નામઃ અનંતરાય મણિશંકર રાવળ ઉપનામઃ(શૌનક) જન્મ:૧-૧-૧૯૧૨,મોસાળમાં અમરેલી લગ્ન: કુટુમ્બઃ માતા –  પિતા – ઘેલાભાઇ પત્ની –  સંતાનો – અભ્યાસ:અનુસ્નાતક (એમ. એ.) વિશેષઃએક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ સ્વભાવે સૌમ્ય અને મિતભાષી હતા.વતન સૌરાષ્ટ્રનું વલ્લભીપુર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૮માં મૅટ્રિક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં એમ.એ. દરમિયાન ૧૯૩૨ થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો રહ્યા પછી મુંબઈમાં ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે ત્રણેક માસ કામ કર્યું. ઑગસ્ટ ૧૯૩૪ થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. એ પછી જામનગરની ડી. કે. વી. કૉલેજમાં […]

પત્નિ/પતિ માટેની પ્રશ્નોતરીઃ પતિ માટેની પ્રશ્નોતરીઃ * પત્નિની લગ્નતિથિ કે જન્મદિન યાદ રાખો તે દિવસ તમે અણધારી રીતે પુષ્પની ભેટ આપી સંવનન કરો છો? * બીજાની હાજરીમાં તમે તેની ટીકા ન કરવાનું ખ્યાલમાં રાખો છો? * તમે રોજબરોજના પ્રવાહો,નવા પુસ્તકો,નવા વિચારોના સંઓઅર્કમાં રહો છો કે જેથી તમારા પતિનો બોધ્ધિક રસ જાળવી શકો? ડેલ કાર્નેગીના સુત્રો આટલુ જીવનમાં ધ્યાનમાં રાખજો.પછી જીવન કેટલુ સરસ છે તે જોજો?

યજ્ઞની સાક્ષીએ અને સપ્‍તપદીના મધુર મંત્રોચ્ચાર વચ્‍ચે સંપન્ન થતા લગ્‍ન ને જીવનભર નિભાવવા માટે પ્રેમ અને સહનશીલતા બંને પરિબળોની ડગલેને પગલે હાજરી હોવી જરૂરી છે. આ બંને તત્‍વોની ગેરહાજરીમાં લગ્‍ન માત્ર સામાજીક મોભો જાળવવા માટેનું આડંબર બની રહે છે. એક લગ્‍ન માત્ર સામાજીક મોભો જાળવવા માટેનું આડંબર બની રહે છે. એક લગ્‍નનો અર્થ માત્ર ભોગ વિલાસ કે વંશવૃધ્ધિ જ નથી, સ્‍ત્રી, પુરૂષે ડગલેને પગલે એક બીજા સાથે સહકાર કેળવવો, હૂંફ આપવી, નબળી ક્ષણે પણ સાથ નિભાવવો, બાળકોનો તંદુરસ્‍ત વિકાસ, તેનું શિક્ષણ વગેરે સાથે કુટુંબ વ્‍યવસ્‍થાનો મૂળ આધાર બનવો વગેરે પણ […]

લગ્નની મહત્વની વિધિઓ…. યુવક-યુવતીનાં લગ્ન નક્કી થાય ત્યારે શુભ મુહૂર્ત જોઇ કંકોતરી લખવાથી લઇ સાસરે જઇને પણ કેટલીક માંગલિક વિધિ કરવામાં આવે છે. અત્યારે બે કલાકમાં લગ્નવિધિ પૂરી કરી દેવામાં માનતાં લોકોને શાસ્ત્રાનુસાર માંગલિક વિધિનું મહત્વ અને તેમાં સમાયેલી ભાવના વિશે જાણકારી આપતો આ લેખ તમને ચોક્કસ વાંચવો ગમશે. વર-વધૂ ફેરા ફરતાં હોય ત્યારે ગોરમહારાજ મંગલાષ્ટક બોલે છે, પણ એ મંગલાષ્ટક શું છે, તેનો અર્થ શો થાય તે જો તેમને ખ્યાલ હોય તો દાંપત્યજીવનનો સાચો અર્થ સમજાઇ જાય. યુવક-યુવતી સ્વજનોની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ જોડાય છે, તેને આપણે લગ્ન કહીએ છીએ. […]

જે શુભ દિવસથી નીચેની બાબતોની શરુઆત પોતાનાથી કરીશું તો ભ્રષ્ટાચાર આપોઆપ દુર થશે..!!

અવિનાશ વ્‍યાસ પૂછો તો ખરા ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા… પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા… દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું? આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું? ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા… મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી એ અણમોલા ફૂલો […]

જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ; અત્ર્યનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત. બ્રહ્મા હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર; અંતર્યામી સત્ ચિત્ સુખ, બહાર સદગુરુ દ્વિભૂજ સુમુખ. ઝોળી અન્નપૂર્ણા કરમાંહ્ય, શાંતિ કમંડલ કર સોહાય; ક્યાંય ચતુર્ભૂજ ષડ્ભૂજ સાર, અનંતબાહુ તું નિર્ધાર. આવ્યો શરણે બાળ અજાણ; ઊઠ દિગંબર, ચાલ્યા પ્રાણ ! સુણી અર્જુન કેરો સાદ, રીઝ્યો પૂર્વે તું સાક્ષાત્; દીધી રિદ્ધિ સિદ્ધિ અપાર, અંતે મુક્તિ મહાપદ સાર. કીધો આજે કેમ વિલંબ, તુજ વિણ મુજને ના આલંબ ! વિષ્ણુશર્મ દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાદ્ધમાં દેખી પ્રેમ, જંભ દૈત્યથી ત્રાસ્યા દેવ, […]

….કહેવી છે કે કેટલીક અન્‍નકહેવતો

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors