\”જીવન જીવવાની જડીબુટ્ટી\” ૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! ૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો. ૩. દરરોજ ૭ કલાક ઊંધો. ૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. ૫. નવી રમતો શિખો/રમો.. ૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો . ૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો. ૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો. ૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો. […]

વન્દે શમ્ભુઉમાપતિં વન્દે જગત્કારણં વન્દે પન્નગભૂષણં મૃગધર વન્દે પશૂનાં પતિમ.

પ્રકૃતિએ આપણને કાન તો બે આપ્યા છે પરંતુ જીભ એક જ આપી છે જે તે વાતનો સંકેત કરે છે કે આપણે વધારે સાંભળવું જોઈએ અને ઓછુ બોલવું જોઈએ. જેવી રીતે જે ઓછુ પણ સારૂ ખાવુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બુદ્ધિમાનીનું કામ છે તે જ રીતે જો તમે કોઈને સાર ન કહી શકતાં હોય તો તમારે કોઈને ખરાબ કહેવાનો પણ અધિકાર નથી. આમ પણ વધારે ખાવુ અને વધારે બોલવું તે મૂર્ખતાની નિશાની છે. નીતિમાં પણ કહ્યું છે કે- મૂર્ખનું બળ ચુપ રહેવામાં જ છે. અને બુદ્ધિમાન માટે આ શ્રેષ્ઠ […]

ગાજે મેહૂલીઓ ને સંભળાયે સાવજની દહાડ જાણજો એજ મારું વતન ગુજરાત જ્યોતને અજવાળે રમે ભક્તિ શ્રધ્ધા આંખની અમીથી વહે દાનની  ગંગા પ્રભાતિયાના સૂરે જ્યાં પ્રગટે પ્રભાત જાણજો  એજ  મારું  વતન ગુજરાત શિખવ્યા સાગરે  સૌને સાહસના પાઠ ને સાબરે પ્રગટાવી આઝાદીની આગ ગૂંજે  જય સોમનાથની હાકો દિનરાત જાણજો  એજ  મારું   વતન  ગુજરાત શોભતો કચ્છડો મારો શરદની રાત વલસાડી કેરી જેવા કોયલના ગાન ચરોતરી ખમીર ને ઑલી પટોડાની ભાત જાણજો    એજ    મારું   વતન   ગુજરાત તાપીના તટ  ને પાવન નર્મદાના  ઘાટ મહીથી મહીમાવંત મારું ગરવું ગુજરાત ઘૂમતા  મેળાંમાં […]

-અમાસ ન હોય તો પુનમનું મહત્વ કેમ સમજાત ? – મૃત્યુનું કરણ રોગ નહિ પણ જન્મ છે . – કપટ કરવાની ઇચ્છા થાય તો મોહમાયા પર કરજો. – સત્યને દલીલની જરૂર નથી. – મૂર્ખ મિત્ર કરતા, સમજદાર દુશમન સારો… – મનુષ્યની પ્રથમ ફરજ પાડોશી પ્રત્યે છે – તૃષ્ણાઓનો કોઇ અંત નથી,તે અનંત છે. -જીવનમાં સાદાઈ રાખો,દંભ ન કરો. -\”હું\” જયારે મરશે ત્યારે માધવ પ્રગટશે. – લાયકાત વિનાની પ્રશંસા એટલે ઢાંકેલી મશ્કરી. – સત્ય બોલવું એ કલિયુગમા તપસ્યા છે. – ધડપણ,મરણ,આપદા એ સૌને માથે હોય છે. – અન્યનું સુખ જોઈ દ્વેષ […]

શ્રાદ્ધ પક્ષમાં દરરોજ પીપળાના મૂળમાં પાણી રેડીને સ્તવન પાઠ પણ સોળે દિવસ કરવો. આમ કરવાથી અતૃપ્ત-અસંતુષ્ટ જીવાત્માની સદ્ગતિ થાય છ. કોઇપણ પવિત્ર ગણાતી નદી અથવા જળાશયના કાંઠે-પીપળાના ઝાડ નીચે-સ્નાન કરીને શુદ્ધ થાય બાદ ભક્તિભાવપૂર્વક પિતૃઓના આત્માની ઊઘ્ર્વગતિ માટે જરૂરી સંકલ્પ કરી પિતૃપ્રસન્નકર સ્તવનનો પાઠ કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે. ખરેખર આ સ્તવન પિતૃ શાંતિ માટેનો ઉત્તમને સરળ માર્ગ છે જે કોઇ શ્રદ્ધા ભક્તિથી તેનો પાઠ કરશે તેમને એનો લાભ મળશે. ઓમ શ્રીમ સર્વ માતૃ-પિતૃ દેવાય નમ: સર્વ રિદ્ધિ-સિદ્ધિ સર્વ સંપદા કુરુ કુરુ સ્વાહા પિતૃ પ્રસન્નકર સ્તવન ૧.અર્ચિતાનામ્ ચ મૂર્તાનામ્ […]

સામગ્રીઃ ૫૦૦ગ્રા.ફુલેવર, પ૦ગ્રા. મરચાં, ૨૫૦ગ્રા. વટાણા, ૩૦૦ગ્રા. ટમેટાં, ૨૫૦ગ્રા. કાંદા, કોથમીર, તેલ,મીઠું. રીતઃ ફુલેવરના જુદા કરેલા ટુકડા અને ટમેટાને વરાળથી બાફી લો. ટમેટમને બાફી ક્રશ કરી લો.ફોલેલાં વટાણાં, મરચાં, કોથમીર, મીઠુંવાટીને નાખો. કાંદો સમારો.તપેલીમાં તેલ મૂકી કાંદા સાંતળી, લાલાશ પડતા થાય ત્‍યારે કાઢો. ટમેટાના રસામાં બાફેલ ફુલેવર, વટાણાનો વાટેલ મસાલો નાખી તાપ ઉપર મૂકો.જરા ઘટ્ટ થવા આવે ત્‍યારે ઉતારી, તેના ઉપર કોથમીર અને કોપરાનું છીણ ભભરાવો.પોષકતાઃ આમાં ૨૫૦૦કેલરી છે. ફુલેવરમાં વિટામિન ‘બી’અને ‘સી’ની અધિકતા છે. વળી લોહનું તે સારું સાધન છે. કોબીજ કરતાં ફુલેવર પચવામાં સરળ છે.

સામગ્રીઃ ૨ નંગ કાચા કેળાં, ૧૦૦ગ્રામ કોપરું, ૫ લાલ કાંદા, કોથમીર, હળદર, લીલાં મરચાં,લીમડાનાં પાન, ૧ll ચમચી છાશ, રાઈ, જીરું, મીઠું. બનાવવાની રીતઃ કેળાની છાલ ઉતારી તેના ૨ ઈંચ લાંબા ટુકડા કરો. તેને છાશમાં સાફ કરો, હળદર – મરચાં વાટી લો.વાટેલાને કેળાં પર છાંટી, તેમાં મીઠું અને પાણી નાખી ચડવા મૂકી પાણી બળી જાય, કેળાં ચડી જાય ત્‍યારે તાપ ધીમો કર.કોપરું તથા જીરાને વાટી કેળામાં નાખો. ઉકાળો નહિ.ગરમ કરતી વખતે તેને હલાવતા રહી પછી ચૂલા પરથી ઉતારી લો.પોષકતાઃ આમાં ૧૦૦૦ કેલરી છે. અતિ ઉપયોગી ખનીજ- તત્‍વો, કેલ્શિયમ, મેગ્‍નેશિયમ, લોહ, તાંબુ, […]

રતિલાલ બોરીસાગર:હાસ્યલેખક, નિબંધકાર

રતિલાલ બોરીસાગર જન્મ :    એકત્રીસમી ઓગસ્ટ, ૧૯૩૮ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો.    પરિચયઃ બોરીસાગર રતિલાલ મોહનલાલ (૩૧-૮-૧૯૩૮) : હાસ્યલેખક, નિબંધકાર. જન્મ સાવરકુંડલા (જિ. ભાવનગર)માં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં. ૧૯૫૬માં એસ.એસ.સી., ૧૯૬૩માં બી.એ., ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૯માં ‘સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૧માં સાવરકુંડલા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૪ થી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરમાં ઍકેડેમિક સેક્રેટરી. લેખનકાર્યનો આરંભ ટૂંકીવાર્તાથી કર્યો; પરંતુ સાથે સાથે હાસ્યલેખો લખવા માંડ્યા, જેમાં એમને વધુ સફળતા-સિદ્ધિ મળ્યાં. એમના બે હાસ્યસંગ્રહો ‘મરક મરક’ (૧૯૭૭) અને ‘આનંદલોક’ (૧૯૮૩) છે. એમનું હાસ્ય વાચકને […]

નામઃ પ્રેમાનન્દ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય) પ્રેમાનંદે કેટલાક નાટકો પણ રચ્યા કહેવાય છે. પણ તે બાબતે વિદ્વાનો એકમત નથી. લોકકથામાં કવિ પ્રેમાનંદ અને શામળ ભટ્ટ વચ્ચેના ઝઘડાની ઘણી વાત છે. પણ વિદ્વાનોના મતે શામળ ભટ્ટનો જીવનકાળ પ્રેમાનંદના બાદનો છે. આથી તેઓ સમકાલીન નથી. આથી તેમની વચ્ચે ઝઘડો થવાની સંભાવના નથી. બ.ક. ઠાકોરના શબ્દોમાં કહીયે તો, ” ગુજરાતનો હિંદુસમાજ અમુક સૈકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદ એ તળાવમાં પાકેલું સૌથી સુંદર માછલું હતું.” વડોદરાના મહમદવાડીમાં ‘પ્રેમાનંદ કવિના ઘર તથા કૂવો’ છે. એ પોળનું નામકરણ ‘પ્રેમાનંદ કવિની પોળ’ એમ કરવામાં આવ્યું છે. રચનાઓ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors