૧૮ નિમેષ (આંખનો પલકારો) = ૧ કાષ્ઠા ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ વર્ષ = એક બ્રહ્ન રાત
અઢાર મહાપુરાણો (૧) મત્સ્ય પુરાણ (૨) માર્કન્ડેય પુરાણ (૩) ભવિષ્ય પુરાણ
* પંખીઓ એમના પગથી જાળમાં સપડાય છે જયારે માણસો વિચારોથી સપડાય છે. * જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે ,પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી. * વ્યક્તિની પોતાની હિંમતના પ્રમાણમાં જ તેનો વિકાસ થાય છે. * કાટ ખાઈને મરવું તેના કરતાં ઘસાઈને મરવું સારૂ. * આપણા આત્માની પ્રગતિ એ આપણી પ્રગતિનો આત્મા છે. * જેણે મન જીત્યું છે તેણે જગતને જીત્યું છે . * જયારે આપણે કોઈ કામ કરવાની ઈચ્છા રાખીએ છીએ ત્યારે શક્તિ એની મેળે જ આવી જાય છે. * પોતાનામાં […]
ભારતરત્ન મેળવનારના નામની યાદી નામ ભારતરત્ન મેળવનાર વર્ષ અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી કોઇને પણ ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત નથી કર્યા પંડિત ભીમસેન જોશી (૪ફેબ્રુઆરી૧૯૨૨-૨૪જાન્યુઆરી૨૦૧૧)(સંગીત) =૨૦૦૮ લત્તા મંગેશકર (૧૯૨૯ —)(સંગીત ) = ૨૦૦૧
૧ ભૂતાત્મા = પ્રાણી માત્રના અંતરાત્મા રૂપ ૨ ભૂતભાવના = સર્વ પ્રાણીઓના જન્મદાતા તથા ભોગ્ય પદાર્થો અર્પણ કરીને તેની વૃધ્ધિ કરનાર ૩ પૂતાત્મા = પવિત્ર આત્માવાળા ૪ યોગવિદાનેતા = યોગવેત્તા પુરુષોના પણ નેતા ૫ કેશવ = કે એટલે બ્રહ્મા અને ઇશ એટલે મહાદેવ, એ બંને જેમને વશ છે એવા ૬ સર્વ = વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશ જાણનાર ૭ શર્વ = પ્રલય કાળે સર્વનો નાશ કરનારા ૮ સ્થાણુ = અચલ, સ્થિર ૯ ભાવ = સર્વ ભક્તોને ફળસિધ્ધિ આપનારા ૧૦ સ્વયંભૂ = પોતાની મેળે જ ઉત્તપન્ન થનાર ૧૧ ધાતા = શેષનાગ […]
પાણી – પ્રાણ બચાવનાર પ્રવાહી અંભસ – જે બધે પ્રસરી જાય છે અને કોઇ સાથે અથડાતા અવાજ પેદા કરે છે તે કીલાલ – અગ્નિની જ્વાળાઓને અટકાવે છે તે
એક દિવસ મેં વિચાર્યું .. .. !! મારો ઈશ્વર કોણ છે.. .. ? શો છે મારો ધર્મ .. .. ? શી છે મારી પ્રાર્થના .. .. ? શી છે મારી ભક્તિ .. .. ? મારી શક્તિનું સ્વરૂપ શું છે .. .. ? બે મિનીટ મૌન અને બે મિનીટ ધ્યાન.. .. અંતરઆત્માનો અવાજ .. .. !! આત્મા જ મારો ઈશ્વર છે .. .. ત્યાગ જ મારી પ્રાર્થના છે .. .. પ્રેમ મારુ કર્તવ્ય છે .. .. મૈત્રી જ મારી ભક્તિ છે .. .. સંયમ જ મારી શક્તિ છે .. .. અહિંસા […]
જ્ઞાનની ભુમિકાઓ કેટલી?કઈ કઈ ? *સાત જ્ઞાનની ભુમિકાઓ કેટલી?કઈ કઈ ?… *સાત – શુભેચ્છા; નિત્ય- અનિત્યનો વિવેક જાણવો ; સતવચનો વાંચવાં-સાંભળવા; સદવૃતિ રાખવી ; જન્મ, સંસાર,મરણથી છુટી મૌક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા. -સુ-વિચારણા ; આત્મવિચાર કરવોઃ શ્રવણ મનન કરવું ; સત- અસતનિ વિચાર કરવો. -તનુમાનસા-મનને પાતળું પડવા દેવું; મનની ચંચળ પ્રવૃતિઓ ધટી જવી. -સત્ત્વાપતિ ; અંતઃકરણમામ બ્રહ્મભાવનો ઉદય થવો;બાહ્યજગત સાથેનો સંબંધનો અભાવ;સૂક્ષ્મવિચારમાં સ્થિર થવુંઃસત્વગુણની વુધ્ધિ. -અસંસક્તિ ; આસક્તિનું નામનિશાન ન રહે ;બહ્મ સાથે અભેદ સધાય. -પદાર્થોભાવના ; જગતના પદાર્થોનું ભાન ન રહેવું અથવા પદાર્થોનો અભાવ રહેવો. -તુરીયા ; નિત્યનિરંતર બહ્મમાં લીન […]
* સનાતન હિન્દુ સંસ્કૃતિ એટલે પવિત્ર આચાર,પવિત્ર વિચાર,પવિત્ર,વ્યવહાર કે પવિત્ર સંસ્કારની યુગો પુરાની એક અદભુત પરંપરા,જે સૌનું કલ્યાણ કરે, સૌનું ભલુ કરે. * અન્ય પ્રાચીન સંસ્કૃતિ નાશ પામી ગઈ છે,પરંતુ ભારતીય સંસ્કૃતિનો પાયો એટલો મજબુત છે કે આજપર્યત અનેક આક્રમણકારોએ તેના પર આક્રમણો કર્યા છતાં આ સંસ્કૃતિ નાશ પામી નથી.તેનુ કારણ તેની અજોડ પવિત્રતા અને તેનું અદભુત ઊંડાણા છે અને સૌથી વિશેષ તો આ સંસ્કૃતિના રક્ષક સ્વયણ ભગવાન છે આપણી સંસ્કૃતિ એક પવિત્ર સંસ્કૃતિ છે કારણ કે… * વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ હે, પરંતુ ભારતિય સંસ્કૃતિ એક પવિત્ર સંસ્કૃતિ છે.કારણ કે […]
ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે. ચેતતો નર સદા સુખી. અન્ન એવો ઓડકાર. કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી. કડવું ઓસડ મા જ પાય. જાગ્યા ત્યારથી સવાર. જેટલા ભોગ તેટલા રોગ. જ્યાં સુધી ઘાસ ત્યાં સુધી આશ. દુ:ખનું ઓસડ દહાડા. ધીરજના ફળ મીઠાં. બાજરી કહે હું બલિહારી, લાંબા લાંબા પાન; ઘોડા ખાય તો ગઢ પડે, બુઢ્ઢા થાય જવાન. મગ કહે મારો કાળો દાણો, મારે માથે ચાંદુ; બે ચાર મહિના મને ખાય, તો માણસ ઊઠાડું માંદુ. રોગ આવે ઘોડા વેગે ને જાય કીડી વેગે. રોગ ને શત્રુ ઉગતા જ […]