‘ઓમ્ ઐઁ,ર્હીં, કર્લીં ચામુંડાયૈ વિચ્ચૈ’ આ મંત્રના સવા લાખ અથવા પાંચ લાખ જાપ પૂર્ણ કરવાથી પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ‘ઓમ્ દું દુગૉયૈ નમ:’ આ મંત્રના સવા લાખ અથવા પાંચ લાખ જાપ પૂર્ણ કરવાથી મા દુગૉની પૂર્ણ કૃપા થાય છે. જીવનમાં સંપૂર્ણ રક્ષણ મળે છે. ‘ઓમ્ ર્હીં નમ:’ આ મંત્રના સવા લાખ કે પાંચ લાખ જાપ પૂર્ણ કરવાથી પરમ શાંતિની પ્રાપ્તિ સાથે તેજસ્વી વ્યક્તિત્વનો વિકાસ થાય છે. અને મા ભગવતીની પૂર્ણ કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. ‘ઓમ્ ર્શ્રીં, ર્હીં, કર્લીં મહાલક્ષ્મ્યૈ નમ:’ આ મંત્રના એક લાખ જાપ કરવાથી લક્ષ્મીજીની પૂર્ણ કૃપા […]

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો, છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો, ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું, કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો, જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું, છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો, અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો, વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો, બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની, ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો, ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી […]

* જિંદગી મળવી એ નસીબ ની વાત છે, મૃત્યુ મળવું એ સમય ની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું, એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે *જિંદગી મળવી એ નસીબ ની વાત છે, મૃત્યુ મળવું એ સમય ની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું, એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે

ખરો મૂર્ખ મનુષ્ય કોણ છે ? * જે બીજનો બગડેલો છે.જે જાણતો હોવા છતા માનતો નથી તે. * જે પોતે પોતાને જાણતો નથી. * જે માત્ર શરીરની આળપંપાર કર્યા કરે છે. * બે વ્યક્તિ વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં માથુ મારે છે. * પોતાને બુધ્ધિમાન અને અન્યને ઓછી બુધ્ધિના ગણે છે. * કંચનસમા મનુષ્ય-જન્મને કથીરસમો ગણી વેડફી નાખે છે. * જે સવળું છે તેને અવળું જુએ છે. મૂઢ મનુષ્ય કોને કહેવો ? * જે વિષયોમાં વિશેષપણે ડુબેલો છે. * જે પોતાના ત્રાજવે સૌને તોલે છે, * જે અજ્ઞાની હોવા છતાં પોતાને […]

મનુષ્યે કયે માર્ગે ન જવું ? * જે માર્ગ જવામાં મહાપુરુષોની સંમતિ ન હોય. * જે માર્ગે લક્ષ્ય ભણી જવાને બદલે આડો-અવળો જાય. * અહંકાર વધે. * સ્વાર્થને પોષણ મળે. * અન્તઃકરણમાં વહેતા પ્રેમ, કરુણા અને મૈત્રીના ભાવ સુકાઈ જાય. * સંકુચિતતાને અવકાશ મળે. * કામ,ક્રોધ,લોભ અને મોહને ઉત્તેજન મળે. * બહિમ્રુખતા પ્રબળ બને. * આપણી અને અન્યની શાંતી હણાય અને આનંદ લુટાઈ જાય. * ટ્રન્ટ્રસુષ્ટિમાં રચ્યાપચ્યા રહેવાય.

* ભગવાનને જ્યારે પણ પ્રાર્થના કરવામાં આવે તો સદ્ગુણોની પ્રાપ્તિ થાય તેવી જ પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ પ્રાર્થના કરવાની સાથે તેના પર અમલ પણ કરવો.. * વિચારો દ્રારા જ મનુષ્યને કાર્ય કરવાની પ્રેરણા મળૅ છે અને કાર્યોનાં જપરિણામો સુખ-દુઃખ તરીકે મનુષ્ય ભોગવતો હોય છે. જેન વિચારો ઉત્તમ છે તેઉત્તમ જ કાર્ય કરશે અને જેનાં કાર્ય ઉત્તમ હશે તેનાં ચરણોમાં સુખ-શાંતી આપમેળે જ નમતાં આવશે. * કુસગથી સાધુનો,કુમંત્રણાથી રાજાનો,અત્યાધિક પ્રેમથી પુત્રનો અનેઅવિધાથી બ્રાહ્મણનો ના થાય છે વિદુર… * સમાજ,મનુષ્ય કે વસ્તીએ એક પ્રકારની તમારી કોલેજ જ છે.કારણકે સ્કુલમાંજે શીખવા નથી મળતુ […]

જન્મ લીધો ત્યારે આખો ખોલી સાથે હતા સહું, જવાન થયો જોયું પાછળ હજારો હતા સહુ, આજે ધડપણ આવ્યુ ઉભો રહ્યો લાખો હતા સહુ, સ્મશાનની ચિતા પર સુતો જોયું એકલો હતો હું. niharika ravia

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors