લાછીવાલા-ઉત્તરાખંડ-ભારતના  પ્રસિદ્ધ પર્યટન સ્થળો

લાછીવાલા-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળો ઉત્તરાખંડ તમામ ઉંમરના પ્રવાસીઓમાં મનપસંદ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. ઉત્તરાખંડમાં જોરદાર હિમાલય, બુગ્યાલ, ખીણો, સરોવરો, ગુફાઓ, જંગલો અને ધોધની હાજરી જેવા અસંખ્ય સ્થળો સાથે, પ્રવાસીઓ માટે ઉનાળાની શાંતિપૂર્ણ રજાઓ માટે મુલાકાત લેવાનું કુદરતી લક્ષ્ય છે. ઉત્તરાખંડના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક, લાછીવાલા એ દેહરાદૂન શહેરની ધમાલથી દૂર એક સુંદર પિકનિક સ્થળ છે. ગાઢ સાલ વૃક્ષોથી ઘેરાયેલા નાના તળાવો જોવું ખૂબ જ સુંદર છે.આ પ્રવાસન સ્થળ ડોઇવાલામાં સ્થિત લછીવાલા નેચર પાર્ક છે. જે તમારી પિકનિક માટે સૌથી યોગ્ય સ્થળ છે. લોકો કુટુંબ અને મિત્રો સાથે પિકનિક માણતી […]

મુક્તેશ્વર-ઉત્તરાખંડ-ભારતના  પ્રસિદ્ધ હિલ સ્ટેશન

મુક્તેશ્વર-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન ઉત્તરાખંડ સ્થિત મુક્તેશ્વર હિલ સ્ટેશન ખુબ સુંદર છે. પ્રકૃતિના ખોળામાં બનેલા આ હિલ સ્ટેશનમાં આપને નદી, પહાડ, ઝરણા, ખીણ અને બીજા અનેક પર્યટન સ્થળ જોવા મળશે. ચં આ વર્ષે આપ ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં ફરવા જવાનું પસંદ કરી શકો છો. આ જગ્યાઓ ખુબ જ સુંદર છે. અને આ જગ્યા પર દેશના ખુણે ખુણેથી સહેલાણીઓ આવતા હોય છે. આ બંને હિલ સ્ટેશન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય છે. જેના કારણે પ્રવાસીઓ અહીં આવવાનું વધુ પસંદ કરે છે. આ જગ્યાઓ પર આપ પહાડી ગામોની મજા માણી શકો છો. અને […]

નેલોંગ વેલી -પર્યટન સ્થળ-ઉત્તરાખંડ

નેલોંગ વેલી -પર્યટન સ્થળ-ઉત્તરાખંડ નેલોંગ વેલી ઃ ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક ખડકાળ રણ છે, નેલોંગ ખીણ સમુદ્ર સપાટીથી 11,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. ખીણને 2015 માં પ્રવાસીઓ માટે ખોલવામાં આવી હતી, અને ત્યારથી તે ઉત્તરાખંડમાં સાહસિક જંકીઓ માટે એક પ્રખ્યાત સ્થળ બની ગયું છે. ચીને તિબેટ પર કબજો જમાવ્યો તે પહેલા નેલોંગ વેલી ભારત અને તિબેટ વચ્ચેનો આવશ્યક વેપાર માર્ગ હતો. આ ખીણમાં હવામાન, લેન્ડસ્કેપ સમાન છે અને તે તિબેટ, સ્પીતિ અને લદ્દાખ પ્રદેશો જેવું જ દેખાય છે. આ ખીણ ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલી હોવાથી ત્યા રાત્રિ રોકાણ કરવા […]

દરેક ભોજન પહેલાં પાણી પીવાથી વજન ઘટે છે દરેક ભોજન પહેલાં પાણી પીવાથી વજન ઘટે છે

પાણી.સતત કેલેરી બાળે છે.દરરોજ સતત એક બે ઘૂંટડા પાણી પીતા રહો.વજન ઉતારવા માટે ડાયટિંગ, કસરત જેવા જાતજાતના કીમિયા અજમાવીને થાકી ગયા હોય તેવા લોકો માટે એક ખૂબ સરળ ઉપાય વજન વિશે જણાવો છે.નિષ્ણાતો કહે છે કે….. – રોજ ભોજન અગાઉ એક ગ્લાસ પાણી પીવાની ટેવ રાખવાથી ભોજન ઓછું થાય છે.જો ભોજન અગાઉ  બે ગ્લાસ પાણી પીશો તો વજન ઝડપથી ઘટશે. – પાણીથી જઠર ભરાઇ જાય છે.તેથી ખોરાક આપોઆપ ઓછો લેવાય છે.તેથી વજન ઘટે છે. – શરીરના દરેક કામમાં પાણી વપરાય છે.તેમ કેલરી બાળવામાં પણ પાણી વપરાય છે. – વધુ પાણીથી […]

ગુજરાત ના નૃત્યો ની વિશેષતા

ગુજરાત ના નૃત્યો ની વિશેષતા (૧) ગરબો : ગરબો શબ્‍દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્‍યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્‍યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્‍ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે. (૨) રાસ : હલ્‍લીસક અને લાસ્‍ય નૃત્‍યમાંથી તેનો જન્‍મ થયો છે. વૈષ્‍ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્‍યો છે. (૩) હાલીનૃત્‍ય : હાલીનૃત્‍ય સુરત જિલ્‍લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્‍ય છે. એક પુરુષ અને એક સ્‍ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્‍મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી […]

ગુજરાત નું નાટક ભવાઈ

ભવાઇ ગુજરાતના પારંપરિક નાટયપ્રકારોમાંનો એક છે. ભવાઇની શરૂઆત સિદ્ઘપુરના ઔદિચ્‍ય સહસ્‍ત્ર બ્રાહ્મણકુળમાં જન્‍મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી. ચૌદમી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચલિત નાટયપ્રકારોમાંથી પ્રેરણા મેળવી અસાઇતે એક નવા નાટયપ્રકાર-ભવાઇનું સર્જન કર્યું હતું. ભવાઇનું વાચિક ગેય પદ્યમાં તેમજ ગદ્યમાં પણ હોય છે. અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્‍યાની લોકવાયકા છે. તેમાં ‘રામદેવનો વેશ’ જૂનામાં જૂનો હોય એમ લાગે છે. તેમણે સામાજિક કુરિવાજો ઉપર પ્રહારો કરતા વેશો પણ આપ્‍યા છે. ‘કજોડાનો વેશ’ નાનકડા વર અને યુવાન પત્‍નીના જીવનનો ચિતાર આપે છે. તેમાં રંગલો એ બેની વચ્‍ચેના સંવાદોને જોડતો, હસાવતો અને […]

આ લોકો સાથે વિવાદ કરશો તો જીંદગી વિરાન થઈ જશે. કેટલાક લોકો નાની નાની વાતોમાં વિવાદ કરી બેસે છે તેમને આવો વિવાદ કરવા માગતાં નથી પણ જાણે અજાણે તે વિવાદમાં પડી જાય છે.અને પોતાના સંબંધોમાં કટુતા આવી જાય છે મનુ સ્મૃતિમાં આવા કેટલાક મનુષ્યની વિગતો આપી છે.આવા મનુષ્ય આપણે ગમે તેટલી મુસીબતમાં ફસાયેલા રહિશું તો પણ આપણી મદદ કરશે નહિ.માટે આ વ્યક્તિ સાથે કયારેય પણ વિવાદ કરવો નહિ. યજ્ઞકરનાર,પુરોહિત,આચાર્યો,મહેમાનો,માતા,પિતા,મામા,તેમજ અન્ય સંબંધીઓ,ભાઈ,બહેન,પુત્ર,પુત્રી,પત્ની,પુત્રવધુ,જમાઈ, ઘરના સેવકો એટલે કે નોકરો સાથે ક્યારે પણ વિવાદ કરવો જોઈએ નહીં. યજ્ઞ કરનાર: યજ્ઞ કરનાર બ્રાહ્મણો હંમેશા માટે […]

રાશિ પ્રમાણે તમારા પ્રેમી / જીવનસાથી નો સ્વભાવ જાણૉ…

રાશિ પ્રમાણે તમારા પ્રેમી / જીવનસાથી નો સ્વભાવ જાણૉ… એવું કહેવામાં આવે છે કે, જીવનમાં એકવાર તો પ્રેમ બધાને થાય છે. પ્રેમનો પાયો વિશ્વાસ પર સ્થિત હોય છે. આ બધા પછી પણ પ્રેમી અથવા પ્રેમિકાના મનમાં એક સવાલ જરૂર ઉભો થાય છે કે, તેના  પાર્ટનરનો સ્વભાવ કેવો હોવો જોઇએ, જેવો તે દેખાવાની કોશિશ કરે છે કે તેની સિવાય પણ તેનો અલગ સ્વભાવ છે. તમારો પ્રેમી અથવા પ્રેમિકા તમને દગો આપી રહ્યો છે અથવા તેનો પ્રેમ સાચો જ છે, તે વાત તો કોઇ જાણી શકતું નથી, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેના […]

સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે….

સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે…. સારા આરોગ્ અને સુંદર શરીર માટે દરરોજ સ્નાન જરૂરી છે.જે લોકો દરરોજ સ્નાન કરતા હોય છે સ્વાસ્થ્ય દ્રષ્ટિએ તેમને ઘણા લાભ થતા હોય છે.આપણે ધર્મના દ્રષ્ટિકોણથી જોઈએ તો સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ધણા ફાયદા થાય છે.પ્રાચીન સમયમાં, વિદ્વાનો અને ઋષિઓ સૂર્યોદય પહેલાં અથવા સૂર્ય સ્નાન કરતા હતા.સૂર્ય સ્નાન પછી સૂર્યને જળ અર્પણ કરતા હતા.આમ કરવાથી દિવસ દરમ્યાન માનસિક શાંતિ પ્રાપ્ત થતી. સ્નાનની કેટલીક પ્રાચીન પદ્ધતિ અને સ્નાન ના પ્રકારો સારા આરોગ્ અને સુંદર શરીર માટે દરરોજ સ્નાન જરૂરી છે.જે લોકો દરરોજ […]

સુખી દામ્પત્ય જીવન માટૅ અપનાવો આ પ્રયોગઃ સુખી દામ્પત્ય જીવન માટૅ અપનાવો આ પ્રયોગઃ

સુખી દામ્પત્ય જીવન માટૅ અપનાવો આ પ્રયોગઃ   કહેવાય છે કે લગ્ન એક લોટરી જેવા હોય છે.લાગે તો જીવનમાં મજા આવી જાય અને ના લાગે તો.તે તો આપ જાણૉ જ છો. પણ આજે તમારે તમારુ દામ્પત્ય જીવન જો સુખી રાખવું હોય તો અમુક બાબતો ગાંઠ બાંધીને રાખી લો.   આજકાલના વ્યસ્ત શિડ્યુલમાં લોકોં પાસે પોતાના જીવનસાથી માટે પણ સમય રહેતો નથી. એકબીજાને સમય આપવો પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જ્યારે તમારા પતિ ઓફિસથી થાકીને પાછા ઘરે આવે તો તેમને ગળે લગાવો અથવા તો માત્ર તેમનો હાથ પકડી લો. તો […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors