આપણે મોટી ભુલ કયાં કરીએ છીએ? * પરમાત્માને ભુલી જવાની. * કર્તા કર્મ સાથે જોડાઈ જાય છે ત્યાં. -કર્મ કરનારને એમ થાય કે હુ જ કર્મ કરુ છુ;એટલે કે તે કર્મ સાથે પોતાનું તાદાત્મ્ય સ્થાપી દે છે પરિણામે તેનો કર્તાભાવ લોપ થવાને બદલે દઢ થઈ જાય છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....