મકાઈ સૂપ સામગ્રી : મકાઈનાં ડોડાં : ૬ મોટા, સોયાસોસ : અડધી ચમચી, ખાંડ : દોઢ ચમચો, આજીનો મોટો પાઉડર : પોણી ચમચી, મકાઈનો લોટ : ૨ ચમચા, મીઠું : પ્રમાણસર. રીત : મકાઈને છીણી લેવી પણ થોડા દાણા આખા રાખવા. તેમાં છ કપ પાણી મેળવી પ્રેસર કૂકરમાં બાફવા મૂકી દેવું. બે કપ પાણીમાં મકાઈનો લોટ ભેળવીને બાફેલી મકાઈ સાથે ભેળવો. ખાંડ, મીઠું અને આજીનો મોટો પાઉડર ભેળવી બાફેલી મકાઈ સાથે ભેળવો. ૨૦ થી ૨૫ મિનિટ ઉકાળો. પછી સોયાસોસ અને ચીલીસોસ (મરચાંનો સોસ) સાથે પીરસવાથી લિજ્જતદાર લાગે છે. ************************************** કેળાંના […]
આહાર નિયંત્રણ માટેના સોનેરી સૂત્રો આહાર નિયંત્રણ એ આજના સમયની ગંભીર સમસ્યા છે. તે માટે જીવનનાં સાત સોનેરી સૂત્રો, જે આપની મુશ્કેલી હળવી કરશે. (૧)જમતી વખતે ટીવી ટાળો : આપની જીંદગીમાં માત્ર ખાવું, પીવું, આરામ કરવો, સર્ફિંગ કરવું વગેરે નિયમો હોય તો શરીરનું વધવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. તેથી નિયમિત આહારમાં હેલ્થી અને હલકો આહાઅ અપનાવો. તમારી થાળીમાં જીભને ભાવે તેવો નહીં પણ શરીરને માફક આવે તેવા આહારને સ્થાન આપો. તમારા રોજના આહાર પર નજર રાખો. (૨)પાર્ટીમાં જતાં પહેલાં ખાવું પીવું બંધ કરવા : મોટાં શહેરોમાં અવારનવાર કોઈને કોઈ […]
જેઓએ જોખમની ચાવી પોતાની પાસે રાખી છે તેઓ માર્યા જ ગયા છે;પણ જેણે તે ચાવી ફેકી દિધેલ છે તેઓજ બચી ગયા છે.કોઇપણ શુરવીર,કોઇપણ સતી કે ભક્તને જોવોકે તેનું શુરવીરપણું કે ભક્તપણૂ શાથી છે?ચાવી ફેકી દેવાથી જ ,બીજું કાંઇ જ નહિ.મીરાબાઈથી ઝેરનો પ્યાલો કેમ પીવાયો?તેણે પોતાની જીદગીની ચાવી પ્રભુને સોપી દિધી હતી તેથી જ નરહિહ મહેતાનું મામેરુ શ્યામસુંદરને શા માટે પુરવું પડયુ?તેણે પોતાના જોખમની ચાવી,પોતાની ઇચ્છા પ્રભુને સોપી દિધી હતી તેથી જ;આથી તેમની અંદર કોઇ જોખમદારી ન હતી. સુરદાસની પાછળ-પાછળ રભુએ શા માટે ફરવુ પડયુ ? કારણ કે તેમણે પોતાની ઇચ્છારુપી […]
પ્રોફેસરનો ઘણોખરો સમય પોતાના ખાસ બંગલામાં જ પસાર થતો. બંગલાનો મોટો ભાગ પ્રયોગશાળા રૂપે રોકાયેલો હતો. પ્રોફેસર પોતાની પ્રયોગશાળામાં રસાયણને લગતા પ્રયોગોમાં મગ્ન રહેતા. એમની પ્રયોગશાળામાં કોઈને પણ દાખલ થવા દેવામાં આવતા ન હતા. આનો અર્થ એવો તો નહિ કે માનવીને મળવા માટે તેમના દિલમાં નફરત હતી. પ્રોફેસર પાસે સંશોધનકાર્ય માટે સાત શિષ્યો હતા. આ સાતેય જણા તેમની પાસેથી જુદા જુદા વિષયોનું વૈજ્ઞાનિક શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. પરંતુ પ્રોફેસરની પ્રયોગશાળાના ખાસ ઓરડામાં તો આ શિષ્યોને પણ પ્રવેશ કરવા દેતા નહિ. એક દિવસ પોતાના સ્વભાવની વિરુદ્ધ પ્રોફેસરે પોતાના શિષ્યોને આ ખાસ […]
જીવનનું અંતિમ અને અટલ સત્ય છે કે, એક દિવસે દરેક માણસને મૃત્યુનો સામનો કરવો પડશે. મૃત્યુ ક્યારે અને કેવી રીતે થશે? એ બતાવવું કોઈની માટે પણ શક્ય નથી. આચાર્ય ચાણક્ય કહે છે…. શ્રીકૃષ્ણ અડધી રાત્રે જન્મ્યા હતા, રામ ખરા બપોરે. રાતના અંધારામાં શ્રીકૃષ્ણે જન્મીને મોટો સંદેશ એ આપ્યો કે તમારા જીવનમાં જો અંધકાર છે તો તમે પ્રકાશની શોધમાં હશો તોપણ હું તમારા જીવનમાં આવી જઈશ.જે સમયે શ્રીકૃષ્ણ જન્મ્યા બાદ મથુરાથી ગોકુલ લવાયા હતા અને નંદબાબાને ચૂપચાપ યશોદાની પાસે રાખવામાં આવ્યા ત્યારે ગોકુલવાસી ગાઢ નિંદર માણી રહ્યા હતા.કથા એવી છે કે […]
ભગવત્શક્તિ આપણને શેમાથી ઉગારે છે ? * વાસનાના વમળમાથી. * અહંકારની ભ્રમણામાથી. * મિથ્થાભિમાનની છલનામાંથી. કર્તાભાવ ટાળવઆ કેવી સમજણની જરૂર ? * મારાથી જે કાંઈ થયુ છે તે સર્વશક્તિમાન પરમાત્માની ઇચ્છાને કારણે થયુ છે.ીમની ઇચ્છા વિના હુ કાંઈ કરી શકત નહિ.એમની હાજરી ને લીધે જ બધુ બને છે એવી સંભાવના રાખવી. જ્ઞાનના અધિકારી થવામાં શુ આડુ આવે? * બુધ્ધિની મંદતા. * મિથ્થાજ્ઞાનનો દુરાગ્રહ. * કુતર્ક અને * વિષયાશક્તિ. – વિજ્ઞાનીઓ પણ અદશ્ય જણાતાં જંતુઓને કે પદાર્થોમાની ગતિને પામવા વિવિધ સાધનો વિકસાવી રહ્યા છે. (૩) અદષ્ટ ; જે […]
કાર્ય કરો અને પરિણામ મેળવો રોજ એક રોજ એક કાર્ય કરવાથી ૩૦ દિવસના અંતે જોજો તમારી તંદુરસ્તિ કેવી સરસ બને છે.તો મફતમાં છે લેજો જરુર..તો તૈયાર થઈ જાવ્ * ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે. * ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે. * તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા. * લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે. * પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે. * સારો શોખ કેળવો – […]
બાળકના ઉત્સાહ ક્યારેય ભાંગી ન નાખો બાળપણનાં વર્ષો જીવનનાં મૂલ્યવાન વર્ષો છે. આ સમયે બાળકનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે. બાળકો સુખ સગવડના સાધનો વિના પણ તેઓ નિજાનંદમાં મસ્ત રહે, મોજમજા કરે તેમાં આપણને વાંધો હોવો જોઈએ નહીં. ઘણીવાર નાની નાની બાબતોમાં ટોકીને આપણે તેનો આનંદ છીનવી લઈએ છીએ. જેમ કે, સોફા પર ઠેકડા નહીં માર ! માટીમાં રમવા ન જા ! વરસાદમાં પલળીશ નહીં ! મોટેથી ગીતો ન ગાઈશ ! ચપ્પલ વિના રમવા ન જા ! મહેમાન આવ્યા હોય ત્યારે શાંતીથી બેસાઈ ! બાળકોની જિજ્ઞાસાવૃત્તિ કે કુતૂહલને ક્યારેય […]