નામઃ હિંમતલાલ દવે ઉપનામઃસ્વામી આનંદ જન્મઃ ૧૮૮૭ સૌરાષ્ટ્રના ઝાલાવાડના શિયાણીગામે કુટુમ્બઃ માતા- પાર્વતી : પિતા રામચંદ્ર મહાદેવ દવે બહેનો – દિવાળી, મણી, જડી, સૂરજ; ભાઇ – પ્રભાશંકર, જયાશંકર
આત્મસતાનો અનુભવ કયારે થાય ?
ભગવાનની સત્તા આપણામાં કઈ રીતે પ્રગટે છે? * નિશ્ચયરુપે. પરમાત્માની સતા આત્મામાં કયારે આવે ? * જળબિન્દુ સાગરથી છુટુ પડે છે પઈ તેનામાં સાગરની સતા રહેતી નહ્તી,પણ એ જયારે સાગરમાં ભળી જઆય એ ત્યારે સાગરની સતા એની બની જાય એ તેવી જ રીટે આત્મા પોતાને પરમાત્મામાં લીન કરી દે તો તે પરમાત્મામય બની જાય છે અને તેનામાં પરમાત્માની સત્તા આવે છે.
મુળભુત સત્તા કોને કહેવાય? * નિરપેક્ષ નિશ્ચય. – કોઇપણ પ્રકારના આધાર વિના પોતાના વિશે નિશ્ચય હોય.
આત્મસમર્પણમાં શું બાધા રુપ બને છે? * દેહભિમાન * મનુષ્યનો અહંકાર * તેની અગમ્ય આકાંક્ષાઓ.
કઈ વ્યક્તિ ઉપાસ્ય છે? * અનુભવી વ્યક્તિ.
સામગ્રી : કોફતા : પનીર : ૧/૪ કિલો, બેકિંગ પાઉડર : ૧/૪ ચમચી, મેંદો : ૩ ચમચા, લીલાં મરચાં : ૩ સમારેલાં, કોથમીર : ૧ ચમચો ઝીણી સમારેલી, મરચું : ૧/૪ ચમચી, મીઠું પ્રમાણસર, ઘી : તળવા માટે. કરી : લાલ ટામેટાં : ૪ મોટાં, ઘી : ૪ થી ૫ ચમચા, મીઠું : જરૂર મુજબ, છીણેલું કોપરું : ૨ ચમચા, ખસખસ : ૨ ચમચા, તાજી મલાઈ : ૧૦૦ ગ્રામ, મરચાં અડધી ચમચી, ગરમ મસાલો : ૧/૨ ચમચી, વાટેલી ચારોળી : ૨ ચમચા, દહીં : ૧/૩ કપ, જીરું : ૧ ચમચી. […]
સામગ્રી : કાચી કેરી : મધ્યમ માપની, વરિયાળી : ૧ ચમચી, રાઈજીરું : ૧/૨ ચમચી, મીઠું : પ્રમાણસર, હળદર : ૧/૨ ચમચી, ગોળ : ૧ ચમચો, હીંગ : ચપટી,મરચું : ૧ ચમચી, ધાણાજીરું : ૧ ચમચી. રીત : પ્રથમ કાચી કેરી ધોઈને તેના મોટા ટુકડા કાપવા. એક તપેલામાં મેથી અને ૧ ગ્લાસ પાણી નાખી ઉકાળવા મૂકવું. ૨ મિનિટ પછી તેમાં કેરી અને વરિયાળી નાખવી. કેરી થોડી નરમ પડે ત્યાં સુધી ઊકળવા દેવું. પછી તપેલી ઉપર ઢાંકણ રાખી પાણી નિતારી લેવું. વરિયાળી અને મેથી અંદર જ રહેવા દેવાં. પછી તેમાં બધો […]
આજ ગમગીન બેઠી છુ.ન જાણે શું વિચારુ છુ કાંઈ સમજાતુ નથી જીવનની કઈ વિડંબના છે કશુ સમજાતું નથી.શું કરુ શુ ના કરુ કશુ વિચારી શકવાને અસમર્થ થઈ ગઈ છુ.જીવનમાં હવે કયો નિર્ણય લેવો સમજાતું નથી કોની પાસે જઈને મારા વિચારો,પરેશાની,હતાશા,ગભરામણ કહુ તે સમજાતુ નથી.જીવન એકદમ ખાલી/અધુરુ લાગ્યા કરે છે.કશુ કરવાનું મન થતું નથી કામમાં મન પરોવું તો સતત વિચારો તે કરવા દેતા નથી.કયુ કારણ છે તે સમજાતુ નથી.આવુ કેમ થાય છે.રાતે અચાનક આંખોમાંથી ઊધ ઉડી જાય છે જીદગી જીવવામાં મારાથી કશું ભુલાઈ તો ગયુ નથી ને? હંમેશા એવુ લાગ્યા કરે […]
ભગવત્શક્તિ આપણને શેમાથી ઉગારે છે ? * વાસનાના વમળમાથી.