શિશુઓની અંત્યેષ્‍ટી ક્રિયા જુદી રીતે કરાતી. બોધાયન (3, 6, 2) અનુસાર મૃત શિશુને દાટી દેવું જોઇએ, અને એ ક્રિયા કરનારે વસ્‍ત્ર ઉતાર્યા વિના જ સ્‍નાન કરવું જોઇએ. મનુ (5, 67-70) અનુસાર બે વર્ષથી નીચેના બાળકના શબને ગામની બહાર ખુલ્‍લા સ્‍થાનમાં છોડી દેવું જોઇએ કે દાટી દેવું જોઇએ. ગર્ભિણી સ્‍ત્રીના શબને દાન આપી વિધિપૂર્વક અગ્નિ સંસ્‍કાર અપાય છે. નવપ્રસૂતા અને રનસ્‍વલાના શબને સ્‍નાન કરાવી, પ્રાજાપત્‍ય આહુતિ આપી શરીરને વસ્‍ત્રથી ઢાંકી એનો અગ્નિસંસ્‍કાર કરાય છે. પરિવ્રાજક, સંન્‍યાસી અને વાનપ્રસ્‍થના શબને ખાડામાં સુવાડી મંત્રોચ્‍ચાર સાથે ભિક્ષાપાત્ર એના પેટ પર રાખવામાં આવે છે. કમંડળમાં […]

વાસ્‍તુ પરિચય વાસ્‍તુશાસ્ર્ત્ર આપણા જીવનને સ્‍પર્શતો એક મહાનતમ વિષય છે. વાસ્‍તુ શબ્દ આપણી લાગણીઓથી લઈ બ્રહ્માંડમાં પ્રસરતા ચુંબકીય તરંગો સુધી સંકળાયેલા છે. દરેક સંસ્‍કૃતિને તપાસતા જણાઈ આવે છે કે, જૂના કાળમાં પણ દરેક પ્રકારના બાંધકામ વખતે ચોક્કસ નિતિ નિયમોનું પાલન થયું હતું. આ નીતિ-નિયમો જમીનની પસંદગીથી લઈને આજુબાજુના વાતાવરણથી લઈને આંતરીક ગોઠવણ સુધીની તમામ બાબતોમાં લાગુ પડે છે. દરેક વ્‍યક્તિ વાસ્‍તુને વધુમાં વધુ મહત્‍વ એટલા માટે આપે છે કે, તમે જેને તમારી કહી શકો તેવી જગ્‍યા તમારી ખુશી, તમારી સમૃદ્ધિ તથા તમારા પરિવારથી જોડાયેલી છે. હાલના સમયમાં ફેંગશૂઈનું ચલણ પણ […]

ગ્રહોની યુતિના સંકેતો જન્મકુંડળીમાં બાર ભાવ, બાર રાશિ અને નવ ગ્રહ ફળાદેશ માટે મહત્વની બાબત છે. પરંતુ ભાવ, રાશિ અને ગ્રહનાં સ્થાન, આધિપત્ય, ગ્રહયુતિ વગેરેના વૈવિધ્યને કારણે દરેક કુંડળીને તેની આગવી વિશેષતા પ્રાપ્‍ત થાય છે. જેમ લાલ રંગની પોતાની વિશેષતા હોય છે, પીળા રંગની પોતાની વિશેષતા હોય છે, પરંતુ આ લાલ અને પીળા રંગને ભેગા કરવામાં આવે તો તે બન્‍નેની પોતપોતાની વિશેષતા નાશ પામે છે અને બન્‍નેના મિશ્રણમાંથી ત્રીજો જ રંગ પ્રગટે છે, તેમ દરેક ગ્રહની પોતપોતાની વિશેષતા હોય, પરંતુ બે ગ્રહની યુતિ થતાં તેમાંથી કોઈ નવા જ ગુણધર્મનો આવિર્ભાવ […]

પંચપ્રાણઉપાસના માણસના શરીરમાં પ્રાણ એ જીવન તત્‍વ છે. તેનાથી જ સમગ્ર શરીર ધબકે છે. બધી ક્રીયાઓ થાય છે. એકવાર શરીરમાંથી પ્રાણ ચાલ્‍યા ગયા પછી આ નશ્વર દેહમાં કોઈ કામનો રહેતો નથી. આપણે બહારના ઉપયોગી તમામ તત્‍વોનો મહિમા ગાઈએ પરંતુ ખુદ આપણા જીવન તત્‍વ અર્થાત્ પ્રાણને ભૂલી જઈએ તે કેમ ચાલે ? કારણકે તેના વગરતો કશું જ સંભવી શકે નહિ. વ્‍યકિત, કુટુંબ કે સમાજ કે રાષ્‍ટ્ર જીવનને પ્રાણવાન બનાવવા માટે તેનો આદર કે ઉપાસના કરવી જરૂરી છે જ આપણા વેદશાસ્‍ત્રોમાં પણ પાંચ પ્રકારના પ્રાણની ઉપાસના કરવાનું કહયું છે, તેમાં સમગ્ર શરીરમાં […]

પંચાયતન પૂજા ભારતીય સંસ્‍કૃતિનો મૂળભૂત ગુણ સહિષ્‍ણુતા છે. તેણે પોતાની મહાનતા સાથે અન્‍યની મહાનતાને પણ સહર્ષતાથી સ્‍વીકારી છે. આ સંસ્‍કૃતિમાં વૈવિધ્યની ‍ભરમાર છે, પરંતુ તેનું વૈવિધ્ય કમળના ફૂલમાં રહેલી પાંખડીઓ જેવું છે. કોઈપણ સમાજનો સમતોલ વિકાસ તો જ કહી શકાય જો તે સમાજના સૌથી છેવાડાના (નિર્બણ) માણસને યોગ્‍ય ન્‍યાય મળતો હોય. આ માટે આપણી સંસ્‍કૃતિએ પંચાયત વ્‍યવસ્‍થાની કલ્‍પના કરી. સમાજમાં નાના-મોટા સૌની માટે ન્‍યાયની વાત કરી છે, અને આવું આદર્શ કાર્ય કરના પંચાયતનની પૂજા કરવાનું જણાવ્‍યું છે.

પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે. નિયમિત રીતે પૂજા કરવાથી અનેક લાભ થાય છે. પરંતુ પૂજાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે પૂજા પૂરા વિધિ-વિધાનની સાથે કરવામાં આવે. આપણા ધર્મશાસ્ત્રોમાં પૂજાની બાબતે અનેક નિયમ બનાવવામાં આવ્યા છે. તેમાંથી એક વિધાન એવું છે કે પૂજાના સમયે આસન પાથરવાનું. એટલે કોઈપણ પ્રકારની પૂજા કરવામાં આવે ત્યારે કે કોઈ હવન કરવામાં આવે છે ત્યારે જે પણ દેવતાનું આહ્વાન કરવામાં આવે છે. તેમને મંત્રો દ્વારા આસન ગ્રહણ કરાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આસન વગર જો પૂજા કે જાપ કરવામાં આવે તો તે […]

જગ પાલક શ્રીવિષ્‍ણુ ભગવાન આપણે રામ, કૃષ્‍ણ, નરસિંહ વગેરે ભગવાનની પૂજા કરીએ છીએ પરંતુ હક્કિતમાં તે ભગવાન શ્રી વિષ્‍ણુના જ અવતારો છે. બ્રહ્માજીએ તો સૃષ્ટિની રચના કરી દીધી, પરંતુ આ સમગ્ર સૃષ્ટિનું ચક્ર સતત વ્‍યવસ્થિત ચાલે તે જોવાની જવાબદારી શ્રી વિષ્‍ણુની છે એટલે જ તેમને સૃષ્ટિના પાલનકર્તા કહ્યા છે. આપણા વેદશાસ્‍ત્રો જુઓ કે રામાયણ, મહાભારત જેવા પૈરાણિક ગ્રંથોનું નિરીક્ષણ કરો, શ્રી વિષ્‍ણુ દરેકમાં છવાયેલા છે. શ્રી વિષ્‍ણુના નામ પણ અપાર છે, હિરણ્યકશિપુ જેવા અસુરનો નાશ કરવા તેમણે નર અને સિંહનું સ્‍વરૂપ ધારણ કર્યુ તેથી તેઓ નરસિંહ કહેવાયા. પાણીને નાશ પણ […]

અનેક રોગને મારનાર મરી પરિચય : મરીને ‘તીખા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગુણો માટે સર્વત્ર પ્રસિદ્ઘ છે. દરેક ઘરમાં મરીનો નિયમિત વપરાશ થતો હોય છે. પરદેશોમાં તો મરચાંનો બદલે મરી જ વપરાય છે. મરી કાળાં અને ધોળાં એમ બે પ્રકારનાં મળે છે. અર્ધ પકવ મરીને ઉતારીને સૂકવવામાં આવે છે. આવાં મરી કાળાં હોય છે; જયારે તે પૂરેપૂરાં પાકે છે ત્‍યારે ઉપરનાં ફોતરાં સરળતાથી નીકળી જાય છે. અંદરથી જે મરી નીકળે છે તે ‘ધોળાં મરી’ તરીકે ઓળખાય છે. આપણે ત્‍યાં મરીનો વધુ વપરાશ મુખ્‍યત્‍વે પાપડ બનાવવામાં થાય છે. તે […]

સ્‍વાસ્‍થ્‍ય આપનાર લીંબુ પરિચય : લીંબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. ખાનપાનમાં લીંબુનો રોજિંદો ઉપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીની જેમ લીંબુની ખટાશ નુકસાનકારક નથી. નિર્ભયતાથી તેનો દરરોજ ઉપયોગ કરી શકાય છે. લીંબુ લગભગ દરેક ઋતુમાં લીંબુ મળી રહે છે. લીંબુમાં વિટામિન -સી ની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. લીંબુમાં પ્રબળ કિટાણુનાશક શક્તિ હોય છે. માત્ર લીંબુના રસમાંથી જ વિટામીન એ, બી, સી ભરપૂર મળી રહે છે. લીંબુનું નિયમિત સેવન સ્‍વાસ્‍થ્‍ય અને સૌંદર્ય માટે લાભપ્રદ છે. લીંબુના ગુણ- લીંબુનું સેવન કોઈપણ ઉંમરની વ્‍યક્તિ કરી શકે છે. રોગી […]

श्री सरस्वती चालीसा दोहा जनक जननि पदम दुरज, निज मस्तक पर धारि । बन्दौं मातु सरस्वती, बुद्धि बल दे दातारि ।। पूर्ण जगत में व्याप्त तव, महिमा अमित अनंतु । रामसागर के पाप को, मातु तुही अब हन्तु ।। चौपाई जय श्रीसकल बुद्धि बलरासी । जय सर्वज्ञ अमर अविनाशी ।। जय जय जय वीणाकार धारी । करती सदा सुहंस सवारी ।। रुप चतुर्भुजधारी माता । सकल विश्व अन्दर विख्याता ।। जग में पाप बुद्धि जब होती । तबही धर्म की फीकी ज्योति ।। तबहि मातु का निज अवतारा । पाप […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors