ઍટલા અતડા ના થાઓ કે લોકો તમને મળી પણ ન શકે ! ઍટલા મોંધા ના બનો કે લોકો તમને બોલાવી ના શકે ! ઍટલા સરળ ના થાઓ કે લોકો તનમે મુરખ બનાવે ! ઍટલા ગરમના થાઓ કે લોકો તમને અડી પણ ના શકે ! ઍટલા સસ્તા ના બનો કે લોકો તમને નચાવ્યા કરે ! ઍટલા નરમ ના થાઓ કે લોકો તમને ખાઈ જાય ! ઍટલા ગંભીર ના બનો કે લોકો તમારાથી કંટાળી જાય ! સમય સે પહેલે ઓર ભાગ્ય સે અધિક કિસીકો કુછ મિલને વાલા નહિ હૈ!
* સાત લીડીંપીપરને ૨૫૦ ગ્રામ દુધમાં ખુબ ઉકાળવી,એ દુધ પીપર સાથે જ પી જવાનું.બીજે દિવસે એક પીપર મેળવવી.એમ ૧૧ દિવસ ૧-૧ પીપરુમેરતા જવી. જરૂર પ્રમાણે દુધ પણ ઉમેરવું ને પછી ૧- ૧ પીપર ધટાડતી જવી. અને ૨૧માં દિવસે મુલ સ્થિતિમાં આવી જવું આ પ્રયોગથી ક્ષયના રોગીને ખુબ લાભ થાય છે ….jeevanshilee * આદુનો રસ લીબુનો રસ અને સિધાલુણ મેળવીને જમતા પહેલા લેવાથી કફ,શ્વાસ અને ઉધરસ મટી જાય છે..thai * બાફેલૉ ડુગળીમાં મીઠું ભેળવી પોટીસ બનાવીને તેને ગુમડા પર બાંધવાથી ગૂમડૂ ફુટી જાય છે * ખજુરને રાત્રે પલાળી દઈ સવારે મસળી,ગાળીને […]
*કુળને ખાતર એકને ત્યજવો, ગામને ખાતર કુળને ત્યજવું, દેશને ખાતર ગામને ત્યજવું, પોતના આત્માને ખાતર પૃથ્વી ત્યજવી. *વૃક્ષો ફળોના આવવાથી નીચા નમે છે, વાદળા નવા પાણી ભરાવવાથી ખુબજ નીચ નમી જાય છે, સત્પુરૂષો સમૃધ્ધિ વડે વિનમ્ર બને છે, પરોપકારીઓનો આજ સ્વભાવ હોય છે. *ગુસ્સો કરવો એટલે બીજાઓના દોષનો બદલો આપણી જાત ઉપર લેવો. * માણસનું ધરેણુ રુપ છે, રુપનું ધરેણુ ગુણ છે, ગુણનું ધરેણુ જ્ઞાન છે, જ્ઞાનનું ધરેણુ ક્ષમા છે. * સાપના દાંતમાં ઝેર હોય છે, માખીના માથામાં ઝેર હોય છે, વીંછીની પુછડીમાં ઝેર હોય છે, દુર્જનના તો બધા અંગોમાં […]
યૌવન તું શું ચાહે ? આજનો યુવાન ગુમરાહ છે કે બેદરકાર! તેને શું જોઈએ છે. કઈ દિશામાં આંધળી દોટ મૂકે છે. પશ્ચિમની હવા તેના અંગ અંગમા પ્રસરી છે. દેખાદેખી અને ધન પાછળ પાગલ તે શું કરે છે તે પણ વિસારે પાડે છે. સવારનો પહોર હતો. સુંદર ઉષાનું સામ્રાજ્ય ફેલાયું હતું. વહેલી સવારે હંમેશની આદત પ્રમાણે ચાલવા નિકળી હતી. કલકત્તાનું’ ‘વિક્ટોરિયા’ માનવ મેદનીથી ઉભરાતું હતું. અમેરિકાના લાંબા વસવાટ પછી પણ માતૃભૂમિને આંગણે સવારની આહલાદક હવાની મહેક મનને પ્રફુલ્લિત કરી મૂકે છે. જો કે ત્યાંની જીંદગી હવે માફક આવી ગઈ છે. બંને ભૂમિ પ્રત્યે […]
શુન્યથી જ જીવનની શરૂઆત થાય છે, સમય વીતે એમ સંખ્યાની રજુઆત થાય છે. થોડી ભીની થોડી સુકી જીંદગીનો અહેસાસ થાય છે, વણ માગેલી ચીજોનો વરસાદ થાય છે. વખત વીતે એમ યૌવનનું આગમન થાય છે, કોઇ પરાયુ રાજ કરે દિલ પર એવી દિલની ફરીયાદ થાય છે. ઘેલછા પ્રેમની વધે હદ બહારને, ચારે કોર નામ બદનામ થાય છે. આ બધા આવેશ લાગેને સમજીથી પ્રેમની શરૂઆત થાય છે. મળી જાય જો ગઝલ હૃદયથી શુધ્ધ પાત્ર તો અનંત જીંદગી સુધી યાદ રહી જાય છે. અને જો ભટકાઇ ગયા મૃગજળ પાછળ તો સહરાના રણની સફર […]
[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ ! [2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે. [3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો. [4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે. [5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી. [6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!! [7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું ! [8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય […]
************************************************ પોતાના વિચારો ૫ર વિચાર કરો અને હલકા વિચારોને વીણીવીણીને બહાર કાઢી નાખો. પોતાના મગજમાં સદ્દવિચારોને વધારતા રહી એ પ્રમાણે કાર્ય કરો. આલોકમાં તમે સફળતા પ્રાપ્ત કરીને સુખશાંતિની સાથેસાથે આત્મકલ્યાણના લક્ષ્ય સુધી અવશ્ય ૫હોંચી જશો. ********************************************************** મનુષ્ય જીવન શ્રેષ્ઠ બનાવવામાં કે બરબાદ કરવામાં વિચારોનો ફાળો બહુ મોટો છે. મનુષ્યના જીવન અને તેની ક્રિયાઓ ઉ૫ર વિચારોનું આધિ૫ત્ય રહેવાના કારણે વિચારો પ્રમાણે જ જીવનનું ઘડતર થાય છે. જો વિચારો ખરાબ અને હલકા હોય તો માણસ આત્માની ઉન્નતિ કરવામાં કદાપિ સફળ થઈ શક્તો નથી. માણસના જીવનનું સંચાલન વિચારો દ્વારા જ થાય છે. ખરાબ […]
ચોવીસ ગાયત્રી ગાયત્રીના ૨૪ અક્ષરો ખરેખર ૨૪ બીજ શક્તિઓ છે-પૃથ્વી,પાણી,તેજ,વાયુ અને આકાશ એ પાંચ તત્ત્વો તો મુખ્ય ચે જ.પરંતુ એ સિવાયનાં બીજા ૨૪ તત્ત્વોનું વર્ણન સાંખ્યદર્શનમાં આવી છે,તેનું જ નામ ગાયત્રી છે. ગાયત્રીના ૨૪ અક્ષરો ૨૪ માતૃકાઓની મહાશક્તિઓનાં પ્રતીક છે. એ બધાની ગૂંથણી એવા વૈજ્ઞાનીક ક્રમમાં થઈ છે કે આ મહામંત્રનો ફકત ઉચ્ચાર કરવાથી શરીરના જુદા જુદા ભાગોમાં રહેલી ૨૪ મહાન શક્તિઓ જાગૃત થાય છે. રજ અને વીર્યના સજીવ પરમાણુઓ જયારે ભેગા થાય છે ત્યારે એક જીવતા જાગતા ગર્ભનો જન્મ થાય છે.ગંધક અને પારો મળતાં કાજળી બની જા છે.દૂધ અને […]
સ્વાર્થ વિના આપવું તે ઉત્તમદાન. નિરાધારને આપવું તે દયાદાન. શ્રાપ કે લુટના ભયથી આપવું તે ભયદાન. પેલા જેણે મદદ કરી હોય તેન આપવું તે કામદાન. કિર્તિ કે સ્વાર્થ માટે આપવું તે અધમદાન. માન,મોહ રહિત આપવું તે શ્રેષ્ઠદાન. કોઇ વ્યક્તિ ન જાણે તેમ આપવું તે ગુપ્તદાન. ધર્મ,રાષ્ટકે કુરબાની માટે આપ્વું તે બલિદાન. ચોરેલું ધન દાનમાં આપે તે પાપદાન. સૌજ્ન્ય : http://brahmsamaj.org (Jitendra Ravia)
લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે તમે એકલા શાને રડો છો? સાથી તો અમેય ખોયા છે આપ કહો છો આમને શું દુઃખ છે! આ તો સદા હસે છે અરે આપ શું જાણો આ સ્મિતમાં કેટલા દુઃખ વસે છે મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો? અરે ચાલવા મળ્યો રસ્તો તમને એટલા તો સુખી છો આપને છે ફરીયાદ કે કોઈને તમારા વિશે સૂઝ્યુ નહીં અરે અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પૂછ્યું નથી જે નથી થયુ એનો અફસોસ શાને કરો છો આ જીંદગી જીવવા માટે છે આમ […]