રતિલાલ બોરીસાગર:હાસ્યલેખક, નિબંધકાર

રતિલાલ બોરીસાગર જન્મ :    એકત્રીસમી ઓગસ્ટ, ૧૯૩૮ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો.    પરિચયઃ બોરીસાગર રતિલાલ મોહનલાલ (૩૧-૮-૧૯૩૮) : હાસ્યલેખક, નિબંધકાર. જન્મ સાવરકુંડલા (જિ. ભાવનગર)માં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં. ૧૯૫૬માં એસ.એસ.સી., ૧૯૬૩માં બી.એ., ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૯માં ‘સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૧માં સાવરકુંડલા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૪ થી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરમાં ઍકેડેમિક સેક્રેટરી. લેખનકાર્યનો આરંભ ટૂંકીવાર્તાથી કર્યો; પરંતુ સાથે સાથે હાસ્યલેખો લખવા માંડ્યા, જેમાં એમને વધુ સફળતા-સિદ્ધિ મળ્યાં. એમના બે હાસ્યસંગ્રહો ‘મરક મરક’ (૧૯૭૭) અને ‘આનંદલોક’ (૧૯૮૩) છે. એમનું હાસ્ય વાચકને […]

નામઃ પ્રેમાનન્દ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય) પ્રેમાનંદે કેટલાક નાટકો પણ રચ્યા કહેવાય છે. પણ તે બાબતે વિદ્વાનો એકમત નથી. લોકકથામાં કવિ પ્રેમાનંદ અને શામળ ભટ્ટ વચ્ચેના ઝઘડાની ઘણી વાત છે. પણ વિદ્વાનોના મતે શામળ ભટ્ટનો જીવનકાળ પ્રેમાનંદના બાદનો છે. આથી તેઓ સમકાલીન નથી. આથી તેમની વચ્ચે ઝઘડો થવાની સંભાવના નથી. બ.ક. ઠાકોરના શબ્દોમાં કહીયે તો, ” ગુજરાતનો હિંદુસમાજ અમુક સૈકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદ એ તળાવમાં પાકેલું સૌથી સુંદર માછલું હતું.” વડોદરાના મહમદવાડીમાં ‘પ્રેમાનંદ કવિના ઘર તથા કૂવો’ છે. એ પોળનું નામકરણ ‘પ્રેમાનંદ કવિની પોળ’ એમ કરવામાં આવ્યું છે. રચનાઓ […]

નામઃ અનંતરાય મણિશંકર રાવળ ઉપનામઃ(શૌનક) જન્મ:૧-૧-૧૯૧૨,મોસાળમાં અમરેલી લગ્ન: કુટુમ્બઃ માતા –  પિતા – ઘેલાભાઇ પત્ની –  સંતાનો – અભ્યાસ:અનુસ્નાતક (એમ. એ.) વિશેષઃએક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ સ્વભાવે સૌમ્ય અને મિતભાષી હતા.વતન સૌરાષ્ટ્રનું વલ્લભીપુર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૮માં મૅટ્રિક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં એમ.એ. દરમિયાન ૧૯૩૨ થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો રહ્યા પછી મુંબઈમાં ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે ત્રણેક માસ કામ કર્યું. ઑગસ્ટ ૧૯૩૪ થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. એ પછી જામનગરની ડી. કે. વી. કૉલેજમાં […]

પત્નિ/પતિ માટેની પ્રશ્નોતરીઃ પતિ માટેની પ્રશ્નોતરીઃ * પત્નિની લગ્નતિથિ કે જન્મદિન યાદ રાખો તે દિવસ તમે અણધારી રીતે પુષ્પની ભેટ આપી સંવનન કરો છો? * બીજાની હાજરીમાં તમે તેની ટીકા ન કરવાનું ખ્યાલમાં રાખો છો? * તમે રોજબરોજના પ્રવાહો,નવા પુસ્તકો,નવા વિચારોના સંઓઅર્કમાં રહો છો કે જેથી તમારા પતિનો બોધ્ધિક રસ જાળવી શકો? ડેલ કાર્નેગીના સુત્રો આટલુ જીવનમાં ધ્યાનમાં રાખજો.પછી જીવન કેટલુ સરસ છે તે જોજો?

યજ્ઞની સાક્ષીએ અને સપ્‍તપદીના મધુર મંત્રોચ્ચાર વચ્‍ચે સંપન્ન થતા લગ્‍ન ને જીવનભર નિભાવવા માટે પ્રેમ અને સહનશીલતા બંને પરિબળોની ડગલેને પગલે હાજરી હોવી જરૂરી છે. આ બંને તત્‍વોની ગેરહાજરીમાં લગ્‍ન માત્ર સામાજીક મોભો જાળવવા માટેનું આડંબર બની રહે છે. એક લગ્‍ન માત્ર સામાજીક મોભો જાળવવા માટેનું આડંબર બની રહે છે. એક લગ્‍નનો અર્થ માત્ર ભોગ વિલાસ કે વંશવૃધ્ધિ જ નથી, સ્‍ત્રી, પુરૂષે ડગલેને પગલે એક બીજા સાથે સહકાર કેળવવો, હૂંફ આપવી, નબળી ક્ષણે પણ સાથ નિભાવવો, બાળકોનો તંદુરસ્‍ત વિકાસ, તેનું શિક્ષણ વગેરે સાથે કુટુંબ વ્‍યવસ્‍થાનો મૂળ આધાર બનવો વગેરે પણ […]

જે શુભ દિવસથી નીચેની બાબતોની શરુઆત પોતાનાથી કરીશું તો ભ્રષ્ટાચાર આપોઆપ દુર થશે..!!

અવિનાશ વ્‍યાસ પૂછો તો ખરા ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા… પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા… દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું? આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું? ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા… મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી એ અણમોલા ફૂલો […]

પ્રોફેસરનો ઘણોખરો સમય પોતાના ખાસ બંગલામાં જ પસાર થતો. બંગલાનો મોટો ભાગ પ્રયોગશાળા રૂપે રોકાયેલો હતો. પ્રોફેસર પોતાની પ્રયોગશાળામાં રસાયણને લગતા પ્રયોગોમાં મગ્ન રહેતા. એમની પ્રયોગશાળામાં કોઈને પણ દાખલ થવા દેવામાં આવતા ન હતા. આનો અર્થ એવો તો નહિ કે માનવીને મળવા માટે તેમના દિલમાં નફરત હતી. પ્રોફેસર પાસે સંશોધનકાર્ય માટે સાત શિષ્યો હતા. આ સાતેય જણા તેમની પાસેથી જુદા જુદા વિષયોનું વૈજ્ઞાનિક શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. પરંતુ પ્રોફેસરની પ્રયોગશાળાના ખાસ ઓરડામાં તો આ શિષ્યોને પણ પ્રવેશ કરવા દેતા નહિ. એક દિવસ પોતાના સ્વભાવની વિરુદ્ધ પ્રોફેસરે પોતાના શિષ્યોને આ ખાસ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors