વિશ્વમાં અંતરિક્ષ વિજ્ઞાનનો પાયો નાખ્યોઃ ભારતીય સંસ્કૃતિએ… * અંતરિક્ષ વિજ્ઞાન કે ખગોળ વિજ્ઞાન એટલે આકાશમાં ધુમતાં અનેક ગ્રહો,સુર્યો,તારામંડળો વગેરેનું 

અઢાર મહાપુરાણો (૧) મત્સ્ય પુરાણ (૨) માર્કન્ડેય પુરાણ (૩) ભવિષ્ય પુરાણ

૧    ભૂતાત્મા =    પ્રાણી માત્રના અંતરાત્મા રૂપ ૨    ભૂતભાવના = સર્વ પ્રાણીઓના જન્મદાતા તથા ભોગ્ય પદાર્થો અર્પણ કરીને તેની વૃધ્ધિ કરનાર ૩    પૂતાત્મા =    પવિત્ર આત્માવાળા ૪    યોગવિદાનેતા = યોગવેત્તા પુરુષોના પણ નેતા ૫    કેશવ = કે એટલે બ્રહ્મા અને ઇશ એટલે મહાદેવ, એ બંને જેમને વશ છે એવા ૬    સર્વ =    વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશ જાણનાર ૭    શર્વ = પ્રલય કાળે સર્વનો નાશ કરનારા ૮    સ્થાણુ =    અચલ, સ્થિર ૯    ભાવ =    સર્વ ભક્તોને ફળસિધ્ધિ આપનારા ૧૦    સ્વયંભૂ =    પોતાની મેળે જ ઉત્તપન્ન થનાર ૧૧    ધાતા =    શેષનાગ […]

જ્ઞાનની ભુમિકાઓ કેટલી?કઈ કઈ ? *સાત જ્ઞાનની ભુમિકાઓ કેટલી?કઈ કઈ ?… *સાત – શુભેચ્છા; નિત્ય- અનિત્યનો વિવેક જાણવો ; સતવચનો વાંચવાં-સાંભળવા; સદવૃતિ રાખવી ; જન્મ, સંસાર,મરણથી છુટી મૌક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા. -સુ-વિચારણા ; આત્મવિચાર કરવોઃ શ્રવણ મનન કરવું ; સત- અસતનિ વિચાર કરવો. -તનુમાનસા-મનને પાતળું પડવા દેવું; મનની ચંચળ પ્રવૃતિઓ ધટી જવી. -સત્ત્વાપતિ  ; અંતઃકરણમામ બ્રહ્મભાવનો ઉદય થવો;બાહ્યજગત સાથેનો સંબંધનો અભાવ;સૂક્ષ્મવિચારમાં સ્થિર થવુંઃસત્વગુણની વુધ્ધિ. -અસંસક્તિ ; આસક્તિનું નામનિશાન ન રહે ;બહ્મ સાથે અભેદ સધાય. -પદાર્થોભાવના ; જગતના પદાર્થોનું ભાન ન રહેવું અથવા પદાર્થોનો અભાવ રહેવો. -તુરીયા ; નિત્યનિરંતર બહ્મમાં લીન […]

* સનાતન હિન્દુ સંસ્કૃતિ એટલે પવિત્ર આચાર,પવિત્ર વિચાર,પવિત્ર,વ્યવહાર કે પવિત્ર સંસ્કારની યુગો પુરાની એક અદભુત પરંપરા,જે સૌનું કલ્યાણ કરે, સૌનું ભલુ કરે. * અન્ય પ્રાચીન સંસ્કૃતિ નાશ પામી ગઈ છે,પરંતુ ભારતીય સંસ્કૃતિનો પાયો એટલો મજબુત છે કે આજપર્યત અનેક આક્રમણકારોએ તેના પર આક્રમણો કર્યા છતાં આ સંસ્કૃતિ નાશ પામી નથી.તેનુ કારણ તેની અજોડ પવિત્રતા અને તેનું અદભુત ઊંડાણા છે અને સૌથી વિશેષ તો આ સંસ્કૃતિના રક્ષક સ્વયણ ભગવાન છે આપણી સંસ્કૃતિ એક પવિત્ર સંસ્કૃતિ છે કારણ કે… * વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ હે, પરંતુ ભારતિય સંસ્કૃતિ એક પવિત્ર સંસ્કૃતિ છે.કારણ કે […]

* માળાની અંદર ૧૦૮ મણકા હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ ૧૦૮ છે. * બ્રહ્માના ૯ અને આદિત્યના ૧૨ આ રીતે તેમનો ગુણાકાર ૧૦૮ થાય છે. * જૈન મતાનુસાર અક્ષ માળામાં ૧૦૮ મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે.

શૈલપુત્રી : નવદુર્ગાનું પ્રથમ રૂપ વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ । દુર્ગા પૂજાના બીજા દિવસે આ જ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન \’સ્વાધિષ્ઠાન\’ ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત મનવા યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે. પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. આ કડક […]

૧. ફરફર : માત્ર રૂવાડાં ભીના થાય એવો વરસાદ ૨. છાંટા : ફરફર કરતાં વધુ પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ ૩. ફોરાં : છાંટા કરતા વધારે. જમીન પર પડતું ટીપું એકાદ ઈંચ જગ્યાને પલાળે એવો વરસાદ ૪. કરાં : ફોરાં કરતા મોટા ટીપાં, જે બરફ રૂપે વરસે ૫. પછેડી વા : પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ ૬. નેવાંધાર : ઘરના નળિયા સંતુપ્ત થઈ જાય પછી ટપકવા માંડે એવો વરસાદ ૭. મોલ – મે : ખેતરમાં પાકને જીવતદાન મળે એટલો વરસાદ ૮. અનરાધાર : છાંટા કે ફોરા એકબીજાને અડી […]

અખા \”ગુજરાતી સાહિત્યક\” અખા ભગત નામઃ ઉપનામઃ જન્મ:૧૭મી સદીમાં થઈ ગયેલ.(ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકિના એક) (આશરે ૧૫૯૧ થી ૧૬૫૬) વિશેષઃ * સલ્તનતી સમયગાળામાં ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે. અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. * આજે પણ ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન \”અખાના ઓરડા\” તરીકે ઓળખાય છે, વ્યવસાયઃ શરુઆતમાં સોનીનો વ્યવસાયઃ * માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ […]

શાસ્ત્રોક્ત વિધિ પૂજા મહોત્સવ સુરપતિ ચક્રી કરે હમ સારિખે લઘુ પુરૂષ કૈસે યથાવિધિ પૂજા કરે

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors