ભગવાનની બેઠક કયાં છે? * ભકતના હ્રદયમાં

જીવનમાંશું ઢંકાયેલું રહે તે ઇષ્ટ? * ગુણ. * શુભ કર્મ અને વિશિષ્ટ શક્તિઓ.

આંતરજીવન શેનું બનેલું છે? * આંતરજીવન એટલે સુક્ષ્મ શરીર;તે પુએવગત સંસ્કારોનું બનેલું છે * અગમ્ય(શુભ)શક્તિઓનું. * અગમ્ય(અમંગલ)શક્તિઓનું. * વિચારોનું,કામનાઓનું,આસક્તિઓનું.

ભગવાનના અનેક નામ શા માટૅ? * એમની ગુણ સમૃધ્ધિ પ્રગટ કરવા.

જીવનમાં શેનાથી દુર રહેવું જોઈએ ? * કુસંગથી. * પાખંડથી. * અધર્મ,અનીતી અને અસત્યથી.

અનાશક્ત મનુષ્ય કોને કહેવો? * જેનું શરીર કાર્યરત હોય પણ મન શાંત અને નિશ્ચલ હોય. * જે જીવનને જેવું છે તેવું સ્વિકારે. * જે પરિગ્રહોથી મુકત હોય. * જે સહજ ભાવે મળેલાથી સંતુષ્ટ હોય. * સુખ-દુખ આદિ દ્રન્દ્રોથી મુકત હોય,રાગ-દ્રેષ રહિત હોય અને સફળતા-નિષ્ફળતા પરત્વે તટસ્થ હોય.

ભગવાન સજજનોને પણ શા માટે ટપલાં મારે છે ? * સાચી વસ્તુની સ્મુતિ રહે તે માટે. * હું પણાનો અને મારાપણાનો ભાવ શિથિલ કરતો જવો.

ક્રોધ,લોભ,લોભ,મોહ,મદ અને મત્સરમાંથી છુટવાનો ઉપાય શું? * આ છમાંથી કોઈને પણ વિચાર દ્રારા પરિણામનું દર્શન કરાવી દઈએ તો એ દોષ કરતાં અટકી જઈઅએ. એમાં આપણે સપડાઈએ તે પહેલા બુધ્ધિને પરિણામનું સરખી રીતે દર્શન કરાવી દેવું જોઈએ.

પરમાત્માને અર્પણ કરવા જેવું શું? * શરીર સહિત દશ્ય માત્ર પરમાત્માનું જ છે એમ સમજવું. * ઇન્દ્રિયો અને * અન્તઃકરણ

જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ ખરો? *શક્તિ અને શક્તિના ધારક જેવો.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors