દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૩૭ થી ૪૮ હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્ | તસ્માદુત્તિષ્ઠ કૌંતેય યુધ્ધાય કૃતનિશ્ર્વય: ॥ ૩૭ ॥ ગુજરાતી ભાંષાતર ઃ કાં તો તું યુધ્ધમાં હણાઇને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ; માટે હે અર્જુન! તું યુધ્ધ માટે નિશ્ર્વય કરીને ઊભો થૈ જા. ॥ ૩૭ ॥ સુખદુ:ખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ | તતો યુધ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ ॥ ૩૮ ॥ ગુજરાતી ભાંષાતર ઃ જય-પરાજય, લાભ-હાનિ અને સુખ-દુ:ખને સમાન સમજ્યા પછી યુધ્ધ માટે કટિબધ્ધ થઇ જા; આ પ્રમાણે યુધ્ધ કરવાથી તું પાપને પામીશ […]

દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૨૫ થી ૩૬ અવ્યક્તોડયમચિંત્યોડયમવિકાર્યોડયમુચ્યતે | અવ્યક્તોડયમચિંત્યોડયમવિકાર્યોડયમુચ્યતે | તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસિ ॥ ૨૫ ॥ ગુજરાતી ભાંષાતર ઃઆ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકારરહિત કહેવાયછે; તેથી હે અર્જુન! આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત નથી ॥ ૨૫ ॥ અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્ | તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ ॥ ૨૬ ॥ ગુજરાતી ભાંષાતર ઃઅને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય, તો પણ હે મહાબાહો! આવી રીતે શોક કરવો તારા […]

દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૧૩ થી ૨૪ દેહિનોડસ્મિન્ યથા દેહે કૌમારં યૌવનં જરા | તથા દેહાંતરપ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ ॥ ૧૩ ॥ ગુજરાતી ભાંષાતર ઃ જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃધ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે; એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. ॥ ૧૩ ॥ માત્રાસ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણસુખદુ:ખદા: | આગમાપાયિનોડનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ॥ ૧૪ ॥ ગુજરાતી ભાંષાતર ઃ હે કુંતીપુત્ર! ઠંડી-ગરમી અને સુખ-દુ:ખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સન્યોગો તો ઉત્પત્તિ-વિનાશશીલ છે, અનિત્ય છે; માટે હે ભારત! તેમને તું સહન કર. ॥ ૧૪ ॥ […]

સાચી લક્ષ્મી ખરેખર કયાં વાસ કરે છે ?

સાચી લક્ષ્મી ખરેખર કયાં વાસ કરે છે ? * જયાં ધર્મ છે. * સત્ય છે. * તેજસ્વિતા છે. * ઉદારતા છે. * વ્રત,શક્તિ અને શીલ અથવા ચારિત્ર છે,

ફળોનો રાજા કેરીની કમાલ

ફળોનો રાજા કેરીની કમાલ   ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરી જોવા મળે છે.કેરી ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે.આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે  કેરી સૌથી ટેસ્ટી ફળ હોવાની સાથે જ અનકે ગુણોથી ભરપૂર છે. એટલા માટે કેરીને ફળોને રાજા કરે છે, પરંતુ તેને રાજની પદવી ગમે તેમ નથી આપી દેવામાં આવી. ખાવમાં તો તે લાજવાબ છે જ ગુણોમાં પણ બેમીસાલ છે.તેને […]

વ્યવહાર કરતી વેળા શું ધ્યાનમાં રાખવું ?

વ્યવહાર કરતી વેળા શું ધ્યાનમાં રાખવું ? * કશું કાયમી માનીને વ્યવહાર ન કરવો.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors