About: Jitendra Ravia

Jitendra Ravia

Bio:Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Website:


તખ્તેશ્વર મહાદેવ ભાવનગર

તખ્તેશ્વર મહાદેવનું મંદિર ભાવનગરની આગવી ઓળખ સમાન છે. શહેરની મધ્યમાં ટેકરી પર આવેલું આ સુંદર મજાનું મંદિર ગુજરાતનાં પ્રાચીન મંદિરો પૈકીનું એક છે. ઈ.સ. ૧૮૯૩માં ૧૯મી સદીની શૈલીથી બનાવાયેલા આ મંદિર આરસપહાણમાંથી બનાવાયું છે. ભાવનગરના સદ્ગત મહારાજા તખ્તસિંહજીએ બનાવેલ આ ભવ્ય મંદિરના પરિસરમાંથી ચોતરફ પથરાયેલા ભાવનગર શહેરનું ભવ્ય દૃશ્ય જોવા મળે છે. મંદિરના વિશાળ આરસ મઢેલા ચોકની પાળીએ બેસીને ભાવનગરની રોનક માણવા જેવી છે. તેથી જ ભાવનગરની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે તખ્તેશ્વરની મુલાકાત વગર ભાવનગરની મુલાકાત અધૂરી ગણાય છે.

ગુજરાત ના નૃત્યો ની વિશેષતા

ગુજરાત ના નૃત્યો ની વિશેષતા (૧) ગરબો : ગરબો શબ્‍દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્‍યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્‍યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્‍ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે. (૨) રાસ : હલ્‍લીસક અને લાસ્‍ય નૃત્‍યમાંથી તેનો જન્‍મ થયો છે. વૈષ્‍ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્‍યો છે. (૩) હાલીનૃત્‍ય : હાલીનૃત્‍ય સુરત જિલ્‍લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્‍ય છે. એક પુરુષ અને એક સ્‍ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્‍મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી […]

કોથમીર પરાઠા બનાવવા માટેની સામગ્રી: ૪ કપ ઘઉં નો લોટ ૪ કપ મેંદો ૨  ટેબ.સ્પૂન તેલ મોવણ માટે ૨ ટેબ.સ્પૂન દહીં સ્વાદ પ્રમાણે મીઠું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી: ૨ કપ ઝીણી સમારેલી કોથમીર ૪ નંગ ઝીણા સમારેલા મરચા ૧ ટેબ.સ્પૂન તલ ૪ ટેબ.સ્પૂન ચણા નો લોટ ૧ ટેબ.સ્પૂન શેકેલા જીરું નો પાવડર ૧  ટી.સ્પૂન લીંબુ નો રસ સ્વાદ પ્રમાણે મીઠું ૧  ટી.સ્પૂન આદું ની છીણ કોથમીર પરાઠા બનાવવા માટેની રીત: લોટ માટે: સૌ પ્રથમ મેંદો અને ઘઉં નો લોટ ભેગા કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું તથા તેલ નું મોવણ અને દહીં […]

ગાંધીનગરમાં આવેલું અદ્ભુત સાંસ્કૃતિક તીર્થ અક્ષરધામ

ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ એ માત્ર સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલાંનુ જ સાંસ્કૃતિક તીર્થ નથી તે તો હિંદમાં વસતા દરેક હિંદુસ્તાની માટે છે. તે એટલું અદ્ભુત છે કે તેના માટે દરેક હિંદીભાષીને ગર્વ થાય. ગાંધીનગરમાં આવેલા આ અક્ષરધામમાં મંદિરના ભોંયતળિયે પ્રમુખસ્વામી મહારાજે રચેલું સ્વામીનારાયણ સંપ્રદાય સૌથી પ્રથમ તથા આધુનિક સંગ્રહસ્થાન તથા મ્યુઝિયમ છે.અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે. અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. ભગવાન સહજાનંદ સ્વામીએ ઉપયોગમાં લીધેલાં વસ્ત્રો, પાવડી (ચાખડી)થી માંડીને […]

જ્ઞાન પ્રાપ્તની રીત કઈ ?

જ્ઞાન પ્રાપ્તની રીત કઈ ? * શ્રુતિ- શાસ્ત્રોનું  પઠન. * યુક્તિ- તર્ક વિચાર,દાખલા-દષ્ટાંતો,દલીલો દ્રારા. * અનુભવ. * શ્રુતિ,યુક્તિ અને અનુભવ એ ત્રણેયનો સમન્વય ઉત્તમ.

ઉદવાડા – પારસી ધાર્મિક સ્થળ

પારસી તીર્થધામોમાં ઉદવાડા અને સંજાણમાં છે. વલસાડમાં પારડી તાલુકાના ઉદવાડા ગામમાં પારસીઓનો પવિત્ર આતશ બહેરામ સદીઓથી અખંડ પ્રજવલિત રહ્યો છે. જરથોસ્તી-પારસી યાત્રાળુ માટે આ સૌથી પવિત્ર યાત્રાધામ છે. નવસારીમાં પણ પવિત્ર આતશ બહેરામ ઉપરાંત પાંચ પારસી અગિયારીઓ છે. ઈરાન છોડીને ભારત આવી પારસીઓ સંજાણના રાજાનો આશ્રય મેળવી રહ્યા એટલે આ સ્થળનું ધાર્મિક મહત્વ છે. સંજાણ ઉમરગામ તાલકામાં છે.

દિનકર જોશી – આપણા સાહિત્યકારો

દિનકર જોશી નવલકથાકાર, સંપાદક, અનુવાદક એવા શ્રીદિનકર જોશીનો જન્મ તા.૩૦ જૂન, ૧૯૩૭ના રોજ ભાવનગરજીલ્લાના ભંડારિયા ગામે થયો હતો. તેમનું મૂળ વતન નાગધણીબા હતું અને તેમની માતાનું નામ લીલાવતી અને પિતાનું નામ મગનલાલ હતું. તેમના લગ્ન હંસાબેન સાથે ૧૯૬૩માં થયા હતા જેથી તેમને બે પુત્રો થયા. તેઓએ મહાત્મા વિ. ગાંધી નાટક લખ્યા હતા જે રંગભૂમિ પર ભજવાણા છે. તેઓ ગીતા અભ્યાસી અને તેમાં પાંડિત્ય ધરાવતા હતા. આન્ધ્ર દેશના સંસ્કૃતના વિદ્વાન ડો. વેદવ્યાસના ગીતાના અલભ્ય શ્લોકો પોતાની પાસે હોવાના દાવાને તેઓ એ પડકાર્યો હતો અને દાખલા સાથે ખોટો ઠરાવ્યો હતો. તેઓએ ૬૦થી […]

ગુજરાત ના ખ્યાતનામ કવિઓ

અમાસના તારા – કિસનસિંહ ચાવડા અમૃત – રઘુવીર ચૌધરીઅહલ્‍યાથી ઇલિઝાબેથ – સરોજ પાઠક આકાર – ચંદ્રકાન્‍ત બક્ષીઆગગાડી, નાટય ગઠરીયાં, બાંદ્ય ગઠરિયાં, મંદાકિની –ચંદ્રવદન મહેતા આપણો ધર્મ – આનંદશંકર ધ્રુવ અખંડ દીવો – લીલાબહેન અભિનય પંથે – અમૃત જાની અભિનવનો રસવિચાર –નગીનદાસ પારેખ અલગારી રખડપટ્ટી – રસિક ઝવેરી કૃષ્‍ણનુ જીવનસંગીત – ગુણવંત શાહ ખોવાયેલી દુનિયાની સફરે –યશંવત મહેતા ગ્રામલક્ષ્‍મી (ભાગ ૧ થી ૪) –ર.વ.દેસાઇ ગૃહપ્રવેશ – સુરેશ જોષી ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા – ક.મા. મુનશી ગોવિંદે માંડી ગોઠડી, સરાચરમાં– બકુલ ત્રિપાઠી ગુજરાતી દલિતવાર્તાઓ – હરિશ મંગલમ્ ચહેરા – મધુ રાય ચાલો અભિગમ બદલીએ, મારા અનુભવો – સ્‍વામી સચ્ચિદાનંદ ચિહન – ધીરેન્‍દ્ર મહેતા જનમટીપ – ઇશ્ર્વર પેટલીકર જયાજયંત – ન્‍હાનાલાલ જાતર – મફત ઓઝા જીવનનું પરોઢ – પ્રભુદાસ ગાંધી જિગર અને અમી – ચુનીલાલ શાહ ઝેર તો પીધાં છે જાણી જાણી –મનુભાઇ પંચોળી તણખા (ભાગ ૧ થી ૪) –ધૂમકેતુ તપોવનની […]

દુધીના થેપલા – ગુજરાતી વાનગી

૧ દૂધી ૧/૨ કપ ઘઊંનો લોટ ૬  ટેબલસ્પૂન બેસન ૧/૨  ટીસ્પૂન હળદર ૧/૨  ટીસ્પૂન અજમો ૧/૨ લાલ મરચાંનો પાવડર ૩ ટીસ્પૂન દહીં મીઠું, સ્વાદ અનુસાર જરૂર પ્રમાણે તેલ રીત: – દૂધીની છાલ ઉતારી લો અને તેને છીણીને એકબાજુ રાખી દો. – છીણેલી દૂધીમાં ઘઊંનો લોટ, બેસન, હળદર, લાલ મરચાંનો પાવડર, અજમો, દહીં અને મીઠું એક મિક્સિંગ બાઉલમાં મિક્સ કરો. – તેમાં પાણી ઉમેરીને નરમ કણક બાંધો. – કણકમાંથી નાનો લૂઓ લઈને તેમાંથી ગોળ થેપલા વળો. – હવે થેપલાને તવા પર તેલ સાથે શેકી લો. – બન્ને બાજુ લાઈટ બ્રાઉન રંગના […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors