* હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે. * જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું. * પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું. * નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. * જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી. * શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો. * બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, […]
સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે. દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે. આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય […]
ભારતના હોનહાર,જે ભવિષ્યના નાગરિક છે,તે શું સ્વસ્થ છે ? નગરના અને કસબાનાં ક્ષેત્રમાં એક મોજણી કરવામાં આવી,ખુબ ચોકાવનારાં આકડા સામે આવ્યા છે- (૧) ૩૨ ટકા બાળકો પિઝા,બર્ગર,નુડલ્સ,પાસ્તા વગેરે જકફુડ ખાય છે.ી એમનું મુખ્ય ભોજન છે.ઓછામાં ઓછા અઠવાડિયામાં ત્રણ દિવસ. (૨) ૪૯ ટકા બાળકો પ્રોટિન બહુ ઓછુ લે છે.૪૩ ટકા બાળકો ફળ ,શાકાહાર વગેરેમાં રસ લેતા નથી,એ તેમને દંડ જેવું લાગે છે. (૩) ૬૨ ટકા બાળકો અનિયમિત રીતે ભોજન લે છે,જેમાં મોટે ભાગે સ્નેક્સ હોય છે,આપણાં દાળ-ભાત,શાક-રોટલી નહિ.૩૭ ટકા બાળકો દરરોજ ચોકલેટ ખાય છે.૪૦ ટકા બાળકો મેદસ્વિતાના પાશમાં છે. (૪) પરિણામ […]
-માનવી અભિમાનથી ફુલાઈ શકે છે અને જ્ઞાનથી ફેલાઈ શકે છે સ્વામી પીયૂષાનંદ સરસ્વતી -સ્નાનથી તન,દાનથી ધન, સહનશીલતાથી મન અને ઈમાનદારીથી જીવન શુધ્ધ બને છે,. – કામ,ક્રોધ અને લોભ આ ત્રણેય આત્માનું પતન કરનાર નરકનાં દ્રાર છે.ભગવત ગીતા. – રસ્તે ચાલતા ચાલતા ખાવું ન્હીં, હસતા હસતા ભાષણ ન કરવું,નષ્ટ થયેલી વસ્તુ,વીતેલી વાત અને મૃત્યુ પામેલ સ્યક્તિ વિશે શોક ન કરવો તથા પોતે કરેલા કર્યની પોતાના મુખે પ્રશંશા ન કરવી. અજ્ઞાત…. -\’ખાઈ\’માં પડેલો બચીને ઉપર આવી શકે પણ \’અદેખાઈ\”માં પડેલો માનવી કયારેય ઉપર આવી શકતો નથી. સ્વામી પીયુષાનંદ સરસ્વતી… – મુઠ્ઠીભર સંકલ્પવાન […]
-અમાસ ન હોય તો પુનમનું મહત્વ કેમ સમજાત ? – મૃત્યુનું કરણ રોગ નહિ પણ જન્મ છે . – કપટ કરવાની ઇચ્છા થાય તો મોહમાયા પર કરજો. – સત્યને દલીલની જરૂર નથી. – મૂર્ખ મિત્ર કરતા, સમજદાર દુશમન સારો… – મનુષ્યની પ્રથમ ફરજ પાડોશી પ્રત્યે છે – તૃષ્ણાઓનો કોઇ અંત નથી,તે અનંત છે. -જીવનમાં સાદાઈ રાખો,દંભ ન કરો. -\”હું\” જયારે મરશે ત્યારે માધવ પ્રગટશે. – લાયકાત વિનાની પ્રશંસા એટલે ઢાંકેલી મશ્કરી. – સત્ય બોલવું એ કલિયુગમા તપસ્યા છે. – ધડપણ,મરણ,આપદા એ સૌને માથે હોય છે. – અન્યનું સુખ જોઈ દ્વેષ […]
મળીને શોધીએ આધુનિક ભારતના ધડવૈયા આજની આઝાદીના લડવૈયા દેશને આઝાદી મળી પરંતુ દેશવાસીઓ હજી ગરીબી,મોંધવારી.બેકારી,કુપોષણ,મહિલાઓનું શોષણ.પ્રદુષણ,ભ્રષ્ટાચાર અને વહિવટીતંત્રની લાલફીતાશાહી-લાસરીયાવૃતિમાંથી આઝાદ થયા નથી.ભારતીય લોકશાહી પુખ્ત બની છે,પરંતુ નેતાઓ નહિ. આઝાદી સમયે ધર્મના નામે ભારત અને પાકિસ્તાનના બે ભાગલા થયા.વામણા નેતાઓ આજે ૬૩ વર્ષ બાદ જ્ઞાતીવાદ,ધર્મવાદ,ભાષાવાદ,પ્રાતવાદ,કોમવાદના નામે સતત દેશનું વિભાજન કરી રહ્યા છે.દેશનું બજેટ પ્રજા સુખાકારીને બદલે સુરક્ષામાં વધુ વપરાય છે. વિશ્વમાં સૌથી વધુ ગરીબો આજે ભારતમાં વસે છે.૪૨% ભારતીય ગરીબીરેખા નીચે જીવે છે.ભારતના ૮ રાજયોની ગરીબીનું સ્તર અફ્રિકાના ૨૬ સૌથી ગરીબ રાષ્ટ્રો કરતા પણ વરવું છે. ભારતમાં દર ૧૫ સેકન્ડે એક […]
\”નુસખા\” અનેક પ્રકારનાં કષ્ટો માનવીના જીવનમાં હોય છે. કોઇને સ્વાસ્થ્યનાં તો કોઇને સંબંધોમાં, તો કોઇને ધન અને વ્યાપાર સંબંધી. બધાં જ તેમાંથી બહાર નીકળવા માંગતાં હોય છે એટલે કે દુઃખને દૂર કરીને સુખ મેળવવા માંગતા હોય છે. સુખપ્રાપ્તિ કરવી હોય તો નીચાને ઉપાયો ખૂબ જ કારગર સાબિત થશે. અનેક પ્રકારનાં કષ્ટો માનવીના જીવનમાં હોય છે. કોઇને સ્વાસ્થ્યનાં તો કોઇને સંબંધોમાં, તો કોઇને ધન અને વ્યાપાર સંબંધી. બધાં જ તેમાંથી બહાર નીકળવા માંગતાં હોય છે એટલે કે દુઃખને દૂર કરીને સુખ મેળવવા માંગતા હોય છે. સુખપ્રાપ્તિ કરવી હોય તો નીચાને ઉપાયો […]
*જીંદગીને કોઈપણ જાતની શર્ત વગર પ્રેમ કરો. *કોઈપણ બનાવ એ બનાવના કારણે આવનારા પરિણામની કલ્પના વધારે ભયંકર હોય છે માટે ખોટી કલ્પના કરવી નહિ. *સારા વિચારને અમલમાં મુકવા રાહ ન જોવી અને ખરાબ વિચારને અમલમાં મુકવા ઉતાવળ ન કરવી. *જીવનમાં જેટલી બને તેટલી ચાલાકી ઓછી કરવી પઈ જોજો ઉપરવાળાની મહેરબાની તમારી ઉપર કેવી રહેશે, *કરેલા કર્મનું ફળ અવશ્ય મળે છે માટે દુઃખ આવે ત્યારે પ્રભુ પાસે માફી નહિ પણ સદબુધ્ધિ અને સહનશક્તિ માગો. * પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશા વાહક. દયાનંદ સરસ્વતી. * દરરોજ ઇશ્વરની પ્રાર્થના […]