જન્મ: ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના મહત્વના શહેર સુરત ખાતે થયો હતો માતાનું નામ ;ધનવિદ્યાગૌરી પિતાનું નામ :હરિહરશંકર હતું. (તેમનાં લગ્ન ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં.) લગ્ન: ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં. સંતાનઃ પુત્રી – રમા પુત્ર – પ્રદીપ, અસિત અભ્યાસ: મેટ્રિક –1919 ; બી.એ.- 1923 – એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. – 1925 વિશેષઃ 1926- ક.મા.મુન્શીના મદદનીશ ગુજરાત માસિકના સહતંત્રી, સાહિત્યસંસદના મંત્રી; 1931- 33- કબીબાઇ હાઇસ્કૂલ – મુંબાઇ માં શિક્ષક; 1933-36- એમ.ટી.બી. કોલેજ સુરત માં પ્રાધ્યાપક; 1937- મુંબાઇમાં સરકારી ઓરીએન્ટલ ટ્રાન્સલેટર; 1960-63 કે.જે. સોમૈયા કોલેજ […]
આખું નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ઉપનામ: કલાપી જન્મ: ૨૬મી જાન્યુઆરી – ૧૮૭૪, લાઠી અવસાન: ૯મી જૂન – ૧૯૦૦, લાઠી કુટુંબ:પત્ની: રમાબા ઉર્ફે રાજબા – રૂહા, કચ્છનાં કુંવરી (૧૮૮૯ – ૧૫ વર્ષની વયે); એમનાંથી ૮ વર્ષ મોટા આનંદીબા ઉર્ફે કેસરબા – કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (૧૮૮૯ – ૧૫ વર્ષની વયે) ; એમનાંથી ૨ વર્ષ મોટા શોભના – રમાબા સાથે પિયરથી ૭-૮ વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (૧૮૯૮) ; એમનાંથી ૭-૮ વર્ષ નાના અભ્યાસ: ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે […]
વિદુર નીતિ મુજબ આ ત્રણે જણને પૈસાની બાબતમાં સ્વતન્ત્રતા ન આપવી . 1. તમારો ગમે તેટલો વિશ્વાસુ હોય એ નોકરને 2. તમારા કુપુત્ર , ઉડાઉ ,બદમાશ દીકારને 3. તમારી હોશિયાર પત્ની હોય તેને પણ વિદુરનીતિ મુજબ આ ચાર જણાને જોડે મંત્રણા ,ગુપ્ત વિચારો ના કરાય 1. જેની બુધિ ઓછી હોય. 2. બહુ હરખ ઘેલો હોય 3. જેને પોતાની બહુ મોટાઈ હોય 4. જે દીર્ઘસુત્રી હોય ,એટલે ૧૫ મીનીટ નું કામ ૨ દિવસમાં પણ ના કરે તેવા વિદુરનીતિ મુજબ આ ચાર વસ્તુ તુરંતજ ફળ આપે છે. 1. શુભ સંકલ્પ 2. મહા […]