મનુષ્ય અન્યને કયારે ઉપયોગી થઈ શકે ?

મનુષ્ય અન્યને કયારે ઉપયોગી થઈ શકે ? * આંતરસુઝ પ્રગટે ત્યારે. * પોતાના મનની મુંઝવણોનો ઉકેલ કરતાં આવડતું હોય તો. * પોતાના મનને સાચી રીટે સમજતાં અને તેની પાસેથી કામ લેતા આવડતું હોય તો. * પોતે પોતાના મિત્ર બને તો. * પોતાના સુખ, સમય અને શક્તિનો ભોગ આપવાની તૈયારી હોય તો.

વ્યક્તિ સાથે સંબંધ જોડતી વેળા શું કાળાજી રાખવી?

વ્યક્તિ સાથે સંબંધ જોડતી વેળા શું કાળાજી રાખવી? * તેની ઉદાર ચિતની. * તેનાં આંતરિક ગુણો ખ્યાલમાં આવે તેની. -તેનામાં નમ્રતા,ધેર્ય,સુઝ,સત્યને સમજવાની તાલાવેલી,હ્રદયની વિશાળતા,નિષ્ઠાઔધમવૃતિ,સાહસિકતા વગેરે ગુણૉ છે કે નહી તે જોવું,તેની આંતરિક સમૃધ્ધિ સારી હોય પછી બ્રાહ્ય બાબતો ગૌણ બની જાય છે. * તેની ચાલચલગતની. * તેની આદતોની અથવા ટૅવોની. * તેના મિત્રમંડળની. * તેનું જીવનધ્વેય શું છે તેની.

મનુષ્ય શેનાથી ધેરાયેલો રહે છે?

મનુષ્ય શેનાથી ધેરાયેલો રહે છે? * કાળથી. -કાળચક્ર સતત ચાલ્યા કરે છે;ઋતુઓમાં પરિવર્તન થયા કરે છે,ીમાં વ્યક્તિનું કાંઈ ચાલતું નથી;સહિષ્ણુતા કેળાવી જીવવું પડે છે એમાં અથવા પ્રત્યેક ઋતુની પ્રતિકુળતામાંથી બચવા ઉપાય કરવો પડે છે. * કર્મથી. -મનુષ્ય પોતે કર્મનું નિર્માણ કરે છે અને તેનું ફળ એને જ ભોગવવું પડે છે.છતાં મનુષ્ય સાવધાન રહી કર્મ નથી કરતો અને કર્મોનાં ફળથી એવો ધેરાઈઅ જાય છે કે તેનું જીવન ખારું થઈ જાય છે. * સ્વભાવથી. -દરેક મનુષ્યનો આગવો સ્વભાવ હોય છે અને સામાન્ય રીતે તે પોતાના સ્વભાવથી ધેરાયેલો રહે છે.મનુષ્ય પરિસ્થિતિને પોતાની રીતેં […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors