ચામડીનાં દર્દો મટાડનાર અકસીર ઔષધિ – કુંવાડિયો પરિચય : ગુજરાત તથા ભારતમાં ચોમાસા પછી જંગલ, ખેતર, મેદાનો કે ખંડેરમાં આપમેળે થતો, એક વર્ષાયુ છોડ ‘કુંવાડિયો‘ (ચક્રમર્દ, ચકવડ/પવાડ) ૨ થી ૫ ફુટ ઊંચો, અલ્પ કડવી ગંધવાળો હોય છે. તેમાં પાન સંયુક્ત, ૫ પ્રદંડ બે ગાંઠવાળા, પાન ૩-૩ની જોડમાં, ઉપરથી ગોળાકાર, ચીકણાં, ચમકતા પોપટી કે લીલારંગના, મેથીના પાન જેવા થાય છે. તેની પર પીળા રંગના ફૂલ આવે છે અને શિયાળામાં છ ઈંચ લાંબી, ચોખંડી, જરા વળેલી, પાતળી અને અણીદાર શીંગો થાય છે. તે શીંગમાં મેથીના દાણા જેવડા, વેલણ જેવા ૨૦-૩૦ બીજ હોય […]
સાધ્ય સુધી પહોચી ગયા છીએ તેનો ખ્યાલ કેવી રીતે આવે ? * જયારે બધા સાધન છૂટી જાય ત્યારે. તત્વજ્ઞાનમાં વ્યષ્ટિ અને સમષ્ટિનો ઉલ્લેખ આવે છે તે કયાં અર્થમાં ? * વ્યષ્ટિ એટલે વ્યક્તિ,પ્રત્યેક મનુય. * સમષ્ટિ એટલે બધી વ્યક્તિઓનો એકત્રિત થઈ જે સમુદાય બને તે. -શાસ્ત્રની પરિભાષામાં છૂટો જીવ એ વ્યષ્ટિ છે અને સર્વ જીવોનું સમુદાય સ્વરૂપ તે સમષ્ટિ છે. તવ્તજ્ઞાનનું લક્ષ્ય શુ છે ? * પોતે કોણ છે તે નકકી કરવું. * અનેકતામાં એકતા દર્શાવવાનું. * પદાર્થો કે પ્રાણીમાત્ર ભલે ભિન્ન ભિન્ન છે પણ તેમનું સર્જન પોષણ અને વિસર્જન […]
સામગ્રી : કોબીજ : ૫૦૦ ગ્રામ, મીઠું : જરૂરી પ્રમાણ, લીલાં મરચાં : ઝીણાં સમારેલાં નંગ ૨, જીરું : વાટેલું ૧ ચમચી, ઘઉંનો લોટ : ૨૫૦ ગ્રામ, દહીં ખાટું : ૩ ચમચા, કોથમીર : ૨ ચમચી ઝીણી સમારેલી, ઘી,ચોખાનો લોટ : ૧ વાટકી. રીત : પ્રથમ કોબીજને ઝીણી સમારી અથવા ખમણીને મીઠું ચોળી ૧૦ મિનિટ રાખી મૂકવી. લોટ ચાળી તેમાં ઘીનું મોણ, જીરું લીલાં મરચાં, કોથમીર, દહીં, મીઠું નાખી કોબીજને નીચોવી પાણી કાઢી લોટમાં નાખવી. પછી સાદા પરોઠા જેવા બહુ કઠણ નહીં તેવો લોટ બાંધી ચોખાના લોટનું અટામણ લઈ પડવાળા […]
સામગ્રી : દૂધ : ૪ કપ, લીંબુનો રસ : દૂધ ફાડવા પૂરતું, તેલ : તળવા માટે. વાટવાનો મસાલો: આખા ધાણા ૩/૪ ચમચી, લાલ મરચાં : ૧ ચમચી, લીલાં મરચાં : ૨ ચમચી, હળદર : ૧/૨ ચમચી,લવિંગ : ૨. ગ્રેવી : વટાણાના દાણા : ૧/૨ કપ, દહીં (મોળું) : ૧/૨ કપ, કાજુ : ૪-૫ ટુકડા, ઘી : ૧ ચમચો, મીઠું : જરૂર પ્રમાણે, લાલ ટામેટાં : ૩ થી ૪, ચણાનો લોટ : ૧/૨ ચમચી, કિસમિસ : ૩-૪ ચમચી, કાળાં મરી : ૫,ગરમ મસાલો. રીત : પનીર દૂધમાં ઉકાળી તેમાં પ્રમાણસર લીંબુનો […]
આંતઃમુખ થવા શેમાથી બચવું જરુરી ? * ક્ષણભંગુર આકર્ષણમાથી. * ભોઈની ભલાઈ કે પટલાઈમાથી. * બિનજરુરી દુન્વયી વ્યવહારોમાથી. * નિરર્થકવાતો,ચર્ચાઓ કે ગપસપમાથી. * આળાસ-પ્રમાદમાથી. આંતરિક સામર્થ્ય શેમાથી મળે? * એકાંતના સેવનમાથી. * બાહ્ય અવલંબનોની મિકતિમાથી. * નિશ્ચિત ધ્વેય તરફ ગતિ કરવાથી. * સત્વગુણામાં સ્થિર થવાથી. * પરહિત કે પરોપકાર દ્રારા. * સત્સંગથી. * નામસ્મરણથી. * આત્મચિંતનથી.
વાળવર્ધક અને ત્વચા રોગહર – ચણોઠી (ગુંજા) પરિચય : ચણોઠીનાં અનેક પાતળી – લચકદાર ડાળીની વર્ષાયુ, સુંદર ચક્રારોહી, પરાશ્રયી વેલ (લતા)ગુજરાત – ભારતમાં સર્વત્ર ખેતરોની વાડ કે જંગલની ઝાડીઓમાં થાય છે. તેનાં પાન આમલીના પાન જેવા, પણ જરા મોટાં, સંયુક્ત, ૮ થી ૨૦ જેટલી જોડમાં, અર્ધા થી એક ઈંચ લાંબા અને અર્ધા ઈંચ પહોળાં થાય છે. શરદ ઋતુમાં તેના પર ગુલાબી કે ભૂરારંગના ગુચ્છામાં પુષ્પો્ થાય છે. વેલ પર એક થી દોઢ ઈંચ લાંબી, અર્ધો ઈંચ પહોળી, રૂંવાટીદાર, લાંબી શીંગ ગુચ્છામાં થાય છે. તેમાં લાલ, સફેદ કે કાળા રંગની, ઈંડાકાર, […]
અંદરનો અંધકાર દુર કરવાનું સાધન કયું. * સત્સંગ, * આંતરસુઝ. * નામસ્મરણ. * સત્યને પામવાની તાલાવેલી. અંદરથી ઊજળો કોણ બની શકે ? * જે તત્વમાં લીન રહે તે. * જે ધસાઈ છે અથવા ધસારો ખમી શકે છે તે. -ખેડુતની કોઅ પડી રહે તો સમય જતા કાળી પડી જાય છે જે અન્યને ઉપયોગી થાય છે તે સુવાળૂ અને ઉજળૂ થતુ જાય છે.જે કોઢુ ધસાઈ છે તે કાયમ ચળકતુ રહે છે પડયુ રહેશે તો કટાઈ જશે અને નકામુ થઈ જશે માટૅ અન્યને ખપમાં આવતુ રહેવું. સત્,ચિત,આનંદ કોને કહેવો.? * ત્રણેય કાળામાં જે […]
સામગ્રી : ૨ ૧/૨ કપ દૂધ, ૧/૨ કપ ખાંડ, ૩ ચમચા કસ્ટર્ડ પાઉડર, ૧/૨ ચમચી વેનિલા એસેન્સ, ૮ બ્રેડ સ્લાઈસ, ૧/૩ કપ ક્રીમ, ૧ ચમચો પિસ્તા, ૧ ચમચો ગ્લેઝડ ચેરી, ૧/૪ કપ પાણી. રીત : બ્રેડ સ્લાઈસને અડધી કાપીને ગરમ તેલમાં તળી લો. એક પેનમાં અડધા ભાગનું દૂધ ગરમ કરી તેમાં અડધી ખાંડ મિક્સ કરી દો. ઊકળતા દૂધમાં કસ્ટર્ડ પાઉડરની પેસ્ટ નાખીને ઘટ્ટ કસ્ટર્ડ તૈયાર કરો. બાકી વધેલા દૂધ અને ખાંડને એક બીજા પેનમાં ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. તેમાં તળેલી બ્રેડના ટુકડા નાખી બે મિનિટ રહેવા દો. તેને બહાર […]
જ્યોતીન્દ્ર દવે = ૧૯૪૧ જ્યોતીન્દ્ર દવે = ૧૯૪૧ નામ = જ્યોતીન્દ્ર દવે જન્મ = ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ સુરત મૃત્યુ = ૧૦ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈ સાહિત્યકાર ,હાસ્યલેખક રસિકલાલ પરીખ = ૧૯૪૨ નામ =રસિકલાલ છોટાલાલ પરીખ \’ ઉપનામ= મૂસિકાર જન્મ = ૨૦–સપ્ટેમ્બર,૧૮૯૭ મૃત્યુ = ૧–નવેમ્બર,૧૯૮૨ પંડિત ઓમકારનાથજી = ૧૯૪૩ નામ પંડિત ઓમકારનાથજી જન્મ = જહાજ મૃત્યુ = ૨૯-૧૨-૬૭ના રોજ ૭૦ વર્ષ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી = ૧૯૪૪ નામ =ત્રિવેદી વિષ્ણુપ્રસાદ રણછોડલાલ જન્મ = ૪-૭-૧૮૯૯ ઉમરેઠ ગુણવંતરાય આચાર્ય = ૧૯૪૫ નામ = ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય જન્મ =૯-૯-૧૯૦૦ જેતલસર મૃત્યુ = ૨૫-૧૧-૧૯૬૫ નવલકથાકાર, નાટ્યકાર, […]
વિશ્વનાથ ભટ્ટ = ૧૯૩૫ નામ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ જન્મ ૨૦–માર્ચ૧૮૯૮ ઉમરાળા અવસાન ૨૭-નવેમ્બર, ૧૯૬૮ અભ્યાસ મેટ્રિક – અમરેલી બી. એ. – ભાવનગર વ્યવસાય = શિક્ષણ, અધ્યાપન, લેખન ચંદ્રવદન મહેતા = ૧૯૩૬ નામ ચંદ્રવદન ચીમનલાલ મહેતા જન્મ = ૬ એપ્રિલ, ૧૯૦૧ સુરત મૃત્યુ = ૪ મે, ૧૯૯૧ કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક ચુનીલાલ શાહ = ૧૯૩૭ નામ ચુનીલાલ વર્ધમાન શાહ જન્મ = ઇ.સ. ૧૮૮૭ મૃત્યુ = ઇ.સ. ૧૯૬૬ એક વિચારક/સમાજસુધારક કનુ દેસાઈ = ૧૯૩૮ માહિતિ પ્રાપ્ત નથી ઉમાશંકર જોષી = ૧૯૩૯ નામ ઊમાશંકર જોષી જન્મ = ૨૧-૦૭-૧૯૧૧ બામણા, સાબરકાંઠા જિલ્લો, ગુજરાત […]