ત્યાગનો ભાવ કેળવવો અધરો ખરો ?

ત્યાગનો ભાવ કેળવવો અધરો ખરો ?

ત્યાગનો ભાવ કેળવવો અધરો ખરો ?

* ના.શરીરનું નિરીક્ષણ કરવાથી તેનો ખ્યાલ આવશે.દા.ત.હાથ મિષ્ટાન ગ્રહણ કરે છે પણ લીધા પછી પોતાની પાસે રાખી મુકવાને બદલે મોને આપી દે છે; મો કોળિયાને સંધરી રાખતું નથી પણ આંતરડાને પહોચાડે છે અને આંતરડા એને હ્રદય સુધી અને હ્રદય તેનું લોહીમાં રુપાંતર કરી અન્ય અવયવ મારફતે સમગ્ર શરીરમાં પહોચાંડે છે.

-શરીરનું કોઈપણ અંગ મિષ્ટાનને પોતાની પાસે રાખવાને બદલે સકળ અંગોને પોષણ મળે તેમે વર્તે છે.

-અન્યના શાંતિ-આનંદમાં આપંવાથી શાંતિ-આનંદ ટકી રહે છે એવી સમજણ ધરાવનાર ત્યાગ કરી શકે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors