આધ્યાત્મિકતા ભણી શા માટે જવું? * પરિપૂર્ણતાનો અનુભવ કરવા. * આપણી ઉદાશીનતાને ઓગાળી નાખવા. * આપણિ આંતર-બાહ્ય જડતાને ખંખેરી નાખવા. * આપણી ચેતના દ્રારા મહાચેતનાની  અને આત્મા દ્રારા પરમાત્માની અનૂભુતિ કરવા. * સત્,ચિત અને આનંદનો સાક્ષાત્કાર કરવો. * મૂળ મુકામે પહોચવા. * અમૃતની અવિચળ સ્થિતિ પ્રાપ્ત કરવા. * હું પણાના અત્યંત દુર્ભધ આવરણને ભેદવા. * સીમિત પ્રદેશમાંથી ચરણ ઉઠાવી અસીમના પ્રદેશમાં પદાર્પણ કરવા. * સત્યને સંપુર્ણ  સંસ્પર્શ કરવા.

ADDRESSES OF GUJARATI SAMAJ: rajasthan ગુજરાતી સમાજ,રાજસ્થાન Rajasthan Back to Address Sr.No    Samaj Name    Address    Office Phone    Email 1         1/1923 motilal tejawat nagar, dewali, udipuar Designation : Association City : Udaipur State : Rajasthan Country : India     0294-2457224     [email protected] 2         Shree Gujarati Samaj Chhitod Designation : Association City : Chhitod State : Rajasthan Country : India     –     – 3     BIKANER GUJARATI SAMAJ     BIKANER GUJARATI SAMAJ,C/O HIMAT MEDICAL AGANCY, INSIDE KOTA GATE, BIKANER, RAJASTHAN. Designation : Association City : BIKANER State […]

ADDRESSES OF GUJARATI SAMAJ: Maharashtra ગુજરાતી સમાજ,મહારાષ્ટ્ર Maharashtra Back to Address Sr.No    Samaj Name    Address    Office Phone    Email 1 ROOM-19,2ndFL.,BHAVSAR BHUVAN,IRANI WADI NO.4 KANDIVALI WEST City : MUMBAI State : Maharashtra Country : India [email protected] 2    6, Nagda Niketan, Hansoti Road, Cama Lane, Ghatkopar ( West ) Mumbai City : Mumbai State : Maharashtra Country : India     022-25132571 [email protected] 3   4th Lane, Darukhana, Reay Road, City : Mumbai State : Maharashtra Country : India     23718398 [email protected] 4    23,T.J.Bldg.,Kharkar Ali,Thane(west) City : Thane State : Maharashtra Country : India […]

ADDRESSES OF GUJARATI SAMAJ: Haryana ગુજરાતી સમાજ,હરિયાણા  

ADDRESSES OF GUJARATI SAMAJ:Delhi ગુજરાતી સમાજ,દિલ્લી

મોહ કોને કહેવાય ? * આકર્ષકને. * વ્યકિત કે પદાર્થ પ્રત્યેના ભોગવટાનું આકર્ષણ.   મોહના પાયામાં શું છે? * આકર્ષણને. * વ્યક્તિકે પદાર્થ પ્રત્યેની આશક્તિ.   મોહમાથી કયારે બચાય ? * ભગવત તત્વમાં આપણે સ્થિર થયા હોય તો. * હ્રદય ભક્તિથી તરબોળ રહેતુ હોય તો. * પદાર્થ માત્ર નાશવંત છે તેની દઢ પ્રતીતિ થઈ જાય તો-અથવા આ ક્ષણભંગુર જગતમાં બધુ નિત્ય પરિવર્તનશીલ છે એવી સમજણ હાજર હોય તો.   મોહમાંથી કોણ બચાવી શકે ? * વિવેક   કયો મોહ સૌથી વધુ ધાતક છે ? * પોતાના મંતવ્યો કે માન્યતા પ્રત્યેનો […]

ધાણી – દાળિયાથી કફ વિકારો દૂર થાય છે હોળી ધૂળેટીમાં દાળીયા, ધાણી, શેકેલા ચણા ખાવાનું અને હોળીનાં અગ્નિનો શેક આરોગ્ય માટે લાભદાયી. 22 એપ્રિલ સુધી આશરે ચાલનારી આ ઋતુમાં શિવરાત્રી, ધૂળેટી જેવા તહેવારો આવે છે. ઉનાળાને હજુ વાર છે. ગરમીની શરૂઆત થતા શિયાળા દરમ્યાન શરીરમાં એકત્ર થયેલ કફને સૂર્યસ્નાન અને હોળીનાં અગ્નિ વડે પીગાળી ને શરીરને કફ વિકારથી મુક્ત કરવાનું હોય છે. અજ્ઞાનતાનાં કારણે અત્યારે જે લોકો વિવિધ ઠંડા પીણાં, આઇસ્ક્રીમ વિગેરે આરોગે છે તે કફનાં રોગોને નિમંત્રે છે. (ખંજવાળ, દાદર, ખસ, ખુજલી, કોઢના રોગો, રક્ત વિકાર, સોજાપ્રમેહો (ડાયાબીટીસ), ગુમડા, […]

ખજૂર પૌષ્ટિક તથા ગુણકારી છે ગરમ પ્રદેશમાંથી આવતું ખજૂર ગરમ નથી પણ ઠંડું છે. ખજૂર સૂકાઈ જતાં ખારેક બને. શુભ કાર્યોમાં ખારેક વહેંચવામાં આવે છે. ખજૂર સ્વાદે તૂરાશ પડતું મીઠું, તાસીરે ઠંડું, પચવામાં ભારે, સ્વભાવે ચીકાશવાળું, વાતકર તથા કફ- પિત્તનાશક છે. તે હ્રદ્ય, બળપ્રદ, વીર્યવર્ધક, ક્ષયનાશક અને રક્તપિત્તશામક છે. તે પૌષ્ટિક, તૃપ્તિકર, રોચક અને પથ્ય છે. તે દાહ, ક્ષય, ઘા પડ્યો હોય તેમાં, છાતીમાં ક્ષત હોય તેમાં, ઊલટી, તાવ, ઝાડા, ભૂખ, તરસ, ઉધરસ, શ્વાસ, મૂર્છા, થાક વગેરેમાં સારો છે. ખજૂર પચવામાં ભારે છે અને અગ્નિમાંદ્ય કરે છે તેથી તેનો સપ્રમાણ […]

કાજુ સ્વાદિષ્‍ટ, પોષક અને પથ્ય હોય હે કાજુના ૬-૮ ફૂટ ઊંચા ઝાડ થાય છે. તેને રસાદાર ફળ બેસે છે. એ ફળની બહાર બી હોય છે. તે બીનું મીંજ તે કાજુ. તે શરીરના કીડની-મૂત્રપિંડના આકારનું છે. તેથી પેશાબના રોગોમાં તેનો ઉપયોગ કરી શકાય. કાજુ સહેજ તૂરાશ પડતાં મીઠા છે. પચવામાં હલકાં, તાસીરે ગરમ, સહેજ ચીકાશવાળા, અગ્નિવર્ધક, ત્રિદોષશામક છે. તે સ્વાદિષ્‍ટ, ધાતુવર્ધક, પોષક અને પથ્ય છે. ઝાડા, મરડો, સંગ્રહણી, હરસ, આફરો, પેટનાં કૃમિ, પેટના રોગો, ચામડીના રોગો, સફેદ કોઢ, વ્રણ (ઘા), વાળના રોગો, તાવ, પેટનો ગોળો, અગ્નિમાંદ્ય વગેરેમાં તે ઉપયોગી છે. બદામ […]

સામગ્રીઃ ૧કીલોગાજર,૧ લીટરદુધ,૪૫૦ ગ્રામખાંડ,૩ ચમચાદેશી ઘી,૧૫૦ગ્રામ કાજુ કાપેલાઅને.થોડો કાજુનો ભુકો ૧/૪ ચમચી એલચી પાવડર,૧૦ -૧૨નંગ બદામ બનાવવાની રીતઃ ૧ કીલો ગાજર ખમણી એક વાસણ મા નાંખવા, ત્યારબાદ તેમાં ૧લીટર દુધ ઉમેરવુ,તેને મધ્યમ તાપે ગેસ પર ૫થી૭ મિનિટ રાખવુ, ત્યાર બાદ, ૪૫૦ ગ્રામ ખાંડ નાંખી તે ઓગળી ન જાય અને દુધ પુરુ શોષાય નહિ… ત્યાં સુધી ધિરે ધિરે હલાવતા રેહવું, ત્યાબાદ,૩ મોટા ચમચા દેશી ઘી તેમાં નાંખવુ અને તેને ૨થી ૩ મિનિટ હલાવવુ. કાજુ કટકા અને તેનો ભુક્કો તેમાં નાખી અને ઝડપથી હલાવવું., ત્યારબાદ ૧/૪ ચમચી એલચી પાવડર નાખવો….અને મિક્ક્ષ થયા […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors