નામ :ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા ઉપનામ :ગોંડલ બાપુ જન્મ : ૨૪ મી ઓક્ટોબર ૧૮૬૫ , કારતક સુદ પાંચમ – ધોરાજી અવસાન : ૯ મી માર્ચ ૧૯૪૪. માતા – મોંઘીબા પિતા – સંગ્રામ સિંહ; લગ્ન – ૧૮૮૨ – ચાર રાણીઓ સાથે ; પટરાણી – નંદકુંવરબા ( પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના પ્રયાસો માટે મહારાણી વિક્ટોરિયાએ તેમને ‘ક્રાઉન ઓફ ઇન્ડીયા’ નો ખિતાબ આપેલો હતો. ) સંતાનો – ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા. અભ્યાસ : નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં; ૧૯૮૭ – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી […]
શુભ પ્રસંગોમાં શુકન તરીકે ગોળ-ધાણા વહેંચાય છે. ધાણા કૃમિનાશક, દુર્બળતા ઘટાડનાર અને પિત્તનાશક છે તથા શરીરની તજા ગરમી મટાડે છે. આખા ધાણાને અધકચરા કૂટી, એક કપ પાણીમાં ઉકાળી, સાકર અને દૂધ નાખીને પીવાથી મંદાગ્નિ દૂર થાય છે. અર્ધી ચમચી ધાણા, પા ચમચી મરી અને પા ચમચી એલચીનું ચૂર્ણ બે ચમચી પાણી સાથે પીવાથી અરુચિ મટે. શરીરના દાહ ઉપર : ધાણા એક ચમચી રાતે એક ગ્લાસ પાણીમાં પલાળી તે પાણી સવારે પીવું. પિત્ત-જવર અને અંતદાર્હ ઉપર : ચોખા બે ચમચી અને ધાણા એક ચમચી રાતે ચાર ગણા પાણીમાં પલાળી રાખવા. બીજા […]
સીતાજીની શોધમાં નીકળેલા શ્રી રામે બળવાન પરંતુ દુષ્ટ વૃત્તિવાળા વાલીનો નાશ કરી તેની પ્રજાને તેના અત્યાચારોમાંથી ચૈત્ર સુદ પ્રતિપદાના આ દિવસે છોડાવતા આનંદીત પ્રજા પોતપોતાને ઘેર ઘજાઓ (ગૂડીઓ) લહેરાવી ઉત્સવ મનાવવા લાગ્યા ત્યારથી આ દિવસે ગૂડી પડવો તરીકે જાણીતો થયો. શ્રી રામે વાલી પાસેથી છોડાવેલી ભૂમિ હાલના મહારાષ્ટ્રમાં આવતી હોય ત્યાં મરાઠી લોકોમાં ગૂડી પડવાની ઉજવણી વધુ જોવા મળે છે. આ ગૂડી પડવાની ગૂડી (ધજા) ઓ આસુરી શકિત ઉપર દૈવી શકિતનો ભોગ વિલાસ ઉપર યોગનો અને ધનસંપિત ઉપર મહાનતાનો વિજયસૂચવે છે. હવામાં ફરકતી ધજા વ્યકિતને અસત્યમાંથી સત્ય તરફ જવાનો માર્ગ […]
ધર,ઓફિસ અને સમાજના લોકો સાથે ધનિષ્ટ સંબંધો કેળવવાની માટેની કેટલીક \”ટિપ્સ\” સારા શ્રોતા બનો. અન્ય જીવનમાં સાકાર પામી રહેલી ધટનઆનું બારીકરણથી નિરિક્ષણ કરો.યાદ રઆખો આપણી પાસે એક મોઢુ અને બે કાન છે.આનો ઉપયોગ આપણે કેટલુ સાંભળીએ છીએ તેની સામે કેટલું બોલવું જોઈએ તેની સામે કરવો જોઈએ. અન્ વ્યક્તિના જીવનમાં ડોકિયુ કરો સારા શ્રોતા અન્ય વ્યક્તિઓના જીવનમાં ચપટીભરમાં ડોકિયુ પણ કરી લે છે આ માટે ખુલ્લા મનથી સામેની વ્યક્તિને સાંભળવામાં આવે તે જરૂરુ છે.બીજા શબ્દોમાં કહિએ તો જયારે શ્રોતા હોઈએ ત્યારે એક માત્ર શ્રોતાજ બની રહેવાનું હોય છે આ માટે પ્રેકટિસ […]
સુતરાઉ કાપડ : (૧) મહારાષ્ટ્ર : મુંબઇ, નાગપુર, સોલાપુર (૨) ગુજરાત : અમદાવાદ, સુરત, વડોદરા, કલોલ (૩) તમિલનાડુ : ચેન્નઇ, કોઇમ્બતૂર, સેલમ, ઇરોડ, મદુરાઇ, તુતીકોરીન, (૪) કર્ણાટક : બેંગાલૂરુ, મૈસૂર, હુબળી, બેલગામ (૫) આંધ્ર પ્રદેશ : ગુંટૂર (૬) મધ્ય પ્રદેશ : ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન (૭) ઉત્તર પ્રદેશ : કાનપુર, લખનઉ, આગરા, અલીગઢ, બરેલી, મુરાદાબાદ, મેરઠ (૮) પંજાબ : અમૃતસર (૯) રાજસ્થાન : જયપુર, ભીલવાડા (૧૦) બિહાર: પટના (૧૧) પશ્ર્ચિમ બંગાળ : કોલકતા (૧૨) કેરલ : કોલ્લમ્ ખાંડ : (૧) મહારાષ્ટ્ર : પુણે, કોલ્હાપુર, સાંગલી, સાતારા, અદમદનગર (૨) ઉત્તર પ્રદેશ : […]
વિવિધ ભાષાઓના પ્રખ્યાત લેખકો અસમી : હેમચંદ્ર બરૂઆ, માધવ કોંડાલી, હેમચંદ્ર ગોસ્વામી, બીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય. બંગાળી : રવીન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચેટરજી, તારાશંકર બંદોપાધ્યાય, શરદચંદ્ર, વિષ્ણુદેવ, આશાપૂર્ણાદેવી, સુભાષ મુખોપાધ્યાય, શ્રીમતી મહાશ્ર્વેતા દેવી. ગુજરાતી : નરસિંહ મહેતા, મીરાંબાઇ, અખો, પ્રેમાનંદ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ક.મા. મુનશી, સુન્દરમ્, ઉમાશંકર જોષી, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ. હિન્દી : મલિક મોહમદ જાયસી, તુલસીદાસ, સૂરદાસ, કબીર, કેશવદાસ, બિહારી, ભારતેન્દુ, હરિશ્ર્ચંદ, સુમિત્રાનંદન પંત, જયશંકર પ્રસાદ, મંથીલીશરણ ગુપ્ત, મુનશી પ્રેમચંદ, સુદર્શન, જૈનેન્દ્રકુમાર જૈન, રામધારીસિંહ ‘દિનકર’, એચ. એસ. વાત્સ્યન, મહાદેવી વર્મા, સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’, ઉપેન્દ્રનાથ ‘અશ્ક’, ભગવતીચરણ વર્મા, યશયાલ, હશ્રિવંશરાય બચ્ચન, […]
જીવનને ધર્મમય બનાવવા કયાં સદગુણો જરૂરી છે? * સ્વધર્મને ઓળખવો. * ક્ષમા-અપરાધીને ક્ષમા આપવી,પોતે કૉઈનો અપરાધ કર્યો હોય તો ક્ષમા માગવી. – સૌ પ્રત્યે મિત્રભાવ કોઈ પ્રત્યે વેરભાવ નહિ. * માર્દવ-વિનય, અહંકાર અને અભિમાનનો અભાવ,જાતિનું કુલનું,તાકાતનું,યૌવનનું,તપનું,રૂપનું,આરોગ્યનું,જ્ઞાનનું,ઐશ્વર્યનું,કે સત્તાનું અભિમાન ન રાખવું, -નમ્રતા ન ચુકવી, * આર્જવ-સરળતા,જે મનુષ્ય કપટી છે તે પોતાને સૌથી વધુ નુકશાન પહોચાડે છેજયારે ઋજૂ મનુષ્ય પોતાને અને અન્યને શાંતિ અને સુખ મળે એવું કરે છે. * શૌચ-પવિત્રતા,શરીરની જેમ જ મનની પવિત્રતા,જેના તન અને મન બંને સુદર રહે તેજ વિકારોમાથી બચી શકે છે. * સત્ય-જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સત્ય અપનાવવુ […]
જાણો સુકામેવાનેઃઅખરોટ અખરોટનાં સૂકાં ફળ કદમાં લીંબુ જેવડાં મોટાં હોય છે. તેની ઉપરનું કોચલું લાકડા જેવું એકદમ સખ્ત હોય છે. જે બે ભાગમાં વહેચાતા સળંગ સાંધાવાળું હોય છે. ઉપરનું કોચલું તોડતા અંદરથી કથ્થાઈ જેવા રંગનો મગજ જેવા અનિયમિત આકારનો મીઠો ગર્ભ (માવો) નીકળે છે. આ મગજની ઉપર પાતળી ફોતરી જેવું પડ હોય છે. એ દૂર કરતાં અંદર સફેદ-પીળા રંગનો મીઠો- રુચિકર ગર્ભ હોય છે. તેનો આ મગજ સૂકામેવા તરીકે ખવાય છે. અખરોટનો મગજ (ગર્ભ) ખાડા – ટેકરાવાળો અને અનિયમિત હોય છે. ગુણધર્મઃ અખરોટનો મગજ (ગર્ભ, મીંજ) સ્વાદે મધુર, જરાક ખાટો, […]
સામગ્રી : દેશી ગુલાબની પાંખડી ૨૫૦ ગ્રામ, સાઇટ્રીક એસીડ ૩ ગ્રામ, ખાંડ ૪૦૦ ગ્રામ. બનાવવાની વિધિ :- ગુલાબ પાંદડી તોડીને અલગ કરો અને તેને સાફ પાણી વડે ધોઇ લો. પછી તેને કોરી ખાંડી લો. ત્યાઅરબાદ તેમાં ખાંડ ભેળવીને ઊંડી થાળીમાં રાખીને તેને ખૂબ મસળો. જેથી ગુલાબની પાંદડીમાં ખાંડ સરખી રીતે ભળી જાય. તેને પીસી લો. તો પણ ચાલશે. ત્યા રબાદ તેમાં સાઇટ્રીક એસીડ ભેળવીને આ મિશ્રણને એક પહોળા મોઢાવાળી કાચની શીશીમાં ભરીને તેજ તાપે તડકામાં ૧૦ થી ૧૫ દિવસ સુધી રાખો. તેમાં વચ્ચેર વચ્ચે હલાવતા રહેવું. જેથી તે સરખી રીતે […]
સામાન્ય સંજોગોમાં પણ આપણે બાળકોની ટીકા કરતાં હોઇએ છીએ. જેમ કે, તે જિદ્દી છે, તેને માત્ર રમવું જ ગમે છે, ભણવું ગમતું નથી વગેરે. તમારી ટીકાને બાળકો ગંભીરતાપૂર્વક લે છે. તેઓ તેમના વર્તન માટે ચોક્કસ મંતવ્યોા ધરાવતાં હોય છે. વધુ પડતી ટીકા બાળકોને જિદ્દી બનાવશે. ટીકાથી તેઓ ટેવાઇ જશે અને તેમના વર્તનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર નહીં થાય. ટીકા કરવાથી ‘આપણાં બાળકો સારા નાગરિક બને’ એવું આપણું ધ્યે ય પરિપૂર્ણ થશે નહીં. તમે પણ કયારેક કોઇ વિપરીત પરિસ્થિતિમાં મુકાશો અને બાંધછોડ કરવાનો સમય આવશે ત્યાસરે તેઓ કહેશે કે તમે જિદ્દી છો. […]