જીવનનું સરળ ગણિત કયું ? * કોઈના દોષો સામે દષ્ટિન કરવી. * અહંકાર છોડવો. * હરિસ્મરણ કરવું. * વહેચીં ને ખાવું. * અંતઃકરણ અને શરીર વિકાર રહિત કરવા. * સૌ પ્રત્યે સમભાવ રાખવો. * પુરુષાર્થ કર્યા કરવો; પરિણામ શ્રીહરિને સોપવું; નિષ્કામભાવે કર્મ કર્યા કરવું. * કોઈ જ્ઞાનીજને કહ્યું છે તેમ- સદગુણોનો સરવાળો,ગુણનો ગુણાકાર,બુરાઈની બાદબાકી અને ભ્રમનો ભાગાકાર કરતા રહેવું.

मुल्तानी मिट्टी अगर आप महंगे-महंगे ब्यूटी प्रोडक्ट, शैम्पू, ऑलिव ऑयल का इस्तेमाल क रते हुए थक चुकी हैं, फिर भी आपको कोई फायदा नहीं हुआ है तो एक बार मुल्तानी मिट्टी जरूर इस्तेमाल करके देखें । जानी-मानी सौन्दर्य विशेषज्ञ भारती तनेजा का कहना है कि मुल्तानी मिट्टी सौन्दर्य का खजाना है। ये नेचुरल कंडीशनर भी है और ब्लीच भी। ये सौन्दर्य निखारने का सबसे सस्ता और आयुर्वेदिक नुस्खा है। साथ-ही मुल्तानी मिट्टी सभी फेस पैक का बेस होती है। *चेहरे पर मुल्तानी मिट्टी का लेप लगाने से रंगत निखरती है […]

सौन्दर्य और स्वास्थ्य एक दूसरे के पूरक सौन्दर्य और स्वस्थ्य दोनो एक ही सिक्के के दो पहलू हैं लेकिन इसके बावजूद भी हम में से ज़्यादातर महिलाऐं सिक्के के एक ही पहलू यानि सिर्फ खूबसूरती पर ही ध्यान देती हैं । और स्वस्थ्य को जाने – अनजाने दरकिनार करती चली जाती हैं । बहुत सी महिलाओं की नज़र में खूबसूरती के मायने हैं आकर्षक मेकअप, खूबसूरत कपड़े, और मैचिंग जूलरी । लेकिन क्या सचमुच खूबसूरती के यही मायने हैं ? हम ये तो नहीं कहते कि आकर्षक कपड़े, ज़ेवर, और […]

વિશાળ હ્રદયનો મનુષ્ય કોને કહેવો? * કોઈના ગુણને કે દોષને ના જુએ તેને. * ઊપનિષદકારે તેની સુંદર વ્યાખ્યા આપી છે. -પોતાનાથી કાંઈ જુદુ છે તેમે સમજે નહિ. -પોતાનાથી આ જગતમાં કાંઈ જુદુ છે તેમે જુએ નહિ. -પોતાનાથી કોઇ ભિન્ન છે એમ સાંભળે નહિ એ વિશાળ હ્રદયી મનુય છે એમ સમજે,જુએ અને સાંભળે તે સંકુચિત હ્રદયનો મનુષ્ય છે. -ઋષિઓએ વિશાળતાને અમૃત સાથે અને અલ્પતાને મૃત્યુ સાથે જોડી દિધિ છે.

પ્રવાસની તૈયારી કરતી વખતે બેગની પસંદગી કરવાનું ખૂબ મહત્વનું છે. – બેગ પેક પસંદ કરતી વખતે તેની કેપેસિટી ઉપરાંત, તેના બેલ્ટની મજબૂતાઇ, લોક વગેરે વ્યવસ્થિત હોય તે જોઇને જ ખરીદો. – વધારે વસ્તુઓ સાથે લઇ જવાના મોહમાં મોટી બેગ ન લઇ જાવ. મોટી બેગને લીધે સ્ટેશન પર પગથિયાં ચડતી-ઊતરતી વખતે અથવા તો ટ્રેનમાં સીટ નીચે ગોઠવવામાં મુશ્કેલી પડે છે. વળી, જો બેગ વધારે પડતી નાની હશે, તો તેમાં સામાન ભર્યા પછી બંધ કરવામાં તમારે વધારે મહેનત કરવી પડશે. આથી વધારે સારું તો એ જ રહેશે કે તમે જેવડી ઊંચકી શકો, […]

May you be blessed by his insight. POINTS ON HOW TO IMPROVE YOUR LIFE Personality: 1. Don\’t compare your life to others\’. You have no idea what their journey is all about. 2. Don\’t have negative thoughts of things you cannot control. Instead invest your energy in the positive present moment 3. Don\’t over do; keep your limits 4. Don\’t take yourself so seriously; no one else does 5. Don\’t waste your precious energy on gossip 6. Dream more while you are awake 7. Envy is a waste of time. […]

અનાશકય મનુષ્ય કોને કહેવો? * જેનું શરીર કાર્યરત હોય પણ મન શાંત અને નિશ્ચલ હોય. * જે જીવનને જેવું છે તેવું સ્વિકારે. * જે પરિગ્રહોથી મુકત હોય. * જે સહજ ભાવે મળેલાથી સંતુષ્ટ હોય. * સુખ-દુખ આદિ દ્રન્દ્રોથી મુકત હોય,રાગ-દ્રેષ રહિત હોય અને સફળતા-નિષ્ફળતા પરત્વે તટસ્થ હોય.

આજે આપણે જોઇએ છીએ કે મનુષ્ય પોતાની પ્રસન્નતા વધારવા માટે ભિન્ન-ભિન્ન કાર્યક્રમોનું આયોજન કરે છે. આપણા ઘરમાં કોઈનો જન્મદિન મનાવવામાં આવે છે તો આપણને ઘણી પ્રસન્નતા થાય છે. આ અવસર પર આપણે આપણા ઘરની સજાવટમાં પણ કોઈ કમી નથી રાખતા. સજાવટમાં ફૂગ્ગાનું ઘણું મહત્વનું સ્થાન છે. આપણે જ્યારે દુકાનમાં ફૂગ્ગો ખરીદવા જઇએ છીએ ત્યારે જો દુકાનદાર નાનો અને મોટો એમ બે પ્રકારના ફૂગ્ગા બતાવે તો આપણે કયો ફૂગ્ગો પસંદ કરીશું? નિશ્ચિત રૂપે આપણે મોટો ફૂગ્ગો જ પસંદ કરીશું. જેવી રીતે આવા ફૂગ્ગા આપણને દુકાનમાંથી પ્રાપ્ત થાય છે તેવાં જ આપણી […]

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું. સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો. આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને એક જોડ ઈશ્વરના પગલાંની. થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા દશ્યો દેખાયાં. અરે આ શું? આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ.. વળી તેણે ધ્યાનથી જોયું તો એ […]

મનુષ્યને શોભા અપાવે તેવા ગુણો કયાં? * દયા. * ક્ષમા. * શાંતી. * સત્યપ્રીતી. * નમ્રતા,સહિષ્ણુતા, ઉદારતા. * ધુતિ-સ્થિરતા,ધૈર્ય,મક્કમતા. * પવિત્રતા. * મુદ્રુવાણી. * વિશ્વસનિયતા.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors