ઈસુના નવા વર્ષનું બહાનું લઈને આપણે સૌએ કંઈક પ્રેરણારૂપ અને પ્રયોજનવાળુ જીવન જીવવાનો સંકલ્પ કરવો જોઈએ.આજથી એકથી ૧૨૦ વર્ષ પહેલા જગતને ઉત્તમ પ્રરણાદાયી કવિતાઓ આપનારા અને બચપનથી જ સંધર્ષનો સામનો કરનારા અંગેજ કવિ લોર્ડ આર્થર ટેનિસનને થોડાક યાદ કરીએ. તેમના પિતા ડઝન ડઝન બાળકોને અને જબ્બર દેવું છોડીને સ્વર્ગે સીધાવ્યા.ટેનિસન પુરુ ભણી ન શકયા.પણ દરિયાકાઠે જન્મેલા એટલે નવ વર્ષની ઉંમરે સમુદ્રના મોજા જોતાં જોતાં કવિતા લખતા થયા.જિંદગીમા કેટાલીક કટુતા અનુભવી પડી.દાદાએ ઉછેર્યા પણ દાદી ટપાર્યા કરતી.કવિતાનો વ્યાસંગ છોડયો નહિ.નવું ઇસુનું વર્ષ આવી રહ્યુ છે ત્યારે તેમની કવિતા ટોપિકલ લેખું છુ.તેમની […]

ભારતીય ઔધોગિક જગતના રતનઃ-રતન ટાટા * ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના મહાન ઉદ્યોગપતિ, ગુજરાતનું ગૌરવ એવા રતન તાતાનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૭ના રોજ મુંબઈમાં થયો. * અમેરિકામાં કોરનેલ યુનિવર્સિટીમાં એ આર્કીટેક્ચરનું ભણતા હતા ત્યાંથી પિતાના કહેવાથી એ મુંબઈ પાછા ફર્યા અને તાતામાં નોકરીએ લાગ્યા. એ વખતે તાતાની નેલ્કો નામની બિમાર કંપની હતી એનો હવાલો એમને સોંપવામાં આવ્યો. * તેઓ ખૂબ ઓછું બોલે છે. કોઇ પાર્ટીમાં તેમની હાજરી એક મોટી ઘટના બની જાય છે. તેમનું વ્યકિતત્વ જેટલું પ્રભાવશાળી છે એટલો જ આકર્ષક તેમનો પોશાક છે. તેમની રહેણીકરણી સાવ સાદી અને સરળ છે. * […]

મહિલાઉદ્ઘારનાં પ્રણેતા મૃદુલાબહેનઃ મૃદુલાબહેન સારાભાઇ જન્મઃ-૧૯૧૦૦ આશરે માતાનું નામઃ- સરલાબહેન પિતનું નામઃ-અંબાલાલ બાળપણ ખૂબ જ લાડકોડમાં વીત્‍યું હતું. માતા અને દાદીમા પાસેથી તેમને રાષ્‍ટ્રપ્રેમ અને સમાનતાની ભાવનાના સંસ્‍કાર મળ્યા હતા. તેમને પરદેશથી શિક્ષકને બોલાવી ઘેર જ શિક્ષણ આપવાની સુવિધા તેમનાં માતાએ કરી હતી. સારાભાઇએ કુટુંબને ગાંધીજી સાથે ઘનિષ્‍ઠ સંબંધ હતો. મૃદુલાબહેન આમ તો રેશમી વસ્‍ત્રો અને અલંકારો પહેરવાનાં ખૂબ જ શોખીન હતાં, પરંતુ ગાંધીજીનાં વિચારોની અસરોથી તેમણે પોતાના બધા શોખને તિલાંજલી આપી દીધી. સાદાઇથી જીવન જીવવાનું તેમણે નક્કી કર્યું. સ્‍ત્રીઓના સમાન અધિકાર માટેની તેમની ઝંખના અજોડ હતી. નીચેનો પ્રસંગ તે […]

 1. Take a 10-30 minutes walk every day. And while you walk, smile.   2. Sit in silence for at least 10 minutes each day.   3. Sleep for 7 hours.   4. Live with the 3 E\’s — Energy, Enthusiasm, and Empathy.   5. Play more games.   6. Read more books than you did in LAST YEAR.   7. Make time to practice meditation, yoga, and prayer.  …….. They provide us with daily fuel for our busy lives.   8. Spend time with people over the age of 70 & under the age of […]

આજના સ્‍પર્ધાત્‍મક યુગમાં બાળકોનો અભ્‍યાસ એ મહત્‍વનો વિષય બની ગયો છે. મધ્‍યમ વર્ગ કે અશિક્ષિ‍ત વર્ગ પણ બાળકોના અભ્‍યાસ પાછળ સમય, શક્તિ તથા નાણા ખર્ચતો જોવા મળે છે. દરેક વાલી ઈચ્‍છે છે કે break#પોતાનું બાળક અભ્‍યાસમાં અદકેરૂ સ્‍થાન પ્રાપ્‍ત કરે. હાલના સમયમાં અભ્‍યાસમાં અનેકાનેક નવી લાઈન ખૂલી છે. ઈન્‍ફર્મેશન ટેક્નોલોજીથી લઈ એરોનોટિકલ સાયન્‍સ સુધી અભ્‍યાસની બોલબાલા છે. કોઈપણ વિધાર્થીને અભ્‍યાસમાં પાછળ રહેવું પાલવે તેમ નથી.સારા અભ્‍યાસ માટે એકાગ્રતા, વાંચન તથા સારી યાદશક્તિની જરૂર પડે છે. આ બાબત ત્‍યારે જ શક્ય બને કે જયારે બાળકને હકારાત્‍મક ઉર્જાના ક્ષેત્રમાં વાંચન માટે સારો […]

* કોઈ આશા જ નથી. * શું કરવું તે જ સમજાતું નથી. * મને સાચો માર્ગ મળશે જ નહી. * મને સાચો જવાબ મળશે જ નહી. * પરિસ્થતિ બગડતી જ રહી છે. * હું ફસાઈ ગયો છું. તમે આવા વિચારો જ કર્યા કરો તમારું આંતર મન તમને સહકાર જ નહી આપે.પહેલાં તમો મનથી સ્પષ્ટ વિચારો તમે નિર્ણય લો આમાંથી માર્ગ મળવાનો જ છે. તે માર્ગ ક્યો છે તે તમારું આંતર મન બરોબર જાણે છે.ધારો કે કાંઠા ઉપરના થાંભલા સાથે બાંધેલી નાવમાં બેસી ગમે તેટલાં હલેસાં મારશો તો પણ નહી આગળ […]

આ જગતમાં અહંકાર જ સર્વ અનિષ્ટનું કારણ છે આ બ્રહ્માંડની ઉત્પતિ પણ અહંકારથી જ થઈ છે એમ શાસ્ત્રોમાં લખ્યુ છે જેમ કડુ અને કુડલમાં સોનું હોય છે તેમ અહંકારથી જન્મેલા આ જગતમાં અહંકાર કાયમ રહે છે ક્રોધ,લોભ અને મોહ અહંકારથી જન્મે છે અને તે હરકોઈ દેહધારી મનુષ્યને છોડતો નથી. આ જગતમાં જે મનુષ્યે અહંકાર જીત્યો તે ધન્યે છે અહંકારથી મનુષ્ય પોતાનું જીવ્વન તહેશનહેશ કરી નાખે છે અહંકાર રુપી મનુષ્યને પોતાના હિત- અહિતનું ભાન રહેતું નથી તેનામાં તેનો અહંકાર એટલો બધો વધારે પડતો હોય છે કે તેને જ્ઞાની પુરુષોની વાતો માન્યમાં […]

1. Do Not Interfere In Others\’ Business Unless Asked 2. Forgive And Forget 3. Do Not Crave For Recognition 4. Do Not Be Jealous 5. Change Yourself According To The Environment 6. Endure What Cannot Be Cured 7. Do Not Bite Off More Than You Can Chew 8. Meditate Regularly 9. Never Leave The Mind Vacant 10. Do Not Procrastinate And Never Regret

જન્‍મ:સુરેન્‍દ્રનગર પાસેના લખતર ગામે તા. ૧-૯-૧૮૯૨ અભ્યાસઃપ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંબઈ, વઢવાણ અને ધ્રાંગધ્રામાં. મેટ્રિક અનુત્તીર્ણ જીવનઃ૧૯૧૭માં મુંબઈમાં હાજી મહમ્મદ અલારખિયા સંપાદિત ‘વીસમી સદી’માં નોકરી. એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા કરી, પછી સ્વામી આનંદ અને કાકાસાહેબના સંસર્ગથી સાબરમતી આશ્રમમાં શિક્ષણકાર્યમાં જોડાયા. વચ્ચે ૧૯૧૯-૧૯૨૩ દરમિયાન ‘નવજીવન’ સાપ્તાહિકની જવાબદારી સંભાળી. ૧૯૨૩થી ૧૯૨૭ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૨૮થી પછીનું આખું જીવન વેડછી (જિ.સુરત) આશ્રમમાં આદિવાસી-ગ્રામસેવા ને આશ્રમી કેળવણીમાં ગાળ્યું. વિભિન્ન સત્યાગ્રહોમાં કુલ નવ વર્ષ જેલવાસ ભોગવ્યો. ૧૯૭૧થી ૧૯૭૮ સુધી ‘વટવૃક્ષ’ માસિકનું સંપાદન કર્યું.સેવાના ઓરસિયા પર ચંદનની જેમ ઘસાઈ જઈને ચિરકાળ સુધી જેમની સુવાસ પ્રસરેલી છેગામડાના ફળિયામાં […]

જન્‍મઃ સૌરાષ્‍ટ્રના સાગરકાંઠાનું ગામ ધોધામાં અભ્યાસઃવકીલાત નોકરીઃમ્‍યુનિસિપાલટીના કમિશનર જીવનઃ અચાનક ભાવનગર પર પ્‍લેગના રોગની આફત ઉતરી આવી. પ્રજા સ્‍થળાંતર કરવા લાગી. કૃષ્‍ણલાલ ઘેર ઘેર ફરી પ્‍લેગના દરદીઓની સારવાર કરી તેમના આ માનવીય અને સાહસભરી સેવાથી પ્રજાજનોની પ્રસન્નતાનો કોઈ પર રહ્યો નહીં. તેમની આ નિ:સ્‍વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક અર્પણ કરાયો. પોતાની કાર્યનિષ્‍ડાની ખ્‍યાતનામ થયેલા શ્રી ત્રિવેદીને જસદણના રાજ્યે મુખ્‍ય દીવાન તરીકે પંસદ કર્યાં. દરમિયાન રાજ્યમાં દુષ્‍કાળરૂપી આફતનાં ઓળાં ઉતરી આવ્‍યા. ફરી પ્રજા સેવામાં લાગી ગયા અને રાજની રૈયતને પ્રાણ ફૂંકીને બેઠી કરી. તેઓમાં વિધા તરફ ઊંડી અભિરુચિ હતી. કોઈપણ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors