પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો અણદીઠેલ દેશ જાવા લગન એને લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો હીરે જડેલ વિંઝણો મોતીનો મોલે અણમોલો પાગલ ના બનીએ ભેરુ કોઈના રંગ રાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે બહુએ સમજાવ્યું તોયે પંખી […]
સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ લોઢું આ કટાઈ જાય તાંબુ આ લીલુડું થાય લોઢું આ કટાઈ જાય તાંબુ આ લીલુડું થાય ઝેરીલા વાયરામાં જાતે ખવાઈ જાય સોનાને કોઈ ના ઊચાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ દુનિયાના દરિયાની આ ખારી હવામાં રાખું દુનિયાના દરિયાની આ ખારી હવામાં રાખું અંગે ઓપાઉં અથવા કાદવ કીચડમાં નાખું સોનું ન થાય સીસમપાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી […]
એક પ્રખ્યાત વક્તાએ હાથમાં સો રૂપિયાની નોટ રાખી ભાષણ આપવું શરૂ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરૂ કરતાં જ તેણે હાથમાં પકડેલી સોની નોટ બતાવતા પૂછ્યું, ‘કોને જોઈએ છે આ સો રૂપિયાની નોટ?’ ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એણે કહ્યું, ‘ભલે. જેટલાએ હાથ ઉપર કર્યા છે એ દરેકને હું આ સો રૂપિયાની નોટ આપીશ પણ એ પહેલાં મારે કશુંક કરવું છે.’ એમ કહી એ સો રૂપિયાની નોટનો તેણે ડૂચો વાળી દીધો. ખંડમાં સન્નાટો વ્યાપી ગયો. એ ચૂંથાયેલી નોટ તેણે ધીમેથી ખોલી અને પૂછ્યું, ‘હજુ […]
વિશ્વમાં ગણિતની સૌથી પહેલી ઈટ મુકીઃ ભારતીય સંસ્કૃતિએ… * જગતમાં ગણિતનો આરંભ પણ ભારતમાં થયો હતો.હજારો વર્ષ પહેલા વૈદિક સમયમાં ગણિતનો આરંભ થયો હતો. * વેદના છે અંગોમાં એક હતું-જયોતિષ,જયોતિષ એટલે ગણિત દ્રારા સૂર્ય,ચંદ્ર,ગ્રહો,તારાઓ વગેરેનું જ્ઞાન મેળવવાનું શાસ્ત્ર.
પૃથ્વી ગોળ છે અને સુર્યની આસપાસ તથા પોતાની ધરી પર ફરે છે.તે શોધ્યુ ભારતીય સંસ્કૃતિએ… * પશ્ચિમના લોકો કહે છે કે, આજથી ૪૦૦-૫૦૦ વર્ષ પહેલાં યુરોપના વિદ્રાનો-કોપરનિકસ અને ગેલિલિયોએ શોધ્યુ છે પરંતુ ૧૦,૦૦૦ વર્ષ પહેલાં ઋગ્વેદના ઋષિ-વિજ્ઞાનોએ કહ્યુ હતું કે પૃથ્વી ગોળ છે,તે પોતાની ધરીન આસપાસ ફરે છે તેથી દિવસ-રાત થાય છે,તે સુર્ય ફરતી પણ પરિક્રમા કરે છે. કેટ્લાક આધુનિક વિજ્ઞાનીઓ માને છે કે,અણૂ વિજ્ઞાનની આધુનિક શોધખોળૉના મૂળમાં ભારતનું આ પ્રાચીન જ્ઞાન છે.
* સાચું શ્રવણ એ જ છે જે ચિતનમાં પરિણમે અને સાચું ચિંતન એ જ છે જે આચરણમાં પરિણમે. * આચાર્ય બ્રહ્મા સ્વરૂપ છે, પિતા પ્રજાપતિ સ્વરૂપ છે, માતા પૃથ્વી સ્વરૂપ છે, ભાઈ પોતાનું સ્વરૂપ છે. * વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી , શાંતિ સમાન કોઈ સુખ નથી, સુર્ય સમાન કોઈ જ્યોતિ નથી, જ્ઞાન સમાન કોઈ ધન નથી. * વિદ્યા જેવો કોઈ સાચો મિત્ર નથી, વિદ્યા જેવું કોઈ ધન નથી, વિદ્યા જેવું કોઈ સુખ નથી. * ગંગા સમાન કોઈ તીર્થ નથી, માતા સમાન કોઇ ગુરુ નથી, વિષ્ણુ સમાન કોઈ દેવ નથી, […]
શિવજીના વિવિધ નામ વેદ, પુરાણમાં અને ઉપનિષદોમાં શિવજીના વિવિધ નામ છે તેમાંથી કેટલાક નામ અહીં મુક્યા છે . * હર-હર મહાદેવ, * રુદ્ર, શિવ, * અંગીરાગુરુ, * અંતક, * અર્હત, * અષ્ટમૂર્તિ, * અસ્થિમાલી, * આત્રેય, * આશુતોષ, * ઇંદુભૂષણ, * ઇંદુશેખર, * ઇકંગ, * ઈશાન, * ઈશ્વર, * ઉન્મત્તવેષ, * ઉમાકાંત, * ઉમાનાથ, * ઉમેશ, * ઉમાપતિ, * ઉરગભૂષણ, * ઊર્ધ્વરેતા, * ઋતુધ્વજ, * એકનયન, * એકપાદ, * એકલિંગ, * એકાક્ષ, * કપાલપાણિ, * કમંડલુધર, * કલાધર, * કલ્પવૃક્ષ, * જટાશંકર, * જમદગ્નિ, * જ્યોતિર્મય, * તરસ્વી, * તારકેશ્વર, […]
૧, ગર્ભાધાન ૨, પુંસવન ૩, સીમંત
૧, ૐ ગંણ જયાય નમઃ ૨. ૐ ગણપતયે નમઃ
વિશ્વમાં અંતરિક્ષ વિજ્ઞાનનો પાયો નાખ્યોઃ ભારતીય સંસ્કૃતિએ… * અંતરિક્ષ વિજ્ઞાન કે ખગોળ વિજ્ઞાન એટલે આકાશમાં ધુમતાં અનેક ગ્રહો,સુર્યો,તારામંડળો વગેરેનું