સમુદ્ર એટલે રસાયણોનો ભંડાર સમુદ્ર અંગે પૌરાણિક સંદર્ભ જોઇએ તો યાસ્કે આપેલી સમ-ઉદ-દ્રવન્તિ નધઃ એવી નિરૂકિત અનુસાર વળી વેદમાં આવતા સંદર્ભ પ્રમાણે પૃથ્વી પર રહેલા પાણીનો સમુહઃ અમરકોષમાં બધાને ભીંજવનાર જળભર્યા સાગરને સમુદ્ર કહ્યો છે. પૃથ્વીને સમુદ્ર મેખલા કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં આની ઉત્પતી માટે ઘણું આપવામાં આવ્યું છે. સમુદ્ર રસાયણો ફૂગ, જીવાણુઓ, સૂક્ષ્મ શેવાળ, દરિયાઇ છોડવા, વાદળી, નરમ પરવાળા, કરચલા, મૃદુ કવચી, શૂલચર્મી, સમુદ્રી સસલાં, નૂપુરક, બ્રાયો ઝોઅન્સ, ગોકળગાય વગેરેમાંથી આશરે ૧૫૦૦૦થી વધુ સંયોજનો અલગ પાડી શકાયા છે. તેમનું વર્ગીકરણ પણ કરવામાં આવ્યું છે. કાર્બનિક રસાયણોમાં અગર જે રાતી […]
આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિમાં પ્રકૃતિનું ઘણું મહત્વ હતું, માનવીની સાથે જ પ્રકૃતિ સંકળાયેલી છે. પાણી, હવા, જળ, આકાશ, પૃથ્વી આ પંચતત્વો કહેવાતા હતા. વિજ્ઞાનની દ્રષ્ટિએ તત્વો નહોતા પરંતુ માનવી જેના વગર રહીં શકે નહીં, જીવી શકે નહીં તે માટે તે પંચમહાભૂત તત્વો તરીકે ઓળખાતા. ધીરે ધીરે વિજ્ઞાનનો વ્યાપ વધ્યો તેથી માનવી કુંજરા બનવા લાગ્યો, જરુરીયાત કરતા પણ વધુ મેળવવાની દોડમાં તેમણે પ્રકૃતિનો પણ વિચાર કર્યો નહી. ઉપભોકતાવાદ વધ્યો, તેમજ વાપરો ને ફેંકી દો તે પ્રકારની સંસ્કૃતિ વધતી ગઇ તેને કારણે માનવીના જીવનમાં મોટુ પરિવર્તન આવ્યું, આખી જ જીવનશૈલી જ બદલાવા […]
ખાઘ પદાર્થોમાં તેલોનું ઘણું મહત્વ છે. આપણે આહારમાં આજે વિવિધ પ્રકારના તેલોનો ઉપયોગ ખાદ્ય પદાર્થો તરીકે થઇ રહ્યો છે. ઉતરી રાજયોમાં સરસવના તેલનું મહત્વ છે તો દક્ષીણના રાજયમાં કોપરેલ તેલનો ઉપયોગ વ્યાપક છે. કારણ કે તે પ્રદેશોમાં તેનું ઉત્પાદન વધું થાય છે. જયારે ગુજરાત મહારાષ્ટ્ર વગેરેમાં તલના તેલનો ઉપયોગ પહેલા ખૂબ વધારે પ્રમાણમાં થતો. સમય જતા મગફળીનું વાવેતર વધવા લાગ્યું એટલે મગફળીના તેલનો ઉપયોગ થવા લાગ્યો. પરંતુ ઉત્પાદનની અનિશ્રિતતા તેમજ પડતર મોંઘુ પડવાથી મગફળીના તેલની કિંમત વધતી ગઇ, આમ લોકોને આ તેલ મોંઘુ લાગવા માંડયું, તો બીજી બાજુ કપાસનું ઉત્પાદન […]
તબીબી ક્ષેત્રે દરરોજ નીતનવા સંસોધનો થતા રહે છે. તેમજ નવા ઉપકરણો ઓપરેશન માટે શોધાતા હોય છે. આજે એવા ઘણા ઓપરેશન થાય છે કે જેમાં શરીરમાં કાપા મૂકવાની જરૂરિયાત રહેતી નથી. આંખના ઓપરેશનો જેવા કે મોતીયા વગેરે થોડી મિનિટોમાં થઇ જાય છે. અગાઉ એક માસ સુધી પાટા બાંધી રાખવા પડતાં, એ જ રીતે પેટ, આંતરડા, પથરી વગેરે ઓપરેશન સરળ બન્યા છે. ઉપરાંત શીતળા જેવા ભયંકર રોગને નાબૂદ કરી શકાયો છે. એ જ રીતે પોલિયો રોગ નાબૂદ કરવાના પ્રયાસો ચાલુ છે. કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેસર, એઇડસ, મેલેરિયા તેમજ થેલેસેમિયા, હિમોફિલિયાને કેટલાક આનુવંશિક રોગોના […]
જહોન મૌચલી અને જે. પ્રિસ્પેર ઇકર્ટે અને તેમની ટીમે મૂરે સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ, ફિલાડેલ્ફીયા ખાતે ૧૯૪૫માં પ્રથમ કોમ્પ્યુટર બનાવ્યું. ‘એનિઆર્ક‘ તરીકે ઓળખવામાં આવતું જેમાં ર૦,૦૦૦ વધુ વાલ્વ હતા અને એક વિશાળ ઓરડામાં રાખવામાં આવેલ. જ્યારે ૧૯૫૪માં ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ ખાતે પ્રથમ ડીજીટલ કોમ્પ્યુટરના વિકાસની શરુઆત થઇ. ભારતમાં ૧૯૫૫માં એઇસી-ર એમ કોમ્પ્યુટર ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટયૂટમાં લંડનથી આવેલ ૧૯૫૭માં મુંબઇ ખાતે ટીઆઇએફઆર પ્રથમ કોમ્પ્યુટર ‘ટીઆઇએફઆરએસી‘ દ્રારા બનાવવામાં આવ્યું. ત્યારબાદ આઇએસઆઇ દ્રારા જાધવપુર યુનિવર્સીટી ખાતે જેએસઆઇજેયુ-૧ કોમ્પ્યુટર ૧૯૬૬માં તૈયાર કરવામાં આવેલ. પરંતુ પ્રથમ વ્યાપારીક ધોરણે ઇએસએસઓ સ્ટાન્ડર્ડ ઇસ્ટર્ન મુંબઇ દ્રારા ૧૯૬૧માં […]
અનિરુદ્ધ્ બ્રહ્મભટ્ટ (વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર) નામઃ ઉપનામઃ(શૌનક) જન્મ:૧૧-૧૧-૧૯૩૫ પાટણ અભ્યાસ:વડોદરામાં. ૧૯૫૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ ૧૯૬૦માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૯ થી ડભોઈની આર્ટસ કૉલેજમાં અધ્યાપન. વિશેષઃ બીલીમોરાની કૉલેજમાં પ્રાધ્યાપક. ૧૯૬૮ થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર. ‘ભૂમિકા’ અને ‘કિમપિ’ના તંત્રી. પ્રભાવક વકતા. લ્યુકેમિયાથી અમદાવાદમાં
પરમ તત્વની પ્રતીતિ થઈ છે કે કેમ ખબર પડે ? * હ્રદયમાં પરિપુર્ણતા છેવાઈ જાય. * તમામ ઈચ્છાઓ શમી જાય. અમૂતત્વનો કયારે અનુભવ થાય છે ? * દેહધ્યાસ છૂટે ત્યારે. * હ્રદયની બધી ગ્રંથિઓ ભેદાઈ જાય છે ત્યારે. વિશ્વચેતનાનો અનુભવ કયારે થાય ? * ચેતના એ શું છે તે સમજાય પછી. * ભગવતગીતાએ બે માર્ગ બતાવ્યા છેઃ (૧) જયારે સર્વ ભુત માત્રનું પૃથકત્વ એટલે નાનાત્વ એકત્વરૂપે (જાંણવા માંડશે) અને આ એકતવ્તથી સર્વ વિસ્તાર (થયેલો છે)એમ દેખાવા માડશે,ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થશે (૨) જેની બુધ્ધિ નિર્મલ થયેલી છે એવો યોગી દઢતાપ્રુર્વક પોઅતાની […]
અજ્ઞાનની શક્તિ કઈ? * વિસ્મૃતિ અજ્ઞાન ભગવાનની શક્તિ હોવા છતાં તેનો મહિમા કેમ નહિ.? * અજ્ઞાન સન્માનનીય નથી એટલે તેનો મહિમા કોણ ગાય ? જયારે જ્ઞાન સન્માનનીય છે એટલે બધા તેનો મહિમા કરે છે. * અજ્ઞાન શક્તિ ગુપ્ત છે એટલે પોતામાં કેટલું અજ્ઞાન છે તે મનુષ્ય કહી શકતો નથીઃ હવે જે વ્યકત થઈ શકતું નથી તેનો મહિમા શી રીતે થઈ શકે ?
દર્શન કોને કહેવાય? * મોહ અને ભયને ટાળે તે. * મોહ અને ભય ને ટાળે તે. * ધર્મની પરમ અનુભુતી થાય તે. * ચિંતન,મનન,વિચાર અન્ર તર્ક નહિ પણ અનુભુતિ,સાક્ષાતકાર એ દર્શન છે. * દએશનમાં અંતરચક્ષુ ખુલે,દટી નિરાવરણા થઈ જાય,ાંતરજયોતિ પુર્ણપણે પ્રકાશી ઊઠે કયાંય અંધારો ખુણો ના રહે. બહારની દોડધામ કયા સુધી રહે છે ? * અંદરના આવેગો શમ્યા નથી અથવા જયા સુધી અંતકરણમાં ધમાલ રહે છે. * ધન કિર્તિ કમાઈ લેવાનો અભરખો છે * વિવેકશકિત પરિપુર્ણ રીટે ખીલી નથી હોતીએટલે કે પ્રાપ્ત કરવા યોગ્ય છે અને શુ ઓડવા યોગ્ય છે […]
સામગ્રી : મલાઈ : ૧/૨ કપ, દહીં : ૪ ચમચી, જીરું : ૧/૪ ચમચી, ગરમ મસાલો : ૧/૪ ચમચી, હળદર : ૧/૪ ચમચી, મકખના : ૧ કપ, લાલ ટામેટું : ૧ મધ્યમ માપનું, લાલ મરચાં : ૨, કળાં મરી : ૫ થી ૬ દાણા, મીઠું : સ્વાદ પ્રમાણે, ઘી : ર ચમચાં. રીત : મકખનાના બે ટુકડા કરી તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળવાં. પછી છાપા પર મૂકવા. કાળાં મરી, લાલ મરચાં, જીરું વાટવાં, ઘી ગરમ કરી વાટેલો મસાલો જે સામગ્રીમાં આપ્યો છે તે નાખી દબાવી ૧ મિનિટ તળવા દેવો. […]