથી સુંદર ધોધ તમને મંત્રમુગ્ધ કરી દેશે ફરવાનો દરેક શોખીન એક વાત સાથે સહેમત થશે કે પ્રાકૃતિક સુંદરતાથી વિશેષ કશું જ નથી હોતું. […]

યુવા જીવનશૈલી
...

મુક્તેશ્વર-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન ઉત્તરાખંડ સ્થિત મુક્તેશ્વર હિલ સ્ટેશન ખુબ સુંદર છે. પ્રકૃતિના ખોળામાં બનેલા આ હિલ સ્ટેશનમાં આપને નદી, પહાડ, ઝરણા, ખીણ અને બીજા અનેક પર્યટન સ્થળ જોવા મળશે. […]

રસોઇ
પકોડા ...

પકોડા માટેની સામગ્રી- -2 કપ બેસન -1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી -6 લીલાં મરચાં ઝીણાં સમારેલાં -1 નાની ચમચી લાલ મરચાં ભૂકી -2 મોટા ચમચા તેલ પકોડા તળવા માટે -મીઠું […]

શ્રીમદભગવતગીતા શ્લોક ભાષાંતર સાથેઃ
ચતુર્દશોધ્યાય: ...

ગુણત્રયવિભાગયોગઃ પરં ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમમ્ । યજ્જ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ ॥ ૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ શ્રી ભગવાન કહે : જે જ્ઞાનને જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને […]

સુવિચાર
ઘાટ ઘડ્યા પછી નામરૂપ ...

ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવાં, અંતે તો હેમનું હેમ હોયે – નરસિંહ મહેતા

સ્ત્રી જીવનશૈલી
ઉપવાસના ...

આપણી સંસ્કૃતિમાં ઉપવાસ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. – ઉપવાસ કરવાને કારણે ગંભીર બીમારીઓ જેવી કે આર્થરાઈટિસ, અસ્થમા, હાઈ બીપી વગેરેમાંથી   મુકિત મેળવી શકાય છે. – […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors