ષડરિપુઓને કોની સાથે સંબંધ છે? * ભોગવટાની વૃતિ સાથે. – ભોગ મુળભુત રીતે અતૃપ્ત છે એટલે ભોગવટાના પ્રદેશમાં પગ મુકનાર મનુષ્ય સામાન્ય સંયોગોમાં એમાંથી પાછો ફરી શકતો નથી કે પુર્ણતા અનુભવી શકતો નથી કે તૃપ્તિ અનુભવી શકતો નથી.

મનના કેટલા પ્રકાર છે? * સૂક્ષ્મના વિભાગ પાડવા મુશ્કેલ છે,છતાં અનુભવી પુરુષોએ બે પ્રકાર ગણાવ્યા છેઃશુધ્ધ અને અશુધ્ધ. -જે મન કામનાઓ વિહોણું છે તે શુધ્ધ છે. -કામનાઓની ઇચ્છા કરે છે તે અશુધ્ધ મન છે.કામનાઓવાળું મન વિષયોમાં ફસાઈ છે અને બંધનમુકત બને છે;વિષયવાસનાથી મુકત થયેલું મન મુક્તિ ભળી વળે છે વિષયભોગમાં ડુબેલું મન જન્મ-મરણના ચક્રમાં ભટકાયા કરે છે. * મનના અન્ય પ્રકારો પણ છે -બહિર મન. -બહારના વિષયોમાં રચ્ચુપચ્ચુ રહેતુ અને સંકલ્પો-વિકલ્પોમાં રચતું મન. -પ્રરણાને ગ્રહણ કરનારૂઅંતર મન અને ઉન્ન્મત.ૌન્મત એ મનની પરની સ્થિતિ એ. * મનના ત્રણ સ્તર ગણાવાયા છે; […]

મનુષ્ય શેના દ્રારા સાધના કરે છે ? * શરીર દ્રારા. * સાધનો દ્રારા. * ઇન્દ્રિયો દ્રારા. * મન દ્રારા.

આંતરિક સત્તાની વ્યાખ્યા શું છે? * અન્તઃકરણના કોઈ પણ વિભાગ(મન,બુધ્ધિ,ચિત અને અહંકાર) સાથે જોડાવું નહિ તેનું નામ આંતરિક સત્તા.

જીવનમાં અનર્થ કોણ પેદા કરે છે ? * આસુરી લક્ષ્મી. * સંયમહીન યુવાની. * સમજણ વિનાનો અધિકાર. * અવિવેક.

જીવન પામર કયારે બને? * જીવ બર્હિમુખ બની ભોગવટાની ઇચ્છા કરે ત્યારે.

મનનું નિયમન કરવાનો ઉપાય શું? * જે પરિચિત છે તેમાંથી મુકતિ મળે તો જ મન નિયમનમાં આવે. * મનને આત્માનાં અંકુશ હેટળ લાવવુંજોઈએ.તો જ મનની સકળ પ્રવૃતિ થંભી જાય. * મનને ભેદોના પ્રદેશમાં પ્રવેશવા ન દેવું. એમ થશે તો તે વિક્ષેપથી મુકત બનશે અને આત્માના અંકુશમાં આવી જશે. * અભ્યાસ અને વૈરાગ્યથી મનને નિયમનમાં લાવી શકાય.આ બંને એકસાથે સક્રિય જોઈએ. * મનને કયાંય વળાગવા ન દેવું.ઇન્દ્રિૌઓને કોઈ પણ પદાર્થોમાં કે વ્યક્તિમાં ન ફસાવા દેવી. * મનના વ્યાપારોને સાક્ષીભાવે જોવા.

મન પરમાત્મામાં સ્થિર બને તે માટેનો ઉપાય? * ભગવાનન્પ યથાર્થ મહિમા સમજવા પ્રયત્ન કરવો. * મનનું સ્વરુપ ઓળખી લેવું જરૂરી.મનમાં પાંચ પ્રકારની વૃતિઓ રહેલી છે; (૧)પ્રમાણ(૨)વિપર્યય(૩)વિકલ્પ(૪)સ્મૃતિ(૫)નિદ્રા -પ્રમાણ એટલે જાણાવાનું સાધન. -વિપર્યય એટલે જયાં અમુક વસ્તુ ન હોય ત્યાં તે હોવાનું માનવાનો ભ્રમ.છીપમાં રુપુ કે દોરડીમાં સ્સપ માની લેવા. -વિકલ્પ એટલે સંદેહ, અનિશ્ચય;ધણી વસ્તુઓમાથી ગમે તે એક લેવાની છુટ હોવી તે. * સ્મૃતિ એટલે સ્મરણ;યાદ;વિવેક અને જાગૃતિ. -નિદ્રા એટલે ઊંધ. * મનની ત્રણ વૃટિઓ પણ ગણાવાય છે;શાન્ત,ધોર અને મૂઢ. -શાંત એ સ્સ્ત્વિક વૃતિ છે વૈરાગ્ય,શાંતિ,ઓદાર્ય વગેરે ગુણો તેમા સમાવિષ્ટ થાય છે. […]

મનને ટાળવું કઈ રીતે? * પરમાત્મામાં એને લીન કરીને. * એની મૂળ પ્રકૃતિ ભટકવાની છે તેને તેમ કરતાં રોકી ભગવતતત્વ સાથે તેને જોડવું. * સંસારના વિષયોનું તેની પાસે વિસ્મરણ કરાવવું.પરમાત્માનું સતત સ્મરણા કરાવવું. * કર્તાપણાના ભાવથી તેને અગળું કરવું. * ઇચ્છા અને સંતાપરૂપી હથિયાર એની પાસેથી લઈ લેવાં. * એ અસદ છે એવો નિશ્ચય કરી એના આશ્રયમાંથી મુકત થવું.

મન કયારે અશુધ્ધ બને છે? * એને કોઈને કોઈ પ્રકારની વળગણ ચીટકે છે ત્યારે. * એ કશાકમાં આસક્ત બને ઍ ટાઆઋઍ. મન કયારે વિક્ષિપ્ત બને છે? * વૃતિઓને અધીન બને છે ત્યારે. * એની ધારણાઓ ઊંધી વળૅ છે ત્યારે.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors