કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ | કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ભિર્જનાર્દન || ||૩૯|| ગુજરાતી ભાષાંતરઃ પરન્તુ હે જનાર્દન, આપણે લોકો તો કુળનો નાશ કરવામાં દોષ જોઇ સક્યે છીએ, આપણે આ પાપથી નિવૃત્ત કેમ ન થવું જોઇએ? (અર્થાત આ પાપ કરવાથી બચવું જોઇએ). કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ | ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત || ||૪૦|| ગુજરાતી ભાષાંતરઃ કુળનો નાશ થઇ જવાથી કુળનો સનાતન (સદિયોથી ચાલી રહેલ) કુલધર્મ પણ નષ્ટ થઇ જાય છે. અને કુળનો ધર્મ નષ્ટ થવાથી બધા પ્રકારનાં અધર્મ વધવા લાગે છે. અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ | સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ || ||૪૧|| ગુજરાતી […]
ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે | ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ || ||૩૦|| ગુજરાતી ભાષાંતરઃ મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય પડવામાં છે, અને મારી બધી ત્વચા માનો આગમાં સળગી ઉઠી છે. હું અવસ્થિત રહેવામાં અશક્ત થઇ ગયો છું, મારૂં મન ભ્રમિત થઇ રહ્યું છે. નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ | ન ચ શ્રેયોઽનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે || ||૩૧|| ગુજરાતી ભાષાંતરઃ હે કેશવ, જે નિમિત્ત છે તેમાં પણ મને વિપરીતજ દેખાય રહ્યું છે, કારણકે હે કેશવ, મને પોતાનાંજ સ્વજનો ને મારવામાં કોઇ પણ પ્રકારનું કલ્યાણ દેખાતું નથી. ન કાઙ્ક્ષે વિજયં કૃષ્ણ ન […]
સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ | નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન્ || ||૧૯|| ગુજરાતી ભાષાંતરઃ શંખોના આ મહાધ્વનિથી આકાશ અને પૃથ્વિ ગુંજવા લાગ્યા તથા ધૃતરાષ્ટ્રનાં પુત્રોનાં હૃદય બેસી ગયા. અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્કપિધ્વજઃ | પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ || ||૨૦|| હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે | અર્જુન બોલ્યા: સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેઽચ્યુત || ||૨૧|| યાવદેતાન્નિરિક્ષેઽહં યોદ્ધુકામાનવસ્થિતાન્ | કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે || ||૨૨|| ગુજરાતી ભાષાંતરઃ ત્યારે ધૃતરાષ્ટ્રનાં પુત્રોંને વ્યવસ્થિત જોઇ, કપિધ્વજ (જેમના ધ્વજ પર હનુમાનજી વિરાજમાન હતા) શ્રી અર્જુને શસ્ત્ર ઉઠાવી ભગવાન હૃષિકેશને આ વાક્ય કહ્યાં.હે અચ્યુત, મારો રથ બન્ને સેનાઓની મધ્યમાં […]
તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ | સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોઽભવત્ ||૧૩|| ગુજરાતી ભાષાંતરઃ પછી શંખ, નગારા, ઢોલ, મૃદુગ તેમજ રણશિંગા વગેરે વાધો એક સાથે વાગી ઊઠયા; તેમનો એ અવાજ ધણૉ ભયંકર થયો.||૧૩|| તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ | માધવઃ પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ || ||૧૪|| ગુજરાતી ભાષાંતરઃ ત્યારે પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં વિરાજમાન ભગવાન માધવ અને પાંડવ પુત્ર અર્જુને પણ પોતપોતાનાં શંખ વગાડ્યા. પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ | પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખં ભીમકર્મા વૃકોદરઃ || ||૧૫|| ગુજરાતી ભાષાંતરઃ ભગવાન હૃષિકેશે પાઞ્ચજન્ય નામનો પોતાનો શંખ વગાડ્યો અને ધનંજય (અર્જુન)એ દેવદત્ત નામક શંખ […]
અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ | નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે ||૭|| ગુજરાતી ભાષાંતરઃ હે દ્રિજશ્રેષ્ટ! હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો.આપની જાણ કાતર મારી સેનામા જે જે સેનાપતિઓ છે તેનાં નામ હું આપને કહું છું. ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ | અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ ||૮|| ગુજરાતી ભાષાંતરઃ આપ સ્વયં, ભીષ્મ પિતામહ,તથા કર્ણ,સંગ્રામવિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા,વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા-||૮|| અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ | નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદા: ||૯|| ગુજરાતી ભાષાંતરઃઆ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ધણા […]
મારી નમ્ર વિનંતી છે કે એ ગુજરાતી આલેખનમાં મારી કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો, મને ક્ષમા કરી તેનો સાચો અર્થ જાણવાની અને જણાવવાની શક્તિ બક્ષે. આપ સૌ શ્રદ્ધાળુઓનાં સૂચનો પણ મને ગેરમાર્ગે જતો અટકાવશે તેવી અભ્યર્થના સાથે…. ગીતાના આ ગૂઢ રહસ્યની ગૂંચ ઉકેલવાના મારા પુરુષાર્થને પ્રોત્સાહન પાઠવશો. પ્રથમ અધ્યાય – અર્જુન વિષાદયોગ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ | મામકાઃ પાણ્ડવાશ્રૈવ કિમકુર્વત સંજય ||૧|| ગુજરાતી ભાષાંતરઃ ધૃતરાષ્ટ બોલ્યાઃ હે સંજય ! ધર્મભુમિ કુરૂક્ષેત્રમાં એકઠા થયેલા,યુધ્ધના ઇચ્છુક,મારા તથા પાડુંના પુત્રોએ શું કર્યુ? સંજય ઉવાચ દષ્ટવા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા| આચાર્યમુપસડ્મ્ય રાજા વચનમબ્રવીત્ […]