આત્મસતાનો અનુભવ કયારે થાય ?

ભગવાનની સત્તા આપણામાં કઈ રીતે પ્રગટે છે? * નિશ્ચયરુપે. પરમાત્માની સતા આત્મામાં કયારે આવે ? * જળબિન્દુ સાગરથી છુટુ પડે છે પઈ તેનામાં સાગરની સતા રહેતી નહ્તી,પણ એ જયારે સાગરમાં ભળી જઆય એ ત્યારે સાગરની સતા એની બની જાય એ તેવી જ રીટે આત્મા પોતાને પરમાત્મામાં લીન કરી દે તો તે પરમાત્મામય બની જાય છે અને તેનામાં પરમાત્માની સત્તા આવે છે.

મુળભુત સત્તા કોને કહેવાય? * નિરપેક્ષ નિશ્ચય. – કોઇપણ પ્રકારના આધાર વિના પોતાના વિશે નિશ્ચય હોય.

આત્મસમર્પણમાં શું બાધા રુપ બને છે? * દેહભિમાન * મનુષ્યનો અહંકાર * તેની અગમ્ય આકાંક્ષાઓ.

કઈ વ્યક્તિ ઉપાસ્ય છે? * અનુભવી વ્યક્તિ.

ભગવત્શક્તિ આપણને શેમાથી ઉગારે છે ? * વાસનાના વમળમાથી.

નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ્વર સ્વરૂપે પૂજાય છે.સ્કંદપુરાણમાં હાટકેશ્વરનું પ્રાગટ્ય અને મહત્તાનું વર્ણન છે. ઉત્તર ગુજરાતનું વડનગર પુરાણકાળમાં મોટું અરણ્ય હતું જે હાટકેશ્વર ક્ષેત્ર તરીકે ઓળખાતું. જયાં હાલમાં વડનગર છે શ્રી હાટકેશ્વરનું શિવાલય ઠીક ઠીક પ્રાચીન છે. સીમા પર આવેલા આ નગર પર વારંવાર હુમલા થવાને કારણે તેનો ફરી ફરી જીર્ણોદ્ધાર થયા કર્યો છે. પુરાતત્‍વવિદો આ મંદિરને ચારસોએક વર્ષ પુરાણું માને છે. સોલંકીયુગ પછી બંધાયેલાં મંદિરોમાંનું આ એક મહત્‍વનું અને ભવ્‍ય શિવાલય છે. તેની ફરતે વેદીમાં વિષ્‍ણુના દશ અવતારો અને પૌરાણિક કથાઓની શિલ્‍પકૃતિઓ છે. આ ઊંચા […]

આધ્યાત્મિકતાનો મૂળ પાયો કયો ? * નિર્ભયતા અને નિશ્ચયબળ અધ્યાત્મમાર્ગે જવા શું અનિવાર્ય ? * સત્સંગ; અનુભવી વ્યક્તિઓનો સંગ. * આપણા વિચારમાંથી દેહ નીકળી જવો જોઈએ. * નામરૂપનો મોહ છુટી જવો. * બર્હિમ્રુખતાને બદલે અન્તર્મુખતા. * સાદુ જીવન,સંયમી જીવનસંતોષી વૃતિ * નિશ્ચયબળઃ આ માર્ગે જવાનો નિશ્ચય થઈ જવો જોઈએ. * હું પણાનો અને મારાપણાનો ભાવ શિથિલ કરતો જવો.

પૂજ્ય ડોંગરેજી મહારાજઃકથાકાર નામઃરામચંદ્ર કેશવદેવ ડોંગરે જન્મ : ૧૫-૨-૧૯૨૬(સંવંત ૧૯૮૨ ના ફાગણ સુદ ત્રીજ)ઇન્દોર લગ્ન : ૧૯૪૯માં તેમના લગ્ન પેટલાદના પરશુરામ નાતુની પુત્રી    શાલિનીદેવી અભ્યાસઃ ગુરુ પાસે સતત સાત વર્ષ અધ્યયનરૂપે પુરાણો, વેદો અને વેદાંતોનો ગહન અભ્યાસ કર્યો. જીવન ઝરમરઃ વિશેષ પરિચયઃમૂળ મહારાષ્‍ટ્રના રાયગઢ જિલ્લાના પડદાવલી ગામના સંસ્કૃતના પ્રખર વિદ્વાન રામચંદ્ર ડોંગરેજી શાસ્ત્રી ગાયકવાડ સરકારના આગ્રહથી વડોદરામાં સ્થાયી થયા હતા. ડોંગરેજી મહારાજ તેમની ચોથી પેઢીએ થાય. તેમનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોરમાં ફાગણ સુદ-૩ને સોમવાર તા. ૧૫-૨-૧૯૨૬ના રોજ તેમના મામાને ત્યાં પિતા કેશવ ગણેશ ડોંગરેના પરિવારમાં માતા કમલાવતીની કૂખે થયો હતો. ડોંગરેજીને […]

આદિ માનવ ગુફા જીવન જીવતો ગુડામાં અંધકારને દૂર કરવા ચકમકના પથ્‍થરનો ઉપયોગ કરતો કાલચક્ર આગળ વધતા માનવ બુધ્ધિનો વિકાસ થયો અને અંધકારને ઉલેચવા માટે દિપક એટલે કે દીવો અસ્તિત્‍વમાં આવ્‍યો. માણસ ઈચ્‍છે ત્‍યાં દીવો પ્રગટાવી અંધારામાં અજવાળું કરી શકે છે. પરંતુ આજના વિજ્ઞાન યુગમાં આ તેલ કે ધીના દીવાની જરૂર પડતી નથી, સ્‍વીચ દબાવો અને આંખને પણ આંજી દયે તેવા દીવાના રૂપમાં લેમ્‍પ આવી ગયા. આમ, આધુનિક વિદ્યુતલેમ્‍પે પૌરાણિક તેલ-ઘીના દિપકને ઝાંખા પાડી દીધા. આ દિવસે હવે મંદિરમાં કે પ્રસંગોપાત્ જ જોવા મળે છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors