પ્રખર અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર શ્રી ગગનવિહારી મહેતાનો જન્મ તા. ૧૫-૪-૧૯૦૦ના રોજ ભાવનગરમાં થયો હતો. મુંબઈમાં શિક્ષણ લઈ સ્નાતક થયા. રાજકારણ તેમનો પ્રિય વિષય હતો. મુંબઈના વિખ્યાત રાષ્ટ્રીય દૈનિક ‘બોમ્બે ક્રોનિકલ’ ના સહાયક તંત્રી બન્યા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. જાહેર સેવાની એમના કુટુંબની પ્રણાલિકાને અનુરૂપ એમણે પ્રામાણિકતા અને દેશપ્રેમના ગુણો દાખવ્યા હતા. એમનું મોહક વ્યક્તિત્વ, ચારુતા અને વિનોદવૃત્તિને લીધે ટેરિફ કમિશન અને પ્લાનીંગ કમિશનમાં સૌથી લાયક ‍વિશિષ્ટજન તરીકે તેમની પસંદગી થઈ હતી. તેમનો ગુજરાતી હાસ્યસંગ્રહ ‘આકાશના પુષ્પો’ પ્રગટ થયેલો. અનેક સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે તેઓ વિદેશયાત્રાઓ કરી ચૂક્યા હતા. ત્યારબાદ […]

આખું નામઃ અમૃતલાલ ભટ્ટ જન્મઃ ઓગણીસમી ઓગસ્ટ, ૧૯૧૬સરધાર, તાલુકો-જિલ્લો રાજકોટ અભ્યાસઃ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ વિષેશઃ  ૯૪૯ થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે સાવરકુંડલા, ભુજ, આદિપુર અને અમદાવાદમાં સેવા આપી. નિવૃત્તિ પછી રાજકોટમાં સ્થાયી.  મુલાયમ ભાવોની સરલ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલની જાણીતી વિશેષતા છે. જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ એમાં જણાય છે. ભાષાગત કથાયે છોછ વગર હાથવગી તળપદી, કહેવતસ્વરૂપ, રૂઢિપ્રયોગસ્વરૂપની ભાષા, છંદની શુદ્ધતા, રદીફનો નિશ્ચિત અન્ત્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ પ્રગટ થાય છે. મુશાયરાના આ અગ્રણી ગઝલકારની ગઝલની ‘પેશકસ’ […]

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી. છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઉઠ્યો. એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. ‘હા! કાલે રાતે સુતો હતો,ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને?‘ હું ઘડીયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે? મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે? મારો બોસ મારી ઉપર […]

જે ધનવાન બનવાના ત્રીજા સ્ટેપની વાત કરવાની છે: ‘જે જોઇએ છે, તેનો જ વિચાર કરો.’ આકર્ષણનાં નિયમ મુજબ એક વિચાર એના જેવા બીજા અસંખ્ય વિચારોની શ્રંખલાને ખેંચી લાવે છે. જે બાબતનાં આપણે વધુ વિચાર કરીએ છીએ એને આપણે જાણ્યે-અજાણ્યે વધુ ઊર્જા આપીએ છીએ, એનર્જી આપીએ છીએ અને આપણે જેને એનર્જી આપીએ છીએ તે વધે છે, વિસ્તરે છે.મોટાભાગના લોકોને સૌથી વધુ વિચાર જે બાબત નથી જોઇતી એના જ આવતા હોય છે. જોઇએ છે સ્વચ્છતા પણ મનમાં વિચાર એવો ચાલતો હોય કે ‘ગંદકી ન હોય તો સારું’. સોદો સારી રીતે પાર પડે […]

                  જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં જન્‍મેલા બાળકૃષ્‍ણ (પુનિત મહારાજ) ના ભજનો નરસિંહ મહેતાના પદોની જેમ જ લોકભાગ્‍ય બની જઈને ગુજરાતી ભક્તિ સાહિત્‍યની એક અમૂલ્‍ય થાપણરૂપ બની ગયાં છે. પોસ્‍ટ ઓફિસમાં પટાવાળાથી શરૂ કરીને અમદાવાદની મિલોમાં પણ નોકરી કરી. દૈવી શક્તિથી ભજનો રચાવા લાગ્‍યાં, સાથે કંઠ પણ ઊઘડ્યો. અને ભજનમંડળીઓ જામતી ગઈ. પોતાના અંગતજીવન માટે કે કુટુંબ માટે કશું જ ન રાખતા, જે મળ્યું તેનું ‘પુનિત સેવાશ્રમ’નામનું એક ટ્રસ્‍ટ બનાવ્‍યું. ફંડ અંગે તેમના વિચારો મનનીય છે : ‘મેં તો અનુભવે નક્કી કર્યું છે […]

તમારી પોશાક પહેરવાની રીત, વાત કરવાનો અંદાજ તમારા વ્યક્તિત્વ વિશે ઘણું બઘુ ંકહી જાય છે. જાણતા-અજાણતાં તમારી ચાલવાની રીત પણ અન્યો પર તમારી પર્સનાલિટી બાબતે ઘેરી છાપ છોડે છે. પરંતુ શું તમે જાણો છો કે પુરુષોની ચાલવાની સ્ટાઈલથી તેમના સ્વભાવ વિશે જાણી શકાય છે. તો ચાલો, આ વિષય પર થોડી જાણકારી મેળવી લઈએ. – જે પુરુષ ચાલતી વખતે પગની સાથે સાથે હાથ પણ હલાવતા રહે છે એવા પુરુષ ખેલદિલ સ્વભાવવાળા હોય છે. જીવન પ્રત્યે તેમનો દ્રષ્ટિકોણ હકારાત્મક હોય છે. પોતાના હસમુખા સ્વભાવને લીધે તે લોકોમાં જલ્દી ભળી જાય છે અને […]

પ્રવાસની તૈયારી કરતી વખતે બેગની પસંદગી કરવાનું ખૂબ મહત્વનું છે. – બેગ પેક પસંદ કરતી વખતે તેની કેપેસિટી ઉપરાંત, તેના બેલ્ટની મજબૂતાઇ, લોક વગેરે વ્યવસ્થિત હોય તે જોઇને જ ખરીદો. – વધારે વસ્તુઓ સાથે લઇ જવાના મોહમાં મોટી બેગ ન લઇ જાવ. મોટી બેગને લીધે સ્ટેશન પર પગથિયાં ચડતી-ઊતરતી વખતે અથવા તો ટ્રેનમાં સીટ નીચે ગોઠવવામાં મુશ્કેલી પડે છે. વળી, જો બેગ વધારે પડતી નાની હશે, તો તેમાં સામાન ભર્યા પછી બંધ કરવામાં તમારે વધારે મહેનત કરવી પડશે. આથી વધારે સારું તો એ જ રહેશે કે તમે જેવડી ઊંચકી શકો, […]

May you be blessed by his insight. POINTS ON HOW TO IMPROVE YOUR LIFE Personality: 1. Don\’t compare your life to others\’. You have no idea what their journey is all about. 2. Don\’t have negative thoughts of things you cannot control. Instead invest your energy in the positive present moment 3. Don\’t over do; keep your limits 4. Don\’t take yourself so seriously; no one else does 5. Don\’t waste your precious energy on gossip 6. Dream more while you are awake 7. Envy is a waste of time. […]

બધા જ રોગ તેમજ તેની સારવારનું વર્ણાન આયુર્વેદ અને એલોપથીમાં આપવામાં આવેલ છે. ભારતીય પ્રાચીન સારવાર પદ્ધતિ આયુર્વેદ અન્ય સારવાર પદ્ધતિઓ કરતાં અતિ પ્રાચીન અને વૈજ્ઞાનિક છે. સૃષ્ટિના સર્જન સાથે જ આયુર્વેદની શરૂઆત થઈ છે એમ કહીએ તો પણ કઈ અતિશયોક્તિ નથી. આયુનો અર્થ જીવનની લંબાઈ અને વેદનો અર્થ જ્ઞાન કરીએ તો આયુર્વેદનો અર્થ થાય જીવનને લંબાવવાનું (આયુષ્‍ય વધારવાનું) જ્ઞાન. તેથી એમ પણ કહી શકાય કે જીવનનો પ્રારંભ એટલે આયુર્વેદની શરૂઆત તેથી તેને ચાર વેદમાંના એશ અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે. ભારતમાં જ્યોતિષશાસ્ત્રનો વિકાસ પણ આયુર્વેદ જેટલો જ પ્રાચીન છે. […]

મહાન પુરાતત્‍વવિદ – ડો. ભગવાનલાલ ઇન્‍દ્રજી પ્રખર રસાયણશાસ્ત્રી – ત્રિભુવનદાસ ગજ્જર જન્‍મ : ૧૮૬૩ મૃત્‍યુ : ૧૬-૭-૧૯૨૦ જન્‍મસ્‍થળ : સુરત જીવનકાર્ય : વડોદરામાં ટેકનિકલ શિક્ષણની સંસ્‍થા ‘કલાભવન‘ની સ્‍થાપના કરી, મરકીના રોગની દવા શોધી, તેમની પ્રેરણા અને પુરુષાર્થના પરિણામે એલેમ્બિક કેમિકલ વર્કસ સ્થાપાયું. મહાન સારસ્વત – મુનિશ્રી જિનવિજયજી જન્‍મ : ૨૭-૧-૧૮૮૮ મૃત્‍યુ : ૩-૬-૧૯૭૬ જન્‍મસ્‍થળ : રૂપાહેલી (રાજસ્‍થાન) જીવનકાર્ય : પ્રાચીન શિલાલેખો અને જૂના દસ્તાવેજો ઉકેલવામાં નિષ્ણાત, સો કરતાં વધુ ગ્રંથ પ્રગટ કર્યા. ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્‍વ મંદિરના આચાર્ય તરીકે તથા ‘ભારતીય વિદ્યાભવન‘ના નિયામકપદે રહી ચૂકેલા. અગમ પ્રભાકર – મુનિશ્રી પુણ્યવિજયજી જન્‍મ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors