નામઃકનૈયાલાલ માણેકલાલ મુનશી જન્મ:ડિસેમ્બર ૩૦,૧૮૮૭ ભરૂચ કુટુંબઃ માતાનું નામ :તાપીબા પિતાનું નામ : ,માણેકલાલ લગ્ન:અતિલક્ષ્મી,લીલાવતી અભ્યાસ:બી.એ. એલ.એલ.બી. જીવનઃવકીલાત,સાહિત્યકાર ૧૯૦૪- ભરૂચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના ૧૯૧૨ – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના ૧૯૧૫-૨૦ \’હોમરુલ લીગ’ ના મંત્રી ૧૯૧૫- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન યોજ્યું અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા. ૧૯૨૨- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન ૧૯૨૫- મુંબઇ ધારાસભામાં ચુંટાયા ૧૯૨૬- ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણના ઘડવૈયા ૧૯૩૦- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ ૧૯૩૦-૩૨ – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ ૧૯૩૩- કોંગ્રેસના બંધારણનું ઘડતર ૧૯૩૭-૩૯ – મુંબઇ રાજ્યમાં ગૃહપ્રધાન ૧૯૩૮- ભારતીય વિદ્યાભવનની […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors