ત્ર્યંબકમ યજામહે સુગન્ધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત.
પત્ની ને ખુશ રાખવાના ઉપાયો આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે આ પોતાની પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ..! 1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો.. 2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો.. 3. ઓફિસથી […]
જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલમ્બ્યલમ્બિતાંભુજંગતુંગમાલિકામ્| ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકારચંડતાંડવંતનોતુ નઃ શિવઃ શિવમ|| ગુજરાતી અનિવાદઃ સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત (ધોવે) કરે છે, અને જેમના ગળામાં લાંબા લાંબા અને મોટા મોટા સાપોની માળાઓ લટકી રહી છે તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે, તે શિવજી અમારૂ કલ્યાણ કરેં. મદાંધ સિંધુ રસ્ફુરત્વગુત્તરીયમેદુરે મનો વિનોદદ્ભુતં બિંભર્તુ ભૂતભર્તરિ || ગુજરાતી અનિવાદઃ જટાઓંમાં લપેટાયેલ સર્પના ફણના મણિયોંના પ્રકાશમાન પીળા પ્રભા-સમૂહ રૂપ કેસર કાંતિથી દિશા બંધુઓંના મુખમંડળને ચમકાવનાર, મતવાળા, ગજાસુરના ચર્મરૂપ ઉપરવાથી વિભૂષિત, પ્રાણિયોંની રક્ષા કરનાર શિવજીમાં […]
આ દસ અવતાર તેની વિસ્તૃત માહીતી શ્રીમદ્ ભગવત દશાવતાર ગ્રંથમાં વર્ણન કરેલ છે. પહેલો શ્રી મત્સ્ય અવતારઃ भुतलातल मध्यस्टां, शंखासुरं निहत्य च उद्वेताः येन वे, वदाः तस्मै मस्त्यात्मने नमः ગુજરાતી અનિવાદઃ જે પરમાત્માએ ભૂતળ અને અતળની વચમાં રહીને શંખાસુર નામના દૈત્યનો નાશ કરીને વેદોનો ઉધ્ધાર કર્યો હતો, તે મત્સ્ય રુપ અવતારને હું નમસ્કાર કરુ છું. પાચમો વામન અવતારઃ वामनं रुपमास्याय, बलिं संयम्य मायया येन क्रान्ताः त्रयो लोकाः तस्मै क्रान्तात्मने नमः ગુજરાતી અનિવાદઃ જેમણે વામન રુપ ધારણ કરી માયા વડે બલી રાજાને વશ કરીને ત્રણે લોકને ત્રણ પગલાંથી ભરી […]
સદગુરુ વચનના થવા અધિકારી મેલી દો અંતરનું અભિમાન, માન મેલીને તમે આવો મેદાનમાં, સમજો ગુરુજીની શાન રે … સદગુરુના. અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે નહીં થાય સાચેસાચી વાત, આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે પ્રભુજી દેખાશે આપોઆપ રે … સદગુરુના. સત્સંગ રસ એ તો અગમ અપાર છે, તે તો પીવે કોઈ પીવનહાર, તનમનની જ્યારે સુધબુધ ભૂલાશે ત્યારે અરસપરસ મળશે એકતાર રે … સદગુરુના. ધડ રે ઉપર જેને શીશ નવ મળે એવો ખેલ છે ખાંડા કેરી ધાર, એમ રે તમારું તમે શીશ ઉતારો તો તમને રમાડું બાવન વાર રે … […]
હે … કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી… હે…. કર્મનો સંગાથી પ્રભુ વિણ કોઇ નથી… કે લખ્યા એના જુદા જુદા લેખ (2)… કર્મનો સંગાથી… એક રે ગાયના દો દો વાછરુ, લખ્યા એના જુદા જુદા લેખ એક રે બન્યો શિવજીનો પોઠીયો, બીજો કાંઇ ઘાંચીડાને ઘેર… કર્મનો સંગાથી. એક રે માતાના દો દો દીકરા, લખ્યા એના જુદા જુદા લેખ એક ને માથે રે છત્તર ઝૂલતા, બીજો કાંઇ ભારા વેચી ખાય… કર્મનો સંગાથી. એક રે માટીના દો દો મોરિયા, લખ્યા એના જુદા જુદા લેખ એક ને મોરિયો શિવજીની ગળતી, બીજો કાંઇ મસાણે મૂકાય….. […]
अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:। कृप: परशुरामश्च सरतैते चिरजीविन:॥ અર્થાત અશ્વત્થાત્મા, રાજા બલિ, વ્યાસજી, હનુમાનજી, વિભિષણ,કૃપાચાર્ય અને પરશુરામ આ સાત ચિરંજીવી છે. અશ્વત્થાત્મા: જ્યારે ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન ન બચ્યું ત્યારે બલિએ ભગવાન વામને પોતાના માથા ઉપર પગ રાખવાનું કહ્યું. બલિના માથા ઉપર પગ રાખવાથી તે સુતલલોક પહોંચી ગયો. બલીની દાનવીરતા જોઈ ભગવાને તેને સુતલલોકનો સ્વામી બનાવી દીધો. આ પ્રકારે ભગવાન વામને દેવતાઓની સહાયતા કરી તેમને સ્વર્ગ પાછું અપાવ્યું. વ્યાસજી:સત્યવતી(કે જે એક નાવચાલક કે માછીમારની પુત્રી હતાં)અને એક ભટકતાં સાધુ પરશારાના પુત્ર હતાં. તેઓનો જન્મ યમુના નદીના એક […]
દોહા હીમ, શ્રીં, ક્લીં, મેઘા, પ્રભા, જીવન જ્યોતિ પ્રચંડ. શાંતિ, ક્રાંતિ, જાગૃતિ, પ્રગતિ, રચના, શક્તિ અખંડ. જગત જનની, મંગલ રરનિ, ગાયત્રી સુખધામ. પ્રણવો સાવિત્રી, સ્વધા, સ્વાહા પુરન કામ. પુરિત સકલ મે જ્ઞાન વિજ્ઞાના,તુમ સબ અધિક ન જગ મે આના તુમ્હી જાનિ કુછ રહિ ન શેષા,તુમ્હી પાય કુછ રહિ ન કલેશા જાનત તુમ્હી તુમ્હી હૈ જાઈ,પારસ પરસિ કુધાતુ સુહાઈ તુમ્હારી શક્તિ દપૈ સબ ઠાઈ,માતા તુમ સબ ઠૌર સમાઈ ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ધનેરે,સન ગતિવાન તુમ્હારી પ્રેરે સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા,પાલક, પોષક, નાશક ત્રાતા માતેશ્વરી દયા વ્રત ધારી,તુમ સન તરે પાતકી ભારી […]
એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને… એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને કહ્યું કે તેને વાંદરાઓ પકડવા છે. પ્રત્યેક વાંદરા પાછળ તે ગામવાસીઓને ૧૦ રૂપિયા આપશે. ગામવાળા તો ખુશ થઇ ગયા અને નજીકના જંગલમાં જઈને વાંદરાઓ પકડવા લાગ્યા. વાંદરા પકડવા માટે ગામવાળાઓમાં તો જાણે સ્પર્ધા જ જામી ગયી. દરેક જણ વાંદરાઓ પકડતા અને તે માણસ દરેક વાંદરા પાછળ ૧૦ રૂપિયા આપતો. અમુક દિવસ પછી ગામવાસીઓને ઓછા વાંદરા મળવા લાગ્યા ત્યારે પેલા માણસે ગામવાસીઓને કીધુ કે હવે તે એક વાંદરા પાછળ વીસ રૂપિયા આપશે. ગામવાસીઓ […]
નારાયણસ્તોત્રમ नारायण नारायण जय गोविंद हरे ॥ नारायण नारायण जय गोपाल हरे ॥ करुणापारावारा वरुणालयगम्भीरा ॥ घननीरदसंकाशा कृतकलिकल्मषनाशा ॥ यमुनातीरविहारा धृतकौस्तुभमणिहारा ॥ पीताम्बरपरिधाना सुरकल्याणनिधाना ॥ मंजुलगुंजाभूषा मायामानुषवेषा ॥ राधाऽधरमधुरसिका रजनीकरकुलतिलका ॥ मुरलीगानविनोदा वेदस्तुतभूपादा ॥ बर्हिनिवर्हापीडा नटनाटकफणिक्रीडा ॥ वारिजभूषाभरणा राजिवरुक्मिणिरमणा ॥ जलरुहदलनिभनेत्रा जगदारम्भकसूत्रा ॥ पातकरजनीसंहर करुणालय मामुद्धर ॥ अधबकक्षयकंसारे केशव कृष्ण मुरारे ॥ हाटकनिभपीताम्बर अभयं कुरु मे मावर ॥ दशरथराजकुमारा दानवमदस्रंहारा ॥ गोवर्धनगिरिरमणा गोपीमानसहरणा ॥ शरयूतीरविहारासज्जनऋषिमन्दारा ॥ विश्वामित्रमखत्रा विविधपरासुचरित्रा ॥ ध्वजवज्रांकुशपादा धरणीसुतस्रहमोदा ॥