It seems we can’t find what you’re looking for. Perhaps searching can help.
મનના આવેગને શાંત રાખવા કઈ બાબત ધ્યાનમાં રાખવી ? * ખાલી હાથે આવ્યો છુ અને ખાલખાથે જવાનો છુ,આ બાબત નિત્ય સ્મરણમાં રહે તો મનની ધણી દોડધામ ઓછી થઈ જાય.
It seems we can’t find what you’re looking for. Perhaps searching can help.
જન્મઃ સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું ગામ ધોધામાં અભ્યાસઃવકીલાત નોકરીઃમ્યુનિસિપાલટીના કમિશનર જીવનઃ અચાનક ભાવનગર પર પ્લેગના રોગની આફત ઉતરી આવી. પ્રજા સ્થળાંતર કરવા લાગી. કૃષ્ણલાલ ઘેર ઘેર ફરી પ્લેગના દરદીઓની સારવાર કરી તેમના […]
જાહેર હિત ને લગતી માહિતી તેમજ તેમને લગતા વિવિધ ફોર્મ જન્મ પ્રમાણપત્ર માટે અરજી ફોર્મ જન્મ પ્રમાણપત્ર માં કરેક્શન માટે અરજી ફોર્મ મૃત્યુ પ્રમાણપત્ર માટે અરજી ફોર્મ મૃત્યુ પ્રમાણપત્ર માં […]
ભગવતશક્તિ આપણને શેમાથી ઉગારે છે ? * વાસનાના વમળમાથી. * અહંકારની ભ્રમણામાથી. * મિથ્થાભિમાનની છલનામાંથી.
બ્રહ્મસમાજ દ્વારા સોશીયલ મિડિયાના માધ્યમથી સૌ બ્રાહ્મણ મિત્રો એક બીજાની સાથે સંર્પકમાં રહી શકે તે માટે ખુબ જ વિશાળપાયે આયોજનબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે બ્રહ્મસમાજ દ્વારા Android apps (લિન્ક https://goo.gl/12GLvn ) […]
भगवद गीता – विडियो प्रवचन – अध्याय १८ – मोक्षसंन्यासयोग – Bhagavad Gita – Video Lecture/Chapter 18 – Moksa-Opadesa Yoga – ભગવદ ગીતા – વિડિયો પ્રવચન અધ્યાય ૧૮ – મોક્ષસંન્યાસયોગ […]
સેક્સમાં આવતાં વિઘ્નો અને તેનાં નિવારણ કોઈ પણ યુગલ જ્યારે લગ્ન કરે છે ત્યારે તેઓ પરસ્પરને સુખી કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. બંને જણ એકબીજાં માટે ‘સ્પેશિયલ’ હોય છે. પ્રેમ […]
શિવપુરાણમાં જણાવ્યુ છે કે જેણે શિવની સમીપમાં જવું છે જેને કૈલાસમાં વાસ કરવો છે તે ભક્ત જો બ્રાહ્મણ હોય તો શિવાય નમઃનો જાપ કરે તથા અન્ય જાતિનો હોય તો તેણે […]
ઇન્ટરનેટની દુનિયામાં યુનિકોડ એક વરદાન રૂપ ગણાવી શકાય. જો કે મારે હવે યુનિકોડ ફોન્ટ શું છે એ કહેવાની જરૂર નથી લાગતી. કારણ કે અત્યારે તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા […]
ચોપટા-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ જોવા લાયક સ્થળ ઉત્તરાખંડ મા આવેલ ચોપટા-તુંગનાથ એ કુદરતી સૌન્દર્ય ધરાવતું સ્થળ છે પ્રકૃતિ પ્રેમીઓ અને ટ્રેકીંગના શોખીનો માટે ચોપટા ઉત્તમ જગા છે તે પર્વતાળ વિસ્તારમાં ૨૯૨૬ મીટર […]
આપણે ભગવાનની કૃપા માગીએ છીએ તે બરાબર? *ખરખર તો કૃપા માગવાની વસ્તુ નથી.પણ મેળવી શકાય છે.કૃપા પુરુષાર્થથી મેળવી શકાય છે બધુ ભગવાન ન કરે.બે હાથે તાળી પડે.પિતા પણ આપણા માટે […]
નાભી માં લગાડો આ વિભિન્ન પ્રકાર ના તેલ અને તેના અદભુત ફાયદા નાભી શરીર નું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે માટે શરીરની ચેતાઓ આ નાભીમાંથી જ શરીરના અલગ અલગ ભાગો […]
માણસને જ માણસ થવાનું અહી કહેવું પડે છે, નથી કોઈ રહેતું અહીં, જેમ અહીં રહેવું પડે છે. દરત કોઈને પણ, ક્યારેય નથી છોડતી યારો, દુઃખ આપવાનું કામ કરે છે, એને […]
હિમોગ્લોબિન ની ખામી દુર કરવાના ઉપાયો ૧ શરીરને પાતળું અને છતાં તંદુરસ્ત રાખવું એ આજની અનિવાર્યતા છે. જાડા થવું નથી, પણ સાથે તંદુરસ્તી જાળવવી છે, તો શું કરવું? ૨ ઘણીવાર […]
મેળા આમ ગુજરાતી પ્રજાનું એક અભિન્ન અંગ બની ગયા છે. આપણા દેશમાં એક માત્ર ગુજરાત જ એવું રાજય છે જયાં વર્ષ દરમિયાન ૨,૦૦૦થી વધુ મેળા કે લોકમેળા યાજાય છે. જેમાં […]
શિવરાત્રીનું મંગલ પર્વ ભારતનાં લાખો મંદિરોમાં ભક્તિભાવથી મનાવાય છે. શિવના ભક્તો આ પર્વ પર ઉપવાસ, જાગરણ, પૂજા અને આરાધના કરી શિવની ઉપાસના કરે છે. પરંતુ કોઈને જાણ નથી કે શિવ […]
રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુજરાતી ફ્લ્મિકાર તરીકે કોઈ નામ યાદ કરવાનું આવે તો પહેલાં કેતન મહેતાનું જ નામ યાદ આવે. નવસારીમાં જન્મેલા અને મુંબઈમાં બાળપણ વિતાવનાર કેતન મહેતાએ દિલ્હીથી ગ્રેજયુએશન […]
ગુજરાત સરકારના કામકાજના નિયમો ૧૯૯૦ અને તે નિયમો હેઠળ સા.વ.વિ.ના તા. ૩-૯-૦પ ના હુકમ ક્રમાંકઃ ગસ-૨૦૦પ-૨૬-સકન-૨૦૦પ(૪)-સીયુ હેઠળ વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી માટે ફાળવેલ તમામ મહેકમની સેવા વિષયક કામગીરી. […]
ગુજરાત અર્થતંત્ર ભારત અંદર નોંધપાત્ર તેમજ કૃષિ ઔદ્યોગિક ઉત્પાદન છે. ગુજરાત ભારતમાં સૌથી વ્યવસાયો કેટલાક નિયંત્રણો [1] રાજ્યના મુખ્ય કૃષિ ઉત્પાદન કપાસ સમાવેશ થાય છે. Groundnuts (મગફળી), તારીખો, શેરડી, […]
ભારતીય સંગીતના પ્રગઢ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેનો જન્મ તા.૧૦-૮-૧૮૬૦ના રોજ મુંબઈમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં સંગીતના સંસ્કારો પડ્યા હતા. વકીલાતમાં મન ન પરોવાતા સંગીત સાધનામાં રત રહેવાનો નિર્ણય કર્યો. સંગીતવિષયક […]
લેન્સડાઉન-ઉત્તરાખંડ-હિલ સ્ટેશન-ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળ લેન્સડાઉન ઉતરાખંડ રાજયનું સુદર હિલ સ્ટેશન છે લેન્સડાઉન ઉતરાખંડના પૌરી જિલ્લામાં આવેલું સુંદર અને અનોખું ગામ છે તે દિલ્લીથી લગભગ ૨૫૦ કિલોમીટરના અંતરે આવેલુંછે ઉનાળા […]
લાછીવાલા-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળો ઉત્તરાખંડ તમામ ઉંમરના પ્રવાસીઓમાં મનપસંદ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. ઉત્તરાખંડમાં જોરદાર હિમાલય, બુગ્યાલ, ખીણો, સરોવરો, ગુફાઓ, જંગલો અને ધોધની હાજરી જેવા અસંખ્ય સ્થળો સાથે, પ્રવાસીઓ […]
પકોડા માટેની સામગ્રી- -2 કપ બેસન -1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી -6 લીલાં મરચાં ઝીણાં સમારેલાં -1 નાની ચમચી લાલ મરચાં ભૂકી -2 મોટા ચમચા તેલ પકોડા તળવા માટે -મીઠું […]
ગુણત્રયવિભાગયોગઃ પરં ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમમ્ । યજ્જ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ ॥ ૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ શ્રી ભગવાન કહે : જે જ્ઞાનને જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને […]
ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવાં, અંતે તો હેમનું હેમ હોયે – નરસિંહ મહેતા
આપણી સંસ્કૃતિમાં ઉપવાસ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. – ઉપવાસ કરવાને કારણે ગંભીર બીમારીઓ જેવી કે આર્થરાઈટિસ, અસ્થમા, હાઈ બીપી વગેરેમાંથી મુકિત મેળવી શકાય છે. – […]