માનસિક તાણ ધટાટૅ કોફી રોજબરોજના કામકાજ અને દોડાદોડીભર્યા જીવનમાં ચા અને કોફી ટેન્શન ઘટાડવા માટે સહજ રીતે વણાઇ ગયા છે, પરંતુ તાજેતરમાં થયેલાં સંશોધનોએ પુરવાર કર્યું છે કે, કોફી આપણી માનસિક તાણ ઘટાડવાને બદલે વધારે છે. એટલું જ નહિ, તેનાથી શરીરમાં કેટલીક વિપરીત અસરો પણ પેદા થાય છે. અમેરિકાની વિખ્યાત ડ્યૂક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંશોધનો અને પ્રયોગોપૂર્વક જાહેર કર્યું છે કે, કોફીમાં રહેલું કેફિન આપણા શરીરમાં કોર્ટિસોલ અને તેના જેવા અંતઃસ્ત્રાવને વધારે છે. આ રસાયણો હ્રદયના ધબકારા અને બ્લડપ્રેશરને વધારવા માટે જવાબદાર છે. સામાન્ય રીતે કોઇક ‘ઇમર્જન્સી એલર્ટ‘ હોય ત્યારે શરીર […]
કોઇપણ ખોરાક જ્યારે વધારે પ્રમાણમાં લેવાય ત્યારે… વધારે પ્રમાણ માં ખવાયેલું મીઠું આંખનાં, ચામડીનાં અને લોહીવિકારનાં રોગો કરે છે. વધારે પ્રમાણમાં ખવાયેલું દહીં શરીરનાં સ્ત્રોતોનો અવરોધ કરીને કબજીયાત, લોહી વિકાર, ચામડીનાં રોગો અને સોજા લાવે છે. વધારે પ્રમાણમાં લેવાયેલ ક્ષાર પુરૂષત્વ અને દ્રષ્ટિને હાની કરે છે, અકાળે વૃદ્ધત્વ લાવે છે. વધારે પ્રમાણમાં ખવાયેલી શિંગ (મગફળી), બટાટાં અને કેળાં પેટમાં વાયુ કરે છે, અજીર્ણ કરે છે અને કબજિયાત કરે છે. વધુ પ્રમાણમાં પિવાયેલા ચા અને બીડી- સિગારેટ ભૂખને મારી નાંખે છે અને ફેફસાંને નબળાં કરે છે. દાંતને નુકશાન કરે છે, ઊંઘને […]
દશેરાના દિવસે પૂજાતું પવિત્ર વૃક્ષ – શમીવૃક્ષ પરિચય : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ખીજડો, સમડી કે શમીવૃક્ષ (શમીવૃક્ષ, છોંકર)ના ૧૫ થી ૩૦ ફુટ ઊંચા કાંટાળા વૃક્ષ ઘણાં થાય છે. હિંદુઓ આ વૃક્ષને પવિત્ર માની દશેરાના દિવસે તેની પૂજા કરે છે. મૂળ ૬૦ થી ૮૦ ફૂટ જેટલા ઊંડા જાય છે. ઝાડની ડાળીઓ પાતળી, ઝુકેલી અને ભૂખરા રંગની અને છાલ ફાટેલી, ખરબચડી, બહારથી શ્વેતાભ, અંદરથી પીતાભ ભૂખરી થાય છે. તેનાં પાન બાવળ કે આમલીના પાન જેવાં પણ નાના, સંયુક્ત, એક સળી પર ૧૨ જોડકામાં હોય છે. તેની પર પીળાશ પડતાં સફેદ પુષ્પો થાય છે. ઝાડ […]
SMS/IVRS BOOKING : BOOK ANYTIME IndianOil launches the newly enhanced Automated Unified System (AUS) of refill booking for the Indane customers of Major cities from 5th March 2011 onwards. This multimodal system, designed to make refill booking faster, simpler and more efficient, enables you to book your refills round the clock through SMS and IVRS supported dialing to xxxxxxxxxx For More Info Visit : IOC Website
यहां RTI ACTIVIST के नाम और उनके संपर्क दिये गये है. यदी आप List मे सामिल होना चाहते है तो क्रुपया 09824932064 पर SMS करे . क्र सं शहर नाम फ़ोन नंबर 1. अरूणाचल प्रदेश 1 तेजू बारीतलुम 09436836651 2. बिहार 2 पटना वीरेन्द्र सिंह 09304732990 सौरभ 09939468254 महेन्द्र यादव 09973936658 3 झंझारपुर अशोक कुमार सिंह 09709558622 4 मधुबनी डा. आदित्य 09431643637 5 मुज़फ्फरपुर नीरज कुमार 09386033381 6 बक्सर शिव प्रकाश राय 09931290702 7 वैशाली रंजीत पण्डित 09431070823 8 सिवान मनोज मिश्र 09939055347 9 राजगीर पुरफषोत्तम 09334849306 10 लखीसराय राजकिशोर […]
જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્વેનું છેલ્લું સ્ટેશન છે. ત્યાંથી રોડ રસ્તે ૫ કિલોમીટર દુર સોમનાથ આવેલ છે. પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્વતી નદી સાગરમાં મળે છે ત્યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્યામથી માધવપુર સુધીનો વિસ્તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્વીની વચ્ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે. પુરાણકથા મુજબ એક સમયે કલાનિધાન ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ બેઠો. […]
ADDRESSES OF GUJARATI SAMAJ:ORISSA ગુજરાતી સમાજ,ઓરિસ્સા
ADDRESSES OF GUJARATI SAMAJેKerala ગુજરાતી સમાજ,કેરાલા
સુદામાપુરી અથવા પોરબંદર જૂનાગઢથી રોડ સ્તે ૧૦૫ કિલોમીટર છે. વ્હાલા વાંચક પોરનો અર્થ થાય છે નાની એવી વસાહત, સમુદ્ર કાંઠાની આવી વસાહતની વસતીને પોર કહેવાય છે. આવા પોરમાં મિત્રોની અતુટ સ્નેહકથા, મિત્ર પ્રેમથી પાંગરેલી આ વસાહત – શહેર બનીને આજે પોર બંદરથી સુપ્રસિદ્ધ છે. અહીં એક સમયે શ્રી કૃષ્ણના બાલ સખા સુદામા વસતા હતા તેથી સુદામાપુરી પણ કહેવાય છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ જન્મભૂમિ છે. બાલક સુદામા અને બાલ કૃષ્ણ વિદ્યા અભ્યાસ માટે ગુરૂ સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા ખાસબાલ મિત્રો હતા.સુદામાએ વિદ્યા પ્રાપ્તિ પછી ગુરૂ પાસે અયાચક વ્રત […]
મોઢેરાથી દક્ષિણે લગભગ પંદર કિ.મી. દૂર આવેલું બહુચરાજી માતાનું મંદિર છે. સ્થાનક જૂનું છે અને અનેક ગીતો-ગરબાઓ-ભજનોનો વિષય બનેલું માતૃતીર્થ છે. મંદિર ભવ્ય છે. પુરાણું સ્થળ શંખલપુર પણ અહીંથી પાંચેક કિલોમીટર દૂર છે. પણ ત્યાં તો સામાન્ય મંદિર જ છે. બહુચરાજી માતાના મંદિરનું પ્રાંગણ વિશાળ છે. વાર-તહેવારે તે ભાવિકો-ભક્તોથી ઊભરાઈ જાય છે. મંદિરની બરાબર સામે એક હવન-કુંડ છે. તેની પાછળ વલ્લભ મેવાડાનું ઘર છે – જ્યાં તેણે બાળપણ વિતાવ્યું હતું. મંદિર પાસે જ માનસરોવર અને અનેક ધર્મશાળાઓ છે. બહુચરાજી ગુજરાતનું બીજું શકિતતીર્થ છે. અહીં પોતાના બાળકોના વાળ ઊતરાવવા લોકો આવે […]