નામ :ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા ઉપનામ :ગોંડલ બાપુ જન્મ : ૨૪ મી ઓક્ટોબર ૧૮૬૫ , કારતક સુદ પાંચમ – ધોરાજી અવસાન : ૯ મી માર્ચ ૧૯૪૪. માતા – મોંઘીબા પિતા – સંગ્રામ સિંહ; લગ્ન – ૧૮૮૨ – ચાર રાણીઓ સાથે ; પટરાણી – નંદકુંવરબા ( પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના પ્રયાસો માટે મહારાણી વિક્ટોરિયાએ તેમને ‘ક્રાઉન ઓફ ઇન્ડીયા’ નો ખિતાબ આપેલો હતો. ) સંતાનો – ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા. અભ્યાસ : નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં; ૧૯૮૭ – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી […]
ધર,ઓફિસ અને સમાજના લોકો સાથે ધનિષ્ટ સંબંધો કેળવવાની માટેની કેટલીક \”ટિપ્સ\” સારા શ્રોતા બનો. અન્ય જીવનમાં સાકાર પામી રહેલી ધટનઆનું બારીકરણથી નિરિક્ષણ કરો.યાદ રઆખો આપણી પાસે એક મોઢુ અને બે કાન છે.આનો ઉપયોગ આપણે કેટલુ સાંભળીએ છીએ તેની સામે કેટલું બોલવું જોઈએ તેની સામે કરવો જોઈએ. અન્ વ્યક્તિના જીવનમાં ડોકિયુ કરો સારા શ્રોતા અન્ય વ્યક્તિઓના જીવનમાં ચપટીભરમાં ડોકિયુ પણ કરી લે છે આ માટે ખુલ્લા મનથી સામેની વ્યક્તિને સાંભળવામાં આવે તે જરૂરુ છે.બીજા શબ્દોમાં કહિએ તો જયારે શ્રોતા હોઈએ ત્યારે એક માત્ર શ્રોતાજ બની રહેવાનું હોય છે આ માટે પ્રેકટિસ […]
વિવિધ ભાષાઓના પ્રખ્યાત લેખકો અસમી : હેમચંદ્ર બરૂઆ, માધવ કોંડાલી, હેમચંદ્ર ગોસ્વામી, બીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય. બંગાળી : રવીન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચેટરજી, તારાશંકર બંદોપાધ્યાય, શરદચંદ્ર, વિષ્ણુદેવ, આશાપૂર્ણાદેવી, સુભાષ મુખોપાધ્યાય, શ્રીમતી મહાશ્ર્વેતા દેવી. ગુજરાતી : નરસિંહ મહેતા, મીરાંબાઇ, અખો, પ્રેમાનંદ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ક.મા. મુનશી, સુન્દરમ્, ઉમાશંકર જોષી, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ. હિન્દી : મલિક મોહમદ જાયસી, તુલસીદાસ, સૂરદાસ, કબીર, કેશવદાસ, બિહારી, ભારતેન્દુ, હરિશ્ર્ચંદ, સુમિત્રાનંદન પંત, જયશંકર પ્રસાદ, મંથીલીશરણ ગુપ્ત, મુનશી પ્રેમચંદ, સુદર્શન, જૈનેન્દ્રકુમાર જૈન, રામધારીસિંહ ‘દિનકર’, એચ. એસ. વાત્સ્યન, મહાદેવી વર્મા, સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’, ઉપેન્દ્રનાથ ‘અશ્ક’, ભગવતીચરણ વર્મા, યશયાલ, હશ્રિવંશરાય બચ્ચન, […]
અકાળે થતા સફેદ વાળથી બચવાના ઉપાયો સફેદ વાળ થવાના પ્રમુખ કારણ- જુની શરદી વાળની અંદર ડાઈ અને રસાયણોનો ઉપયોગ અસંતુલિત ભોજન માનસિક તણાવ અને ચિંતા જળ તેમજ વાયુ પ્રદૂષણ વધારે તાવકે સંક્રામક રોગ જેવા કે-વાયરસ, ટાઈફાઈડ વગેરે આનુવંશિકતા તીવ્ર માંસિક ઝાટકા પિગમેંટ નિર્માણમાં જન્મથી દોષ વધારે પડતાં ગરમ પાણીથી વાળને ધોવા વાળની સરખી રીતે સફાઈ ન કરવી વાળને સફેદ થતાં બચાવવા માટેનાં થોડાક ઉપાય આમળાને મહેંદીના પાનની સાથે પીસીને તેની પેસ્ટ બનાવી લો અને તે વાળમાં લગાવીને એકથી દોઢ કલાક સુધી રહેવા દો. કઢી પત્તાનું સેવન પણ વાળને સફેદ થવાથી […]
SMS/IVRS BOOKING : BOOK ANYTIME IndianOil launches the newly enhanced Automated Unified System (AUS) of refill booking for the Indane customers of Major cities from 5th March 2011 onwards. This multimodal system, designed to make refill booking faster, simpler and more efficient, enables you to book your refills round the clock through SMS and IVRS supported dialing to xxxxxxxxxx For More Info Visit : IOC Website
यहां RTI ACTIVIST के नाम और उनके संपर्क दिये गये है. यदी आप List मे सामिल होना चाहते है तो क्रुपया 09824932064 पर SMS करे . क्र सं शहर नाम फ़ोन नंबर 1. अरूणाचल प्रदेश 1 तेजू बारीतलुम 09436836651 2. बिहार 2 पटना वीरेन्द्र सिंह 09304732990 सौरभ 09939468254 महेन्द्र यादव 09973936658 3 झंझारपुर अशोक कुमार सिंह 09709558622 4 मधुबनी डा. आदित्य 09431643637 5 मुज़फ्फरपुर नीरज कुमार 09386033381 6 बक्सर शिव प्रकाश राय 09931290702 7 वैशाली रंजीत पण्डित 09431070823 8 सिवान मनोज मिश्र 09939055347 9 राजगीर पुरफषोत्तम 09334849306 10 लखीसराय राजकिशोर […]
ADDRESSES OF GUJARATI SAMAJ:ORISSA ગુજરાતી સમાજ,ઓરિસ્સા
ADDRESSES OF GUJARATI SAMAJેKerala ગુજરાતી સમાજ,કેરાલા
સુદામાપુરી અથવા પોરબંદર જૂનાગઢથી રોડ સ્તે ૧૦૫ કિલોમીટર છે. વ્હાલા વાંચક પોરનો અર્થ થાય છે નાની એવી વસાહત, સમુદ્ર કાંઠાની આવી વસાહતની વસતીને પોર કહેવાય છે. આવા પોરમાં મિત્રોની અતુટ સ્નેહકથા, મિત્ર પ્રેમથી પાંગરેલી આ વસાહત – શહેર બનીને આજે પોર બંદરથી સુપ્રસિદ્ધ છે. અહીં એક સમયે શ્રી કૃષ્ણના બાલ સખા સુદામા વસતા હતા તેથી સુદામાપુરી પણ કહેવાય છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ જન્મભૂમિ છે. બાલક સુદામા અને બાલ કૃષ્ણ વિદ્યા અભ્યાસ માટે ગુરૂ સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા ખાસબાલ મિત્રો હતા.સુદામાએ વિદ્યા પ્રાપ્તિ પછી ગુરૂ પાસે અયાચક વ્રત […]
ADDRESSES OF GUJARATI SAMAJઃWEST BENGAL ગુજરાતી સમાજ,વેસ્ટ બંગાલ