મનને તાણમાંથી કેવી રીતે બચાવવું?

મનને તાણમાંથી કેવી રીતે બચાવવું?

* પોતાની ધારણાને બાજુએ મુકી ઇશ્વરેચ્છાને આધીન બનવું.

* તાણના કારણને બરાબર સમજી લેવું જોઈએ.

* મન કર્મમાં નિષ્ડા રાખવાને બદલે તેનાણ ફળમાં રોકાઈ જાય છે અથવા ફળની લાલસા ઊભી થાય છે મન ભય,લોભ,સ્વાર્થ,શંકા વગેરે વૃતિઓથી ધેરાઈઅ જાય છે એટલે.

-ફળની લોલુપતા ન રાખવી.

-નિષ્કામ ભાવે કર્મ કરવું.

-કર્મનો ત્યાગ નહીં પણ તેના ફળનો વાવસો ન કરવો.

* પ્રારંભોમાંથી બચવું- શરૂઆતમાં વધુ પડતો ઉત્સાહ ન બતાવી દેવો.

* હાથ લીધેલું કાર્ય ઊહાપોહ કર્યા વિના બેઠી ઢબે પાર પાડવું.

* સાદુ અને સંયમી જીવન બનાવવું.

* અતિપણામાં ન સરી પડવું વિવેક કર્યા કરવો.

* વ્યક્તિના સ્વભાવને કે જગતને પલટીનાખવાનું આપણા હાથમાં નથી એ બાબત સતત ખ્યાલમાં રાખવી.

* પરિસ્થિતિનો સમજણપુર્વક સ્વીકાર કરવો અને એમાં જેટલું ઉતમ થઈ શકે તે કરવાનું વલણ રાખવું.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors