આ દસ અવતાર તેની વિસ્તૃત માહીતી શ્રીમદ્ ભગવત દશાવતાર ગ્રંથમાં વર્ણન કરેલ છે.   પહેલો શ્રી મત્સ્ય અવતારઃ भुतलातल मध्यस्टां, शंखासुरं निहत्य च उद्वेताः येन वे, वदाः तस्मै मस्त्यात्मने नमः    ગુજરાતી અનિવાદઃ જે પરમાત્માએ ભૂતળ અને અતળની વચમાં રહીને શંખાસુર નામના દૈત્યનો નાશ કરીને વેદોનો ઉધ્ધાર કર્યો હતો, તે મત્સ્ય રુપ અવતારને હું નમસ્કાર કરુ છું.   પાચમો વામન અવતારઃ वामनं रुपमास्याय, बलिं संयम्य मायया येन क्रान्ताः त्रयो लोकाः तस्मै क्रान्तात्मने नमः ગુજરાતી અનિવાદઃ    જેમણે વામન રુપ ધારણ કરી માયા વડે બલી રાજાને વશ કરીને ત્રણે લોકને ત્રણ પગલાંથી ભરી […]

સદગુરુ વચનના થવા અધિકારી મેલી દો અંતરનું અભિમાન, માન મેલીને તમે આવો મેદાનમાં, સમજો ગુરુજીની શાન રે … સદગુરુના. અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે નહીં થાય સાચેસાચી વાત, આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે પ્રભુજી દેખાશે આપોઆપ રે … સદગુરુના. સત્સંગ રસ એ તો અગમ અપાર છે, તે તો પીવે કોઈ પીવનહાર, તનમનની જ્યારે સુધબુધ ભૂલાશે ત્યારે અરસપરસ મળશે એકતાર રે … સદગુરુના. ધડ રે ઉપર જેને શીશ નવ મળે એવો ખેલ છે ખાંડા કેરી ધાર, એમ રે તમારું તમે શીશ ઉતારો તો તમને રમાડું બાવન વાર રે … […]

હે … કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી… હે…. કર્મનો સંગાથી પ્રભુ વિણ કોઇ નથી… કે લખ્યા એના જુદા જુદા લેખ (2)… કર્મનો સંગાથી… એક રે ગાયના દો દો વાછરુ, લખ્યા એના જુદા જુદા લેખ એક રે બન્યો શિવજીનો પોઠીયો, બીજો કાંઇ ઘાંચીડાને ઘેર… કર્મનો સંગાથી. એક રે માતાના દો દો દીકરા, લખ્યા એના જુદા જુદા લેખ એક ને માથે રે છત્તર ઝૂલતા, બીજો કાંઇ ભારા વેચી ખાય… કર્મનો સંગાથી. એક રે માટીના દો દો મોરિયા, લખ્યા એના જુદા જુદા લેખ એક ને મોરિયો શિવજીની ગળતી, બીજો કાંઇ મસાણે મૂકાય….. […]

अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:। कृप: परशुरामश्च सरतैते चिरजीविन:॥ અર્થાત અશ્વત્થાત્મા, રાજા બલિ, વ્યાસજી, હનુમાનજી, વિભિષણ,કૃપાચાર્ય અને પરશુરામ આ સાત ચિરંજીવી છે. અશ્વત્થાત્મા:   જ્યારે ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન ન બચ્યું ત્યારે બલિએ ભગવાન વામને પોતાના માથા ઉપર પગ રાખવાનું કહ્યું. બલિના માથા ઉપર પગ રાખવાથી તે સુતલલોક પહોંચી ગયો. બલીની દાનવીરતા જોઈ ભગવાને તેને સુતલલોકનો સ્વામી બનાવી દીધો. આ પ્રકારે ભગવાન વામને દેવતાઓની સહાયતા કરી તેમને સ્વર્ગ પાછું અપાવ્યું. વ્યાસજી:સત્યવતી(કે જે એક નાવચાલક કે માછીમારની પુત્રી હતાં)અને એક ભટકતાં સાધુ પરશારાના પુત્ર હતાં. તેઓનો જન્મ યમુના નદીના એક […]

દોહા હીમ, શ્રીં, ક્લીં, મેઘા, પ્રભા, જીવન જ્યોતિ પ્રચંડ. શાંતિ, ક્રાંતિ, જાગૃતિ, પ્રગતિ, રચના, શક્તિ અખંડ. જગત જનની, મંગલ રરનિ, ગાયત્રી સુખધામ. પ્રણવો સાવિત્રી, સ્વધા, સ્વાહા પુરન કામ. પુરિત સકલ મે જ્ઞાન વિજ્ઞાના,તુમ સબ અધિક ન જગ મે આના તુમ્હી જાનિ કુછ રહિ ન શેષા,તુમ્હી પાય કુછ રહિ ન કલેશા જાનત તુમ્હી તુમ્હી હૈ જાઈ,પારસ પરસિ કુધાતુ સુહાઈ તુમ્હારી શક્તિ દપૈ સબ ઠાઈ,માતા તુમ સબ ઠૌર સમાઈ ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ધનેરે,સન ગતિવાન તુમ્હારી પ્રેરે સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા,પાલક, પોષક, નાશક ત્રાતા માતેશ્વરી દયા વ્રત ધારી,તુમ સન તરે પાતકી ભારી […]

નારાયણસ્તોત્રમ नारायण नारायण जय गोविंद हरे ॥ नारायण नारायण जय गोपाल हरे ॥ करुणापारावारा वरुणालयगम्भीरा ॥ घननीरदसंकाशा कृतकलिकल्मषनाशा ॥ यमुनातीरविहारा धृतकौस्तुभमणिहारा ॥ पीताम्बरपरिधाना सुरकल्याणनिधाना ॥ मंजुलगुंजाभूषा मायामानुषवेषा ॥ राधाऽधरमधुरसिका रजनीकरकुलतिलका ॥ मुरलीगानविनोदा वेदस्तुतभूपादा ॥ बर्हिनिवर्हापीडा नटनाटकफणिक्रीडा ॥ वारिजभूषाभरणा राजिवरुक्मिणिरमणा ॥ जलरुहदलनिभनेत्रा जगदारम्भकसूत्रा ॥ पातकरजनीसंहर करुणालय मामुद्धर ॥ अधबकक्षयकंसारे केशव कृष्ण मुरारे ॥ हाटकनिभपीताम्बर अभयं कुरु मे मावर ॥ दशरथराजकुमारा दानवमदस्रंहारा ॥ गोवर्धनगिरिरमणा गोपीमानसहरणा ॥ शरयूतीरविहारासज्जनऋषिमन्दारा ॥ विश्वामित्रमखत्रा विविधपरासुचरित्रा ॥ ध्वजवज्रांकुशपादा धरणीसुतस्रहमोदा ॥

\”જીવન જીવવાની જડીબુટ્ટી\” ૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! ૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો. ૩. દરરોજ ૭ કલાક ઊંધો. ૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. ૫. નવી રમતો શિખો/રમો.. ૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો . ૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો. ૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો. ૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો. […]

વન્દે શમ્ભુઉમાપતિં વન્દે જગત્કારણં વન્દે પન્નગભૂષણં મૃગધર વન્દે પશૂનાં પતિમ.

શ્રાદ્ધ પક્ષમાં દરરોજ પીપળાના મૂળમાં પાણી રેડીને સ્તવન પાઠ પણ સોળે દિવસ કરવો. આમ કરવાથી અતૃપ્ત-અસંતુષ્ટ જીવાત્માની સદ્ગતિ થાય છ. કોઇપણ પવિત્ર ગણાતી નદી અથવા જળાશયના કાંઠે-પીપળાના ઝાડ નીચે-સ્નાન કરીને શુદ્ધ થાય બાદ ભક્તિભાવપૂર્વક પિતૃઓના આત્માની ઊઘ્ર્વગતિ માટે જરૂરી સંકલ્પ કરી પિતૃપ્રસન્નકર સ્તવનનો પાઠ કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે. ખરેખર આ સ્તવન પિતૃ શાંતિ માટેનો ઉત્તમને સરળ માર્ગ છે જે કોઇ શ્રદ્ધા ભક્તિથી તેનો પાઠ કરશે તેમને એનો લાભ મળશે. ઓમ શ્રીમ સર્વ માતૃ-પિતૃ દેવાય નમ: સર્વ રિદ્ધિ-સિદ્ધિ સર્વ સંપદા કુરુ કુરુ સ્વાહા પિતૃ પ્રસન્નકર સ્તવન ૧.અર્ચિતાનામ્ ચ મૂર્તાનામ્ […]

યજ્ઞની સાક્ષીએ અને સપ્‍તપદીના મધુર મંત્રોચ્ચાર વચ્‍ચે સંપન્ન થતા લગ્‍ન ને જીવનભર નિભાવવા માટે પ્રેમ અને સહનશીલતા બંને પરિબળોની ડગલેને પગલે હાજરી હોવી જરૂરી છે. આ બંને તત્‍વોની ગેરહાજરીમાં લગ્‍ન માત્ર સામાજીક મોભો જાળવવા માટેનું આડંબર બની રહે છે. એક લગ્‍ન માત્ર સામાજીક મોભો જાળવવા માટેનું આડંબર બની રહે છે. એક લગ્‍નનો અર્થ માત્ર ભોગ વિલાસ કે વંશવૃધ્ધિ જ નથી, સ્‍ત્રી, પુરૂષે ડગલેને પગલે એક બીજા સાથે સહકાર કેળવવો, હૂંફ આપવી, નબળી ક્ષણે પણ સાથ નિભાવવો, બાળકોનો તંદુરસ્‍ત વિકાસ, તેનું શિક્ષણ વગેરે સાથે કુટુંબ વ્‍યવસ્‍થાનો મૂળ આધાર બનવો વગેરે પણ […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors