તુરિયાવસ્થા  અથવા યુરિયપદ શું છે ? * અંતઃકરણની ચૌથી અવસ્થા તુરીય પદને બ્રહ્મપદને અથવા મોક્ષ કહે છે.આ પદની પ્રાપ્તિ થતાં વૃતિ માત્રનું સ્ફુરણ શાંત થઈ જાય છે અને નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત થાય છે.  

બેફામ ઇચ્છા વાળું જીવન એ વન છે, માયૉદિત ઇચ્છા વાળું જીવન એ ઉપવન છે, પરંતુ ઇચ્છાઓથી પર થઇને જીવવું એ નંદનવન છે.

કયું જ્ઞાન બંધનરૂપ બને છે? * જે જ્ઞાન બહારથી મેળવેલું છે;સ્વંયંભુ કે સ્વપુરૂષાર્થથી  ઊગેલું નથી પણ ઉછીનું લીધેલું છે તે બંધનરૂપ છે. * જેમાં\’હું\’પણુ અને \’મારાપણુ\’ કેન્દ્રસ્થાને હોઉઅ તેવું જ્ઞાન. * અનુભવનું જ્ઞાન નહીં તેવું પણ શાસ્ત્રોનું જ્ઞાન.સ્મૃતિમાંસંધરી રાખેલું જ્ઞાન. કયું જ્ઞાન ટકતુ નથી? * વૈરાગ્ય વિનાનું હોય તે. * જે જ્ઞાન દઢમૂળ નથી થવું કોતું તે. * અનુભવ વગરનું જ્ઞાન. જ્ઞાની અને ભકત વચ્ચે દેખીતો તફાવત? * જ્ઞાનમાર્ગે જનાર વિચારમાં ડુબી પોતાને વીસરી જાય છે. * ભક્તિ માર્ગે જનાર ભાવમાં ડુબીજઈ પોતાને વીસરી જાય છે. * બાહ્ય દષ્ટિએ તફાવત […]

જિંદગી મળવી એ નસીબ ની વાત છે, મૃત્યુ મળવું એ સમય ની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું, એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે… (To be born and alive, is fate; to meet death is the question of time. But to stay alive in somebody\’s heart/mind after death is proof of your (good)deeds) ——————————————————————- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી. (A man\’s high stature is as a result of good qualities, whereas he […]

ઝાડા – મરડો અને ઉદરશૂળની ઔષધિ – મરડાશીંગી પરિચય : ગુજરાતમાં વનસ્પતિ ઉદ્યાનો, પહાડી તથા જંગલોમાં ૮ થી ૯ ફીટ ઊંચાઈના મરડાશીંગી (આવર્તકી, મેષશ્રૃંગી, મરોડફલી)ના ઝાડ થાય છે. તેના પાન ગોળાકાર, ૨ થી ૪ ઈંચ લાંબા, અને ૨ થી ૩ ઈંચ પહોળા હોય છે. તેની પર લાલ રંગના ફૂલ થાય છે. તેની ઉપર ૧ થી ૨ ઇંચ લાંબી દોરડા જેવી વળદાર પેન્સિલથી પાતળી શીંગો ગુચ્છામાં આવે છે. શીંગો કાચી હોય ત્યારે લીલા રંગની પણ પાકી કે સૂકાયેલી કાળા-ઘૂસર રંગની થાય છે. આ વનસ્પતિની ફળી (શીંગ) આયુર્વેદમાં ઝાડા-મરડાની દવારૂપે ખાસ વપરાય […]

કાંટાળી વનસ્પતી – થોર થોરની અનેક જાતો છે. તેમાં ત્રિઘારો, ચોઘારો, ગોળ, ડાંડલિયો, ખરસાણી, હાથલો વગેરે મુખ્ય છે, જે વાડ તરીકે કામ આવે છે. ડ્રોઇંગ રૂમની સજાવટ માટે બીજા અનેક પ્રકારના કેકટ્સ જોવા મળે છે. આપણે ત્યાં ત્રિઘારો અને ખરસાણી થોર દવામાં વપરાય છે. થોરનો રસ કડવો, તાસીરે ગરમ, પચવામાં હલકો, ચીકાશવાળો, જલદ, કફ-વાતહર, તીવ્ર વિરેચક અને મળને તોડનાર છે. પાંડુ, પેટના રોગ, ગોળો, ઝેર, જલોદર, સોજા, પ્રમેહ, ગાંડપણ, કબજિયાત વગેરેમાં તે ખાસ આપી શકાય. થોરનું દૂધ, તેના પાન વગેરે ઔષધ તરીકે વપરાય છે. પેટમાં દુઃખતું હોય તો થોરના દૂધનો […]

કરિયાવર \” હરખ ભેર હરીશભાઈ એ ઘરમાં પ્રેવેશ કર્યો‘સાંભળ્યું ? અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા. આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે. સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ. સોનલ એમની એકની એક દીકરી હતી..ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું . હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા. સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી. એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ […]

આપણે ત્યાં મેંદીની વાડ થાય છે. બહેનો હાથ-પગ રંગવામાં તેનો ઉપયોગ કરે છે. મેંદીનો રસ કડવો અને તૂરો છે. તે તાસીરે ઠંડી છે. પચવામાં હલકી, લૂખી, કફપિ‍ત્ત-શામક, શોથહર, દાહપ્રશમક, કેશ્ય, વ્રણરોપણ, મેદ્ય અને નિદ્રાજનક છે. મેંદી ખૂબ ઠંડી છે તેથી હાથ-પગના તળિયે બળતરા થતી હોય તો તેના પાનને વાટી તેનો લેપ કરવાથી ઠંડક થાય છે. વળી તે સુંદર રંગ ધારણ કરે છે. મેંદીની રતાશ આંખોને ગમે છે. તેથી બહેનો વ્રત અને શુભ પ્રસંગે તેના હાથ-પગ તેનાથી રંગે છે અને વિવિધ ડિઝાઈનો પાડે છે. મેંદી વાળને કાળા કરે છે. માથાના તેલમાં […]

ઉત્તર ધ્રુવ પર સેંકડો કિલોમીટર ઊંચો કલ્પિ‍ત મિનારો છે, જ્યાંથી ફેંકવામાં આવેલો પથરો સીધો જમીન તરફ પડે છે. પૃથ્‍વીનું ગુરૂત્‍વાકર્ષણ તેને પરબારો નીચે આવવા ફરજ પાડે છે.મિનારાની ટોચે અહીં શક્તિશાળી તોપ ગોઠવેલી છે એમ ધારી લો. પૂરજોશમાં ફાયર કરાયેલો તોપગોળો પણ છેવટે તો નીચે પટકાય છે, છતાં ધક્કો મળવાને લીધે તે આગળ તરફ થોડુંક અંતર કાપ્‍યા પછી ભોંયભેગો થાય છે.હવે અનુમાન કરો કે એક સેટેલાઇટને ક્યાંય જોરદાર ધક્કો આપીને છોડવામાં આવ્‍યો છે. પૃથ્‍વીનું ગુરૂત્‍વાકર્ષણ તેને પણ નીચે તરફ આકર્ષ્‍યા વગર રહેતું નથી, માટે એ સેટેલાઇટનું પતન થવા માંડે છે. કોઈ […]

મંદપાચન, પેટના દર્દોની અકસીર ઔષધિ – લીંડીપીપર, પીપરીમૂળ પરિચય : ગુજરાતમાં દક્ષિ‍ણ ગુજરાતમાં ગણદેવી-સુરત-મરોલી તરફ લીંડીપીપર ( પિપ્‍પલી, પીપલ છોટી, ગ્રંથિક, પીપલામૂલ) ખાસ થાય છે. તેના બહુવર્ષાયુ વેલા થાય છે. તેના પાન નાગરવેલના પાનને અદ્દલ મળતા આવે છે. ફકર તેમાં એટલો છે કે લીંડીપીપરના ડીંટડાં પાસે ખાંચા હોય છે. જે નાગરવેલના પાનને હોતા નથી. શાખાની ઉપરના મોટા અને પહોળા તથા પાંચ-સાત નસોવાળા અને લાંબા ડીંટડાવાળા હોય છે. પાન ખૂબ સુંવાળા, ચીકણાને અણીદાર હોય છે. તેની પર એકલિંગી પુષ્‍પદંડ ૧-૩ ઈંચ લાંબો અને સ્ત્રી પુષ્‍પદંડ અર્ધો ઈંચ લાંબો હોય છે. વેલ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors