પરમ ગતિને કોણ પામે છે ? * ગીતાકારના શબ્દોમાં કહીએ તો -જે સંગરહિત છે. -કરવા યોગ્ય કર્મો કરે છે. -જે સ્વ ધર્મને વળગી રેહે છે. -વર્તમાનની જવાબદારી સારી રીતે પાર પાડે છે. -અનાસકતભાવે જાગ્રત રહી કર્મ કરે છે.

પરમ તત્વની પ્રતીતિ થઈ છે કે કેમ ખબર પડે ? * હ્રદયમાં પરિપુર્ણતા છેવાઈ જાય. * તમામ ઈચ્છાઓ શમી જાય. અમૂતત્વનો કયારે અનુભવ થાય છે ? * દેહધ્યાસ છૂટે ત્યારે. * હ્રદયની બધી ગ્રંથિઓ ભેદાઈ જાય છે ત્યારે. વિશ્વચેતનાનો અનુભવ કયારે થાય ? * ચેતના એ શું છે તે સમજાય પછી. * ભગવતગીતાએ બે માર્ગ બતાવ્યા છેઃ (૧) જયારે સર્વ ભુત માત્રનું પૃથકત્વ એટલે નાનાત્વ એકત્વરૂપે (જાંણવા માંડશે) અને આ એકતવ્તથી સર્વ વિસ્તાર (થયેલો છે)એમ દેખાવા માડશે,ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થશે (૨) જેની બુધ્ધિ નિર્મલ થયેલી છે એવો યોગી દઢતાપ્રુર્વક પોઅતાની […]

અજ્ઞાનની શક્તિ કઈ? * વિસ્મૃતિ અજ્ઞાન ભગવાનની શક્તિ હોવા છતાં તેનો મહિમા કેમ નહિ.? * અજ્ઞાન સન્માનનીય નથી એટલે તેનો મહિમા કોણ ગાય ? જયારે જ્ઞાન સન્માનનીય છે એટલે બધા તેનો મહિમા કરે છે. * અજ્ઞાન શક્તિ ગુપ્ત છે એટલે પોતામાં કેટલું અજ્ઞાન છે તે મનુષ્ય કહી શકતો નથીઃ હવે જે વ્યકત થઈ શકતું નથી તેનો મહિમા શી રીતે થઈ શકે ?

દર્શન કોને કહેવાય? * મોહ અને ભયને ટાળે તે. * મોહ અને ભય ને ટાળે તે. * ધર્મની પરમ અનુભુતી થાય તે. * ચિંતન,મનન,વિચાર  અન્ર તર્ક નહિ પણ અનુભુતિ,સાક્ષાતકાર  એ દર્શન છે. * દએશનમાં અંતરચક્ષુ ખુલે,દટી નિરાવરણા થઈ જાય,ાંતરજયોતિ પુર્ણપણે પ્રકાશી ઊઠે કયાંય અંધારો ખુણો ના રહે. બહારની દોડધામ કયા સુધી રહે છે ? * અંદરના આવેગો શમ્યા નથી અથવા જયા સુધી અંતકરણમાં ધમાલ રહે છે. * ધન કિર્તિ કમાઈ લેવાનો અભરખો છે * વિવેકશકિત પરિપુર્ણ રીટે ખીલી નથી હોતીએટલે કે પ્રાપ્ત કરવા યોગ્ય છે અને શુ ઓડવા યોગ્ય છે […]

આત્માનો બંધુ કોણ ? * આત્મા જ. * જે દેહ પર,મન,બુધ્ધિ,ચિત્ત અને અહંએ અન્તઃકરણના વિભાગો પર અને શબ્દ,સ્પર્શ,રૂપ,રસ એ પાંચ વિષયો પર વિજય મેળવે છે. આત્માનો શત્રુ કોણ ? * આત્માને ખરખર શત્રુ કે મિત્ર એવું કાંઈ હોતું નથી,તે દ્રન્દ્રાતીત છેઃપણ આ એક કહેવાની લઢણ છે.આત્માનો બંધુ કે આત્માનો શત્રુ બહારનો કોઈ ના હોય શકેઃએટલે કે લોકો દેહ ,ઈન્દ્રિયો,અન્તઃકરણ કે પાંચ વિષયોને જીતી શકતા નથી તેઓ આત્માના શત્રુ બને છે. આત્મા આત્માનો શત્રુ અને મિત્ર છે એટલે શું? * નામઋઉપને પ્રાધાન્ય આપીને આત્મા આત્માનો શત્રુ બન્ર છે અને નામરુપને ભુલી […]

આત્મભાવ કયારે પ્રગટ થાય? * દેહસુખની ઈચ્છાઓ નષ્ટથાય ત્યારે. આત્માની શક્તિ કઈ ? * વિચાર. અંતયાત્રા કરવાંમાં મહત્વના અંતરાયો કયા છે ? * બહિર્મુખ વૃતિ. * રૂપ,રસ,ગંધ સ્પર્શ અને શબ્દ માટેના આકર્ષણૉ. * પરોપકાર અને અનુકંપાના ભાવની પાછળ રહેલી આસક્તિ. * ઈચ્છાને શ્રધ્ધા માની લેવાનું વલણ. * પોતે જાણે છે,પોતાને ખબર પડે છે એવો અહંકાર. * દંભ અને આત્મવંચના.

સ્વ-સ્વરુપની પ્રાપ્તિ કયારે થાય ? * અંન્તકરણ રુપી દિવાલ વચમાથી ખશી જાય. * મનને કિનારે જ મુકામ રહે. * વિકાર માત્ર શાંત થઈ જાય. * વૃતિઓ રુપી બિદ્બુદો ન ઊઠે અને આવેગો શમી જાય. સસ્વરુપની પ્રાપ્તિ માટે શું ધ્યાનમાં રાખવું? * અજ્ઞાનનુ આવરણ દુર કરવા સત્વર નિષ્ઠાપુર્વક પ્રયત્ન કરવો. * ચીજવસ્તુઓનું વળાગણ ન રાખવી. તેમાં ચિતને ડુબવા ન દેવું. * સ્વ-ધર્મનું આચરણ કરવું.કર્તવ્યનું બરાબર પાલન કરવું.પણ મમત્વથી મુકત રહેવું. * કામ,ક્રોધ,લોભ,મોહ વગેરેથી અળગા રહી ભગવાનનું ભાવપુર્વક સ્મરણ કરવું. * ચિતશુધ્ધિમાટે સતત જાગ્રત રહી પ્રયત્ન કરતા રહેવું. * વિશેષને વિશેષ અંતમુખ […]

સાધ્ય સુધી પહોચી ગયા છીએ તેનો ખ્યાલ કેવી રીતે આવે ? * જયારે બધા સાધન છૂટી જાય ત્યારે. તત્વજ્ઞાનમાં વ્યષ્ટિ અને સમષ્ટિનો ઉલ્લેખ આવે છે તે કયાં અર્થમાં ? * વ્યષ્ટિ એટલે વ્યક્તિ,પ્રત્યેક મનુય. * સમષ્ટિ એટલે બધી વ્યક્તિઓનો એકત્રિત થઈ જે સમુદાય બને તે. -શાસ્ત્રની પરિભાષામાં છૂટો જીવ એ વ્યષ્ટિ છે અને સર્વ જીવોનું સમુદાય સ્વરૂપ તે સમષ્ટિ છે. તવ્તજ્ઞાનનું લક્ષ્ય શુ છે ? * પોતે કોણ છે તે નકકી કરવું. * અનેકતામાં એકતા દર્શાવવાનું. * પદાર્થો કે પ્રાણીમાત્ર ભલે ભિન્ન ભિન્ન છે પણ તેમનું સર્જન પોષણ  અને વિસર્જન […]

આંતઃમુખ થવા શેમાથી બચવું જરુરી ? * ક્ષણભંગુર આકર્ષણમાથી. * ભોઈની ભલાઈ કે પટલાઈમાથી. * બિનજરુરી દુન્વયી વ્યવહારોમાથી. * નિરર્થકવાતો,ચર્ચાઓ કે ગપસપમાથી. * આળાસ-પ્રમાદમાથી. આંતરિક સામર્થ્ય શેમાથી મળે? * એકાંતના સેવનમાથી. * બાહ્ય અવલંબનોની મિકતિમાથી. * નિશ્ચિત ધ્વેય તરફ ગતિ કરવાથી. * સત્વગુણામાં સ્થિર થવાથી. * પરહિત કે પરોપકાર દ્રારા. * સત્સંગથી. * નામસ્મરણથી. * આત્મચિંતનથી.

અંદરનો અંધકાર દુર કરવાનું સાધન કયું. * સત્સંગ, * આંતરસુઝ. * નામસ્મરણ. * સત્યને પામવાની તાલાવેલી. અંદરથી ઊજળો કોણ બની શકે ? * જે તત્વમાં લીન રહે તે. * જે ધસાઈ છે અથવા ધસારો ખમી શકે છે તે. -ખેડુતની કોઅ પડી રહે તો સમય જતા કાળી પડી જાય છે જે અન્યને ઉપયોગી થાય છે તે સુવાળૂ અને ઉજળૂ થતુ જાય છે.જે કોઢુ ધસાઈ છે તે કાયમ ચળકતુ રહે છે પડયુ રહેશે તો કટાઈ જશે અને નકામુ થઈ જશે માટૅ અન્યને ખપમાં આવતુ રહેવું. સત્,ચિત,આનંદ કોને કહેવો.? * ત્રણેય કાળામાં જે […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors