હિમાલય ના ચાર ધામ,ગંગા નદી,ગંગોત્રી

ગંગા નદી બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગંગાને સંબોધિત કરનાર એક વાક્યમાં ભગવાન પોતે કહે છે કે- પૃથ્વી પર લાખો જન્મ જન્માંતરો બાદ એક પાપી જે પાપનો ઘડો ભરી લે છે તેના પાપ પણ ગંગાના સ્પર્શ માત્રથી જ પાપ ગુમ થઈ જાય છે.ગંગા એ હિંદુઓ દ્વારા પરમ પૂજનીય પૃથ્વી પરની સૌથી પ્રાચીન નદી છે. શિવના હિમાલય અને ગંગા નદી સાથેના સંબંધ  ખુબ જ પ્રખ્યાત છે. હિંદુઓ માટે બધું જ પાણી ભલે ને તે નદી હોય કે સમુદ્ર, ઝરણું હોય કે વરસાદનું પાણી બધું જ જીવનના પ્રતિક સમાન છે અને તેની પ્રકૃતિને તેની દેવી […]

જગતનું ઓલ્ડેસ્ટ અને લેટેસ્ટ સુપ્રા કોમ્પ્યુટર-માનવ મગજ   એક ડોકટરે એમના લેબમાંથી બહાર આવ્યા અને આવા શબ્દો ઉચ્ચાર્યાઆ યુવાન ના મગજમાં શકય તેટલા તમામ એંગલથી મે ફોટા લીધા છે કોઈપણ એક્ષરેમાં એવું જાણવા મળ્યુ નથી કે તેનામાં સાંભળવાનું યંત્ર હો..\” છતા પણ મારા ટેસ્ટથી એવું જણાય છે કે એનામાં ૬૫% શ્રવણ શક્તિ છે આ કિસ્સાને ચમત્કાર ગણાવતા ન્યુયોર્કના ખ્યાત નામ ઈ.એન.ટી સર્જનને પેલા પિતાએ જવાબ આપ્યો \”એ ચમત્કારની વાત કઈક આવી છે મારો પુત્ર બહેરો અરે…કાન વગર જન્મો પણ મે એની ખોડને સ્વીકારવાનો ઈન્કાર કરી દિધો.નવ વર્ષ સુધી મે મારો […]

જાહેર હિત ને લગતી માહિતી તેમજ તેમને લગતા વિવિધ ફોર્મ

જાહેર હિત ને લગતી માહિતી તેમજ તેમને લગતા વિવિધ ફોર્મ જન્મ પ્રમાણપત્ર માટે અરજી ફોર્મ જન્મ પ્રમાણપત્ર માં કરેક્શન માટે અરજી ફોર્મ મૃત્યુ પ્રમાણપત્ર માટે અરજી ફોર્મ મૃત્યુ પ્રમાણપત્ર માં કરેક્શન માટે અરજી ફોર્મ લગ્ન પ્રમાણપત્ર માટેની અરજી ફોર્મ (ગુજરાતીમાં) લગ્ન પ્રમાણપત્ર માટેની અરજી ફોર્મ (અંગ્રજીમાં) લગ્ન પ્રમાણપત્ર માં કરેક્શન માટે અરજી ફોર્મ લગ્ન નોધણી યાદી http://www.egovamc.com/Downloads/BirthDeath/MOM_Marriage_Certificate_GUJ.pdf લગ્ન યાદી ભરી મોકલવામાં આવેલ અરજી http://www.egovamc.com/Downloads/BirthDeath/APP_FORM_MARRIAGE_CERTI_GUJ.pdf      

તહેવાર કરતા વહેવાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય, દરકાર કરતા શણગાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય. સંસાર કરતા જંજાળ વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય, સહકાર કરતા પડકાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય. આવક કરતા ઉધાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય, વર્તમાન કરતા ભૂતકાળ વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય. કામ કરતા કારભાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય, કરનાર કરતા ગણનાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય. ગ્રાહક કરતા દુકાનદાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય, મિલકત કરતા વારસદાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય. […]

•સિમેન્ટ ઉદ્યોગમાં ગુજરાતઆગળ પડતું છે. •ભારતમાં સિંહ માત્ર ગુજરાતના ગિરનાં જંગલોમાં જ છે. •ચૂનાનો પથ્થર ગુજરાતમાં લગભગ દરેક સ્થળે મળી આવે છે. •આયુર્વેદિકયુનિ ­વર્સિટી ભારતમાં ફક્ત ગુજરાત (જામનગર)માં છે. •બોકસાઇટનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત કરે છે. •સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ખરાદી કામ પ્રખ્યાત છે. •મુંબઈ રાજ્યનું વિભાજન થતાં સને ૧૯૬૦ ના મેની પહેલી તારીખે ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ (મુક્ત બંદર) કંડલા ગુજરાતમાં છે. •સુતરાઉ કાપડ સંશોધન માટેની એક માત્ર સંસ્થા ‘અટિરા‘ ગુજરાતમાં છે. •ભારતના મીઠાના ઉદ્યોગમાં ગુજરાત મોખરે છે. •ભારતના મુખ્ય બે અખાતો ખંભાતનો અખાત અને […]

* જંગલી ઢેલ ૨૫ માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. * સિંહને જડબાંમાં ત્રીસ દાંત હોય છે. * કેટ ફીશ ૨૭,૦૦૦ જેટલા જુદાં જુદાં સ્વાદોને પારખી શકે છે. * પ્રાણીજગતમાં કાચબો સૌથી વધુ આયુષ્ય ધરાવે છે. * રીંછને ૪૨ જેટલા દાંત હોય છે. * હરણની પ્રજાતિમાં સૌથી મોટી પ્રજાતિ તરીકે ઓળખાતું આઈરિશ ડિયર ૭,૭૦૦ વર્ષ અગાઉ લુપ્તપ્રાય થઈ ગયું. * દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં ચાર ફૂટ લાંબી એક ગરોળી છે. જે ઝેરી નથી. * સસલું ઊંચાઈ પર ચડતી વખતે એક જ વખતે ચાર મીટર સુધીનો ઊંચો કૂદકો મારે છે. * […]

જન્મકુંડળી એ જન્મના સમયના આકાશનો નકશો છે. કુંડળીમાં દર્શાવવામાં આવતા બાર વિભાગ કાલ્પનિક છે. આકાશમાં એવા સ્પષ્‍ટ વિભાગો નથી હોતા પરંતુ ગણિત અને ફળાદેશની સરળતા ખાતર આવા વિભાગ કરવામાં આવે છે. આથી કુંડળીમાં જ્યારે કોઈ બે કે બેથી વધુ ગ્રહોની યુતિ થયેલી હોય ત્યારે તેમનું વાસ્તવિક સામીપ્‍ય કેટલું છે તે બન્‍ને ગ્રહોના અંશોને આધારે જ નક્કી થઈ શકે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે કોઈ કુંડળીમાં ચંદ્ર-ગુરુની યુતિ થઈ હોય છતાં જાતકને એનું ઇષ્‍ટ ફળ મળતું નથી. આનું કારણ એ હોય છે કે બન્‍નેની યુતિ હોવા છતાં બન્‍ને વચ્ચે ૨૫ […]

રાણી લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની આ વીરાંગનાનો જન્મ વારાણસી જિલ્લાના ભદૈની નગરમાં થયો હતો.તેમનું સાચુ નામ મણિકર્ણિકા છે પણ તેમને સૌ પ્રેમથી મનુ કહીને બોલાવતા હતા. તેમની માતાનું નામ ભાગીરથી બાઈ અને પિતાનું નામ મોરોપંત તાબે હતું. મોરોપંત એક મરાઠા હતા અને મરાઠા બાજીરાવની સેવામાં હતા. લક્ષ્મીબાઈના માતા ભાગીરથી બાઈ એક સુસંસ્કૃત, બુધ્ધીશાળી અને ધાર્મિક મહિલા હતા. રાણી લક્ષ્મીબાઈ એટલે કે મનુ ચાર વર્ષની હતી ત્યારે જ તેની માતાનું અવસાન થતાં ઘરમાં તેની સાર સંભાળ લેનારુ કોઈ ન હતુ. તેથી તેના પિતા તેને બાજીરાવના […]

કાલુ નામની છીપ સમુદ્રનાં તળિયે હંમેશા પડી રહેતી હોય છે. ઉપરના તથા નીચેના ભાગમાં છીપનું પડ ઢાલ જેવું મજબૂત અને કઠણ હોય છે, પરંતુ અંદરનો જીવ અત્‍યંત નરમ અને પોચો હોય છે. છીપની નાની અમથી ફાટ દ્વારા ક્યારેક રેતીના કણ અંદર ખૂંપી જાય ત્‍યારે કાલુને સખત બળતરા થવા માંડે છે. દુખાવો ઓછો કરવા માટે તે ખાસ જાતના પ્રવાહી રસનું પડ આવાં કણ ફરતે લપેટે છે. ટૂંક સમય પછી તે પ્રવાહી થીજે, એટલે લગભગ ગોળાકાર એવું મોતી બને. કાલુની હિંસા કર્યા વગર મોતી કાઢી ન શકાય, છતાં મરજીવાઓ પૈસા માટે દર […]

પ્રાચીન સિંધુ સંસ્કૃતિના અવશેષોનું શહેર-લોથલ

વિશ્વની ચાર પ્રાચીન સંસ્કૃતિઓમાં ભારતની સિંધુ સંસ્કૃતિના અવશેષો માત્ર ‘લોથલ‘ અને ‘ધોળાવીરા‘માં આવેલા છે. આ બંને સ્થળો ગુજરાતમાં છે. આમ ‘લોથલ‘ અને ‘ધોળાવીરા‘ વિશ્વના નકશા ઉપર છે. લોથલ (સરગવાલા) મુખ્યત્વે જૂની સંસ્કૃતિનું સ્થળ છે. તેનો સમય ઇસ્વીસન પૂર્વે ૨૪૫૦ થી ૧૯૦૦ સુધીનો મનાય છે. અમદાવાદથી દક્ષિ‍ણ-પશ્ચિમે લગભગ? ૮૦ કિ.મી.ના અંતરે તે આવેલું છે. ૧૯૫૪ના નવેમ્બર માસમાં તે શોધવામાં આવ્યું. ૧૮૭૯માં પ્રસિદ્ધ થયેલા એક ગેઝેટિયરમાં કરેલી નોંધ પ્રમાણે તે કોઈ સમયે બંદર હતું. એમ જણાય છે કે, લોથલમાં લોકોનો પહેલવહેલો વસવાટ થયો તે પછી એકાદ સૈકે લગભગ ઈ. સ. પૂર્વે ૨૩૫૦માં […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors