જીવનનું અંતિમ સત્ય…મૃત્યુ

જીવનનું અંતિમ અને અટલ સત્ય છે કે, એક દિવસે દરેક માણસને મૃત્યુનો સામનો કરવો પડશે. મૃત્યુ ક્યારે અને કેવી રીતે થશે? એ બતાવવું કોઈની માટે પણ શક્ય નથી. આચાર્ય ચાણક્ય કહે છે….

શ્રીકૃષ્ણ અડધી રાત્રે જન્મ્યા હતા, રામ ખરા બપોરે. રાતના અંધારામાં શ્રીકૃષ્ણે જન્મીને મોટો સંદેશ એ આપ્યો કે તમારા જીવનમાં જો અંધકાર છે તો તમે પ્રકાશની શોધમાં હશો તોપણ હું તમારા જીવનમાં આવી જઈશ.જે સમયે શ્રીકૃષ્ણ જન્મ્યા બાદ મથુરાથી ગોકુલ લવાયા હતા અને નંદબાબાને ચૂપચાપ યશોદાની પાસે રાખવામાં આવ્યા ત્યારે ગોકુલવાસી ગાઢ નિંદર માણી રહ્યા હતા.કથા એવી છે કે શ્રીકૃષ્ણ પહેલાં યશોદાજીને ત્યાં જોગમાયાએ જન્મ લીધો હતો. ભગવાનના આવતાં પહેલાં માયા આવી જાય છે અને માયા ઊંઘાડે છે તથા જ્યારે માયાના પતિ આવે છે તો તે જગાડે છે. જીવનમાં ભગવાનના આવવાનો અર્થ એ જ છે કે આપણે માયાથી મુક્ત થઈ જઈએ.

પોતાના મૃત્યુ સમયે પણ કૃષ્ણ ઉદ્ધવને આ જ ઉપદેશ આપી ગયા હતા કે હું ચૂપચાપ આવ્યો હતો અને અંતમાં ચૂપચાપ જતો રહીશ. જીવન-મૃત્યુ વચ્ચે શ્રીકૃષ્ણએ આખી લીલા બતાવી દીધી છે. તેઓ કહે છે કે જેમને આ બંને યાદ છે, તેમને મધ્યનું જીવન જીવવામાં મુશ્કેલી નથી નડતી. આથી આપણે પણ જન્મ અને મૃત્યુના અર્થને સમાન મહત્વથી સમજીએ અને મધ્યના જીવનને દિવ્ય બનાવીએ.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors