* આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે. * આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે. * હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્‍ત પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલુ, રાતી રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે. * રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. * ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા […]

પરિચય : પીલડી (કાકમાચી, મકોચ) ના છોડવા ચોમાસે ઘણા ઉગી આવે છે, જે બારે માસ જોવા મળે છે. તે છોડ ૧ થી ૩ ફીટ ઊંચા વધે છે. તેની શાખાઓ મરચી, રીંગણી કે ધંતુરાની ડાળીઓ પેઠે આડી-અવળી નીકળેલી હોય છે. તેના પાન મરચીના પાનને મળતા, ભમરડા જેવા ૪ થી ૧૦ ઈંચ લાંબા હોય છે. તેની પર ધોળા રંગના, લાલ મરચીને આવે છે તેવા તથા ગુચ્છામાં ફૂલો આવે છે. તેના ફળ ગોળ વટાણા જેવડાં, નાની ગુંદી જેવાં, ચીકણા, રસદાર, કાચા હોય ત્યારે લીલા રંગના પણ પાકે ત્યારે પીળા થઈ કાળા રંગના, ખૂબ […]

આદુના મીઠા ગુણો * સૂકા આદુને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ પણ આદુની માફક ગુણકારી હોય છે. આદુનો રસ વાયુનાશક હોય છે. તે ભોજનને સુગંધિત તથા સુપાચ્ય બનાવે છેે. આદુ અજીર્ણ, આફરા અને પેટદરદમાં ગુણકારી સાબિત થયા છે. * ગળું ઘસાતું હોય તથા ઉધરશની તકલીફ હોય તો આદુનું સેવન લાભ પહોંચાડે છે. આ તકલીફમાંથી છૂટકારો પામવા તાજા આદુના ટુકડા કરી મીઠા સાથે મુખમાં રાખી ચૂસવા. આદુ તથા મીઠા સાથે લવિંગ પણ રાખી શકાય. * શરદીથી રાહત પામવા ચા માં આદુ ઉકાળીને પીવો જોઇએ તે ફાયદાકારક સાબિત થયું છે. આદુની ચા […]

ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે, ( ત્રણ બાટલી રાખી રોજ એક બાટલીમાં પેશાબ ભરતા રહેવું) – તાંદળજાની ભાજીના રસ માં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે. – ખરજવા ઉપર લીમડાનાં બાફેલાં પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે. – આમળાં બાળી, તલના તેલમાં મેળવી, ચોપડવાથી ખસ મટે છે. – કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલિસ કરવાથી ખૂજલી, દાદર મટે છે. – ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.

ધરગથ્થુ ઉપચારઃ કમરનો દુખાવો-સંધિવા માટે * અજમો અને ગોળ સરખે ભાગે મેળાવી સવાર-સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. * સુંઠ અને ગોખરુ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે. * સીંઠનું ચુર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુખાવો મટે છે. * ખજુરની પાંચ પેશીનો ઉકાળૉ કરી,તેમાં અર્ધો તોલો મેથી માખી પીવાથી કમરનો દુખાવો મટે છે. * સૂંઠ,લસણ, અજ્મો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેની માલિસ કરવાથી કમરનો દુખાવો તેમજ દુંખતા સાંધામાં આરામ થાય છે. * સુંઠ અને હિગ નાખીને તેલ ગરમ કરી તેનું […]

ધરગથ્થુ ઉપચારઃ ખીલ માટે * તુલસીના પાનના સરમાં લીંબુ રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા ઉપર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાંખવાથી મોઢા પરના કાળા ડાઘ મટે છે. * પાકા ટમેટાને કાપીને તેની ચીર ખીલ ઉપર ધીરે ધીરે લગાડીને થોડીવાર સુકાવા દો ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે. * લોબાન સુખડ અને આમળાનો પાવડર મોઢા ઉપર ચોપડીને થોડા સુકાયા બાદ, લીમડાના પાન નાખી પાણીથી ધોવાથી ખીલ મટે છે. * કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે. * મૂળાના પાનનો રસ ચોપડવાથી […]

ધરગથ્થુ ઉપચારઃ તાવ માટે * આદું,લીબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ,શરદી કે તાવ તેમજ શમગ્ર શરીરમાં થતું કળતર મટે છે. * તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે. * કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો અડધી ચમચી મીઠું ગરમ પાણિમાં દિવસમાં ત્રણવાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ પા ચમચી મિંઠુ બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી * કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે. * સખત […]

ધરગથ્થુ ઉપચારઃ કફ માટે * કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે. * રાત્રે સુતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દુધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે. * અર્ધા તોલા જેટાલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે. * દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ધુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળૉ થઈને બહાર નીકળૅ છે અને ફેફસા સાફ બને છે. * દોઢથી બે તોલા આદુના રસમાં મધ મેળાવી પીવાથીકફ મટે છે. * તુલસીનો રસ ૩ ગ્રામ,આદુનો રસ ૩ ગ્રામ અને ૧ચમચી મધ લેવાથી કફ મટે […]

રસોડાનું અમૂલ્ય ઔષધ અજમો … રસોડાના મસાલામાં અજમો ભલે રોજ ન વપરાતો હોય છતાં ગૃહિણીઓ અજમો પોતાના રસોડામાં જરૃર રાખે છે. ગુવાર કે ફણસી ઢોકળીનું શાક અજમાના વઘાર વગર સામાન્યે જ થતું હોય છે. જે શાક પચવામાં વાયડું હોય તેમાં અજમાનો વઘાર કરવાથી સરળતાથી પાચન થાય છે. * અજમો રૃચિ પેદા કરે છે તેમજ પેટમાં વાયુ થવા દેતો નથી. ડોશીમાના વૈદુમાં અજમો મહત્વનું સ્થાન ધરાવે છે. * ગૃહિણીઓ અજમાના લીલા પાનના ભજિયાં પણ કરે છે. * કફ-શરદીની ઉધરસમાં લોખંડની કડાઇમાં પ્રથમ અજમો શેકવો ને પછીથીતેમાં દૂધ છમકાવી તેમજ હળદર નાખી […]

રોગોમાં ઉપયોગી આયુર્વેદ આયુર્વેદમાં મનના મુખ્ય બે રોગ બતાવવામાં આવ્યા છે. ઇચ્છા અને દ્વેષ. શરીરમાં રોગ થવાનાં ત્રણ દોષ કારણભૂત છે. વાયુ, પિત્ત અને કફ. મનના રોગ થવામાં બે દોષ કારણભૂત છે. રજ અને તમ. આનો સીધો અર્થ એ જ થાય છે કે કોઇપણ રોગ થાય રોગ કોઇપણ અપવાદ વિના કાં તો શરીરને લાગુ પડે છે. કેટલાક રોગોમાં આપવામાં આવેલી ઔષધિથી માનસિક બિમારીઓ જન્મે છે. રોગો મટાડતાં દર્દીની માનસિક સ્થિતિ બગડી જાય છે. આ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહેવાથી શરીરમાં તૂટ હાથપગમાં કળતર માથાનો દુખાવો કમરનો દુખાવો માથું ભારે લાગવું, […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors