આધુનિક જમાનાના ચાર આશ્રમ ત્રિકાળદર્શી મુનિઓએ પ્રજાના કલ્યાણ માટે પહેલાના જમાનામાં ચાર વર્ણ અને ચાર આશ્રમની સ્થાપના કરી હતી.પણ આજે હજારો જુદીજુદી નાતો થઈ ગઈ છે સેકડો જાતના પંથો થયા છે અનેક જાતના સાધુઓ થયા છે અને તેનાથી વધારે તેના ધતિંગો થયા ઊભા થયા છે એટલે કે પહેલા જે જમાનામાં બનતું હતુ તે વર્ણ અને આશ્રમની ખુબીઓ આપણે સમજતા નથી પણ જેમ સરવાળો,બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર છે તેમ મારા મતે બ્રમચર્ય,ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ એમ ચાર આશ્રમ છે તમને નથી ગમતુ તે બ્રહ્મચર્ય,કારણકે બાળપણમાં સરવાળા શીખવવાની માથાઝુટ જબરી હોય છે બાદબાકી […]
શરીરનું વજન અને કામેચ્છા વચ્ચેનો સીધો-આડો સંબંધ માનવ મન એટલું ચંચળ છે બે ઘડીમાં તો માનવીનું મન વિશ્વનો પ્રવાસ કરી આવે છે. આ વિચારો આપણી સેક્સ લાઈફને મંદ બનાવી દે છે. પરંતુ મોટાભાગે આપણે થોડા સમય માટે આ વિચારોને હડસેલો મારી જિંદગીના પરમ આનંદની તૃપ્તી માણી લઈએ છીએ. કેટલાકં વિચારો એવા છે કે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ કેંડો મુકતા જ નથી વધુ પડતાં વજનનો વિચાર આપણી કામોત્તેજના પર ઠંડંગાર પાણી રેડી દે છે. સંશોધને સાબિત કર્યું છે અને કેટલીક વાર વ્યક્તિ ગલત સમયે પણ આ વિચારો કરતી […]
સેક્સને મજેદાર બનાવા જીવનમાં અપનાવો ૫ તરકીબ પતિ-પત્ની વચ્ચેના પ્રેમભર્યા સંબંધ પાછળ મહત્વનો ફાળો હોય છે સેક્સનો પણ. અને સેક્સની ખરી મજા ત્યારે જ આવે છે, જ્યારે બંન્ને જણાં સાથે મળીને, સરખા સહયોગથી સેક્સને માણે. જોકે દરવખત આવું નથી પણ થતું. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે, બેમાંથી કોઇ એક કે પછી બેમાંથી કોઇને પણ સેક્સની શરૂવાત કરવી નથી ગમતી, જેના કારણે બંન્નેની રાતો બગડે છે. લગ્નના શરૂવાતના દિવસોમાં રોમાંસનું ઘોડાપૂર હોય, પરંતુ પછી ધીરે-ધીરે તે ઠંડુ પડતું જાય છે. ફરી એવું ઘોડાપૂર તો સૌ કોઇ ઇચ્છતું હોય છે, […]
બોધ કથા એક વ્યક્તિ પોતાના બાળકોને લીધે હંમેશા ચિંતિત રહેતી હતી.તેને તેના બાળાકો ભવિષ્યમાં મોટા થઈને શું બનશે તેનો વિચાર સતત આવતો રહેતો હતો.એક દિવસ તે વ્યક્તિ પોતાના ત્રણ બાળકોને લઈને કોઈ વિચારશીલ/ભવિષ્યવક્તા પાસે લઈ ગઈ અને કહ્યુ કે આના ગૂણ અને ભવિષ્ય તમે બતાવો.વિચારશીલ/ભવિષ્યવક્તા વ્યક્તિએ ત્રણેય બાળકોને બે-બ કેળા આપ્યા.અને પઈ તેનું નિરિક્ષણ કરવા લાગ્યા.
માનવીના જીવનમાં કોઇ બાબતમાં અતિરેક જોવા મળે એનો અનુભવ થાય ત્યારે એની વિશ્વસનીયતા અંગે શંકા જાગે. એમાં કેટલી સચ્ચાઇ હશે તે સવાલ પણ થાય. જેમાં સહજતા નથી તે દંભ છે.મનુષ્યે હોઇએ તેવા દેખાવું, તે રીતે વ્યક્ત થવું એમાં પ્રામાણિકતા છે, સહજતા છે. પોતે ન હોઇએ તેવા દેખાવા મથામણ કરવી તે દંભ છે. સહજતા પ્રાકૃતિક હોય છે. એના માટે કશા પ્રયત્ન કરવા પડતા નથી. એમાં નીતયાઁ નીર જેવી પારદર્શકતા હોય છે. સહજતા કુદરતી છે. એમાં મનુષ્યત્વનો રંગ અને સુગંધ હોય છે. સહજ ન દેખાવું તે અપ્રાકૃતિક છે. કાગળનાં ફૂલ જેવું. કાગળનાં […]
પં. દીનદયાળ ઉપાધ્યાય ભારતના એક શક્તિશાળી રાજકીય પક્ષના પ્રેરણાસ્ત્રોત. જન્મઃઈ. ૧૯૧૬ના સપ્ટેમ્બરની સોળમી તારીખે જયપુર અજમેર લાઇન પરના ધનકિયા ગામમાં મોસાળ જીવનઃ સહેજ દૂબળો બાંધો, સસ્મિત ચહેરો, ર્દષ્ટિમાં નિર્વ્યાજ સરળતા, ધોતી-ઝભ્ભાનું સાદું વસ્ત્ર-પરિધાન અને આત્મીયતાથી વાતાવરણને છલકતું કરતી પ્રતિભા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આ વિશેષ તેમના નાના રેલવે અધિકારી અને રેલવે અધિકારી અને પિતા સ્ટેશન માસ્તર. એથી જ કદાચ રેલના પાટા અને પ્લેટફોર્મ સાથે જોડાયેલું દીનદયાળજીનું જીવન રેલવે-પ્રવાસ દરમિયાન જ પૂર્ણવિરામ પામ્યું. બચપણથી જ માતાપિતાનું મૃત્યુ થતાં મામાને ત્યાં ઉછરેલા દીનદયાલ બાલ્યાવસ્થાથી જ સ્વાવલંબી બન્યા. કાનપુરની કૉલેજના ગણિતશાસ્ત્ર સાથેના પ્રથમ વર્ગમાં […]
નવનું મહત્વ નવ દુર્ગા ૧,શૈલયુપી ૨,બ્રહ્મચારીણી ૩,ચંદ્ર ધંટા ૪,કુષ્માડાં ૫,સ્કંધમાતા ૬,કાત્યાયની ૭,કાલરાત્રી ૮,મહાગૌરી ૯,સિધ્ધિદાત્રી નવ ચંડસમા ૧,બ્રાહ્મી , ૨,વૈક્ષ્નવી ૩,વારાહિ ૪,વજી ૫,ચંડિકા ૬,મેધા ૭,માહેશ્ર્વરી ૮,કુમારી ૯,નારસિંહી નવગ્રહ ૧,બુધ ૨,શુક્ર ૩,પૃથ્વી ૪,મંગળ ૫,ગુરૂ ૬,શનિ ૭,યુરેનસ ૮,નેપચ્યુન ૯,પ્લુટો નવ નાગજાતિ ૧,અનંત ૨,વાસુકી ૩,શેષ ૪,પદમનાભ ૫,કંબલ ૬,શંખપાલ ૭,કાલિય ૮,તક્ષક ૯,ધૃતરાષ્ટ નવ ખંડ ૧,કેતુમાલ ૨,રમ્યક ૩,ભદ્રક્ષ્વ ૪,ભારત ૫,ઇલાવૃત ૬,હરિવર્ષ ૭,હિરણ્મ ૮,કિપુરુષ ૯,ઉતરકુરુ નવધાભકિતી ૧,પાદ્સેવન ૨,વંદન ૩,સ્મરણ ૪,અર્ચન ૫,કીર્તન ૬,સાખ્ય ૭,દાસ્ય ૮,શ્રવણ ૯,આત્મ નિવેદન નવ રત્ન ૧,મણેક ૨,પોખરજ ૩,પાનુ ૪,લસણીયો ૫,મોતી ૬,ગોમેદ ૭,પરવાળુ ૮,નીલમ ૯,હિરો રાજાભોજનાનવપંડીતો ૧,કલિદાસ ૨,ધન્વંતરી ૩,અમર ૪,શંકુ ૫,ક્ષપણક ૬,વેતાળ ૭,વરાહમિહિર ૮,વરરૂચિ ૯ઘટકર્પર […]
ઈસુના નવા વર્ષનું બહાનું લઈને આપણે સૌએ કંઈક પ્રેરણારૂપ અને પ્રયોજનવાળુ જીવન જીવવાનો સંકલ્પ કરવો જોઈએ.આજથી એકથી ૧૨૦ વર્ષ પહેલા જગતને ઉત્તમ પ્રરણાદાયી કવિતાઓ આપનારા અને બચપનથી જ સંધર્ષનો સામનો કરનારા અંગેજ કવિ લોર્ડ આર્થર ટેનિસનને થોડાક યાદ કરીએ. તેમના પિતા ડઝન ડઝન બાળકોને અને જબ્બર દેવું છોડીને સ્વર્ગે સીધાવ્યા.ટેનિસન પુરુ ભણી ન શકયા.પણ દરિયાકાઠે જન્મેલા એટલે નવ વર્ષની ઉંમરે સમુદ્રના મોજા જોતાં જોતાં કવિતા લખતા થયા.જિંદગીમા કેટાલીક કટુતા અનુભવી પડી.દાદાએ ઉછેર્યા પણ દાદી ટપાર્યા કરતી.કવિતાનો વ્યાસંગ છોડયો નહિ.નવું ઇસુનું વર્ષ આવી રહ્યુ છે ત્યારે તેમની કવિતા ટોપિકલ લેખું છુ.તેમની […]
ભારતીય ઔધોગિક જગતના રતનઃ-રતન ટાટા * ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના મહાન ઉદ્યોગપતિ, ગુજરાતનું ગૌરવ એવા રતન તાતાનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૭ના રોજ મુંબઈમાં થયો. * અમેરિકામાં કોરનેલ યુનિવર્સિટીમાં એ આર્કીટેક્ચરનું ભણતા હતા ત્યાંથી પિતાના કહેવાથી એ મુંબઈ પાછા ફર્યા અને તાતામાં નોકરીએ લાગ્યા. એ વખતે તાતાની નેલ્કો નામની બિમાર કંપની હતી એનો હવાલો એમને સોંપવામાં આવ્યો. * તેઓ ખૂબ ઓછું બોલે છે. કોઇ પાર્ટીમાં તેમની હાજરી એક મોટી ઘટના બની જાય છે. તેમનું વ્યકિતત્વ જેટલું પ્રભાવશાળી છે એટલો જ આકર્ષક તેમનો પોશાક છે. તેમની રહેણીકરણી સાવ સાદી અને સરળ છે. * […]
મહિલાઉદ્ઘારનાં પ્રણેતા મૃદુલાબહેનઃ મૃદુલાબહેન સારાભાઇ જન્મઃ-૧૯૧૦૦ આશરે માતાનું નામઃ- સરલાબહેન પિતનું નામઃ-અંબાલાલ બાળપણ ખૂબ જ લાડકોડમાં વીત્યું હતું. માતા અને દાદીમા પાસેથી તેમને રાષ્ટ્રપ્રેમ અને સમાનતાની ભાવનાના સંસ્કાર મળ્યા હતા. તેમને પરદેશથી શિક્ષકને બોલાવી ઘેર જ શિક્ષણ આપવાની સુવિધા તેમનાં માતાએ કરી હતી. સારાભાઇએ કુટુંબને ગાંધીજી સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. મૃદુલાબહેન આમ તો રેશમી વસ્ત્રો અને અલંકારો પહેરવાનાં ખૂબ જ શોખીન હતાં, પરંતુ ગાંધીજીનાં વિચારોની અસરોથી તેમણે પોતાના બધા શોખને તિલાંજલી આપી દીધી. સાદાઇથી જીવન જીવવાનું તેમણે નક્કી કર્યું. સ્ત્રીઓના સમાન અધિકાર માટેની તેમની ઝંખના અજોડ હતી. નીચેનો પ્રસંગ તે […]