સામગ્રી : મેથીની ભાજી : સૂકવેલી ૫૦ ગ્રામ, બેસન : ૧ ચમચી, જીરું – હિંગ : ૧ ચમચી, કોથમીર : ૨ ચમચી ઝીણી સમારેલી, મગની દાળ : ૧ વાટકો, મીઠું, લાલ મરચું : સ્વાદ પ્રમાણે, લાલ ટામેટાં : ૨ મોટાં, ઘી :૧ ચમચો. રીત : દાળ અને ભાજીને ધોઈને ૧? ૧/૨ લિટર પાણીમાં સાથે સીજવવા મૂકી દો. તેમાં પ્રમાણસર હળદર અને મીઠું પણ નાખી દો. જ્યારે દાળભાજી અડધી સીજી જાય ત્યારે તેમાં બેસન ધોળીને નાખી દો. જ્યારે દાળ બરાબર સીજી જાય ત્યારે નીચે ઉતારી લો. હવે બીજા વાસણમાં હીંગ અને […]

અંદરનો બગાડ દુર કરવાનું સાધન કયું ? * કર્તાપણાનો અને ભેકતાપણાનો ભાવ જાગે ત્યારે. આપણી અંદર રહેલા મેલને દુર કરવા શું કરવું જોઇએ? * યાંત્રીક જીવન જીવવાને બદલે નિત્ય જાગ્રત પણે જીવવું, જેથી આપણી નબળાઇઓનો ખ્યાલ આવે. * નબળાઈઓને વળગી રહેવાને બદલે વીણીવીણીને બહાર કાઢવી. * આપણી અંદરની શુભ શકિતઓ બળવાન બને તે માટે નિત્ય નામ સ્મારણ,શુભ વાંચન અને સત્સંગનું સેવન કરવું. * સદગુણોનો સરવળૉ કરતા જવું. * ભાગવાનને આગળ રાખી બધાં કર્મ કરવાં.

જાતને ઓળખવી એટલે શું ? * પોતે કોણ છે તે નક્કી કરી લેવું તે. * પોતાને જે સ્વભાવ પ્રાપ્ત થયો છે તેના બંધનમાંથી છુટવું, તેની પકડમાંથી મુક્ત થવું. * મનની પ્રક્રિયાઓને થંભાવી દેવી.

ખાંસી, શ્વાસ-પથરીની સુલભ ઔષધિ – ભોરીંગણી પરિચય : ભોરીંગણી (કંટકારી, કટેલી) નામે ગુજરાતમાં ખૂબ જાણીતી અને સર્વત્ર મળતી વનસ્પતિની બે જાતો છે. ઊભી અને બેઠી. તેમાં ઊભી જાતનાં ૪ ફૂટ થી ૧૦ ફૂટનાં છોડ થાય છે. તેનાં છોડ (છાતલા) જમીન ઉપર પથરાય છે. તેનાં વેલા ૨ થી ૪ ફૂટ લાંબા વધે છે. છોડને પીળા રંગના તીક્ષ્‍ણ ઘણાં કાટાં ડાળી અને પાનમાં હોય છે. પાન લાંબા, કિનારીથી કપયેલાં અને કાંટાવાળાં થાય છે. તેની પર ફિક્કાં કે ઘેરા જાંબલી રંગના ફૂલ આવે છે. તેની પર નાની લખોટી જેવડાં ફળ થાય છે. ફળ […]

પુરુષત્વ દેનાર – ખાખરો / કેસૂડાં પરિચય : સૌરાષ્‍ટ્ર-કચ્છ અને ગુજરાતની રેતાળ – પથરાળ ભૂમિ ઉપર ગરમ હવામાનમાં ખાખરા (પલાશ, ઢાક, ટેસુ)ના ઝાડ આપ મેળે જંગલ – વગડામાં ખૂબ થાય છે. તેના ઝાડ ૫-૬ ફૂટથી વધુ ઊંચા થતા નથી. તેની પર વડના પાન જેવા પણ ગોળ, ચીકણાં, ચળકતા ખૂબ પાન થાય છે. તેનાં પડીયા – પતરાવળા બને છે. ઝાડ પર કેસરી રંગના લાંબા (કપ જેવા) ઝૂમખામાં ફૂલ થાય છે. તેને ‘કેસૂડાં‘ કહે છે. આ કેસૂડાં રંગ બનાવવા ખાસ વપરાય છે. ખાખરા ઉપર ચપટાં, રાતા રંગનાં બીજ આવે છે. તેને ‘પલાસ […]

સામગ્રી : ૧ લિટર દૂધ, ૩ ટે. સ્‍પૂન ઝીણી સેવના કટકા, ૧૫૦ ગ્રામ ખાંડ, ૫ નંગ ખજૂર, ૧ ટે. સ્‍પૂન કિસમિસ, ૧ ટે. સ્‍પૂન બાફેલી બદામનો ભૂકો, ૦।। ટી. સ્‍પૂન ઇલાયચીનો ભૂકો, ચપટી જાયફળનો ભૂકો, ૨ ટી. સ્‍પૂન ઘી. રીત : વર્મીસેલીના કટકાને ધીમાં ગુલાબી શેકવા.દૂધ ઉમેરી ઉકાળવું, સતત હલાવતા રહેવું.ખજૂરને પાણીમાં ધોઈ નાના કટકા કરવા. કિસમિસને પાંચ મિનિટ પાણીમાં પલાળવી.દૂધમાં વર્મીસેલી ચડી જાય એટલે ખાંડ ઉમેરવી. દૂધને હલાવ્‍યા કરવું અને ઉકળતું રાખવું.દૂધપાક જાડો થાય એટલે નીચે ઉતારી જરા વરાળ બેસે એટલે ખજૂરના કટકા, કિસમિસ, ઇલાયચી તથા જાયફળનો ભૂકો નાંખવા. […]

સામગ્રી : ૨૫૦ ગ્રામ મેંદો, ૧/૪ ચમચી બેકિંગ પાઉડર, ૫૦૦ ગ્રામ ખાંડ, ૧ ચપટી ખાવાનો લાલ રંગ, ૧ નાળિયેર, ૨૫૦ ગ્રામ ઘી કે તેલ. રીત : મેંદો ચોળીને એક મોટા વાટકામાં નાખી તેમાં બેકિંગ પઉડર ભેળવી દો. હવે નાળિયેર ફોડીને તેમાંથી પાણી કાઢી લો. નાળિયેરનો માવો બારીક પીસીને મેંદામાં મિક્સ કરી તેમાં ધીરે ધીરે નાળિયેરનું પાણી રેડીને મેંદાનું ખીરું તૈયાર કરો. તે પાતળું ન હોવું જોઈએ. એક વાસણમાં પાણી તથા ખાંડ નાખી ચાસણી બનાવવા ગરમ કરો. તેમાં લાલ રંગ નાખો. એક તારી ચાસણી બનાવી લો. ફ્રાઈન પેન આંચ પર મૂકો. […]

આંખના ચશ્મા (નંબર) તથા રક્તદોષનાશક – ડોડી (ખરખોડી) પરિચય : ચોમાસામાં ઝાડ-વાડ પર ચડનાર ‘ડોડી‘ (ખરખોડી, શિરકસિયો જીવંતી કે સૂડિયાનો વેલો) (જીવંતી, ડાંડીશાક)ના વેલા, અનેક ડાળીવાળા, શાખા શ્વેતાભ, મૃદુ રુંવાટીવાળી, આંગળીથી કાંડા જેવી જાડી, અનેક સ્થળે ફાટેલી હોય છે. તેના પાન ઈંડાકાર, અણિદાર, શ્વેતાભ્ર- સામસામે; ૧ થી ૪ ઈંચ લાંબા અને ૧-૨ ઈંચ પહોળા, ઉગ્ર ગંધના થાય છે. તેના પાનના મૂળમાંથી પીળાશ કે ભૂરાશ પડતા લીલા રંગના નાના ફુલ ગુચ્છામાં થાય છે. તેની ઉપર એક શ્રુંગાકારની, ૨ થી ૫ ઈંચ લાંબી, અર્ધા ઈંચ જાડી, ચીકણી, ફળી થાય છે. તેમાં અર્ધા […]

ભગવાન સાથે પાકુ જોડાણ થયુ છે એમ કયારે કહેવાય ? * ચંચલ મનને ભગવાનના ચરણૉમાં સમર્પિત કર્યુ હોય તો. * અહં સંપૂર્ણપણે ઓગળી ગયું હોય તો. * નિષ્કામભાવે ભક્તિ થતી હોય તો. * દેહના પાચ  વિષયોને (શબ્દ,સ્પર્શ,રૂપ,રસાને ગંધ)ભગવાનના ચરણોમાં સોપ્યા હોય તો. આપણૅ પ્રભુમય કયારે થઈ શકીએ ? * આપણા શ્વાસ-ઊચ્છવાસમાં,હ્રદયના પ્રત્યેક ધબકારમા,ઊધતાં-જાગતાં,સ્વપ્નમાં-સુષુપ્તિમાં,ખાતાં-પીતાં,બોલતાં ચાલતાં,કહો કે પ્રત્યેક ક્રિયા અને કર્મમાં અથવા નિષ્કામ કર્મમાં,આપણી અંદર રહેલા અવકાશ-નિરાવકાશમાં ભગવાનની હાજરી રહે ત્યારે અથવા આપણૂં અણુએ અણૂ એમનામાં જ ઓતપ્રોત થઈ જાય ત્યારે ભગવાનથી સભર થઈ જઈશું. * જગત પ્રત્યેનું આકર્ષણ ન રહે અથવા […]

અજ્ઞાનશક્તિનો ઉપયોગ શું ? * ભૂતકાળાનું વિસ્મણ અને ભવિષ્યકાળનો વિચાર ન કરવો-ભવિષ્યકાળની ઉપાધી અત્યારથી શા માટે વહોરી લેવી? * અન્યની બાબતમાં માથું ન મારવું તે. – આપણે જાણીએ છીએ એમ માનીને બીજામાં માથું મારીએ છીએ. અજ્ઞાનનો ધર્મ કયો * અંધકાર

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors