સુવિચાર

-માનવી અભિમાનથી ફુલાઈ શકે છે અને જ્ઞાનથી ફેલાઈ શકે છે

સ્વામી પીયૂષાનંદ સરસ્વતી

-સ્નાનથી તન,દાનથી ધન, સહનશીલતાથી મન અને ઈમાનદારીથી જીવન શુધ્ધ બને છે,.

– કામ,ક્રોધ અને લોભ આ ત્રણેય આત્માનું પતન કરનાર નરકનાં દ્રાર છે.ભગવત ગીતા.

– રસ્તે ચાલતા ચાલતા ખાવું ન્હીં, હસતા હસતા ભાષણ ન કરવું,નષ્ટ થયેલી વસ્તુ,વીતેલી વાત અને મૃત્યુ પામેલ સ્યક્તિ વિશે શોક ન કરવો તથા પોતે કરેલા કર્યની પોતાના મુખે પ્રશંશા ન કરવી. અજ્ઞાત….

-\’ખાઈ\’માં પડેલો બચીને ઉપર આવી શકે પણ \’અદેખાઈ\”માં પડેલો માનવી કયારેય ઉપર આવી શકતો નથી.

સ્વામી પીયુષાનંદ સરસ્વતી…

– મુઠ્ઠીભર સંકલ્પવાન જેમની લક્ષ્યમાં દઢ આસ્થા છે,ઇતિહાસની ધારા બદલી શકે છે.

મહાત્મા ગાંધી..

-જે કાં તો અત્યંત આળસુ હોય તે અથવા તો જે અત્યંત ઉધર્મ હોય તે કશી ફરિયાદ કરતા નથી. ધુમકેતુ.

– મનના હાથીને વિવેકના અંકુશ વશમાં રાખવો જોઇએ.

-જો શરીર સુખી તો મન સુખી અને મન સુખી તો જીવન સુખી. અજ્ઞાત

-સત્ય થકી કીર્તિ પ્રાપ્ત થઈ શકે છે અને સહયોગથી મિત્ર બનાવાય છે. કૌટિલ્ય.

-એક આશાવાદી વિચારે છે કે ગ્લાસ અધુરો ભરેલો છે નિરાશાવાદી વિચારે છે કે ગ્લાસ અડધો ખાલી છે અને યર્થાથવાદી વિચારે છે કે તે થોડી વાર વધારે ઉભો રહેશે તો અંતે ગ્લાસ તેને જ ધોવો પડશે..

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors