પ્રાચીન સિંધુ સંસ્કૃતિના અવશેષોનું શહેર-લોથલ

વિશ્વની ચાર પ્રાચીન સંસ્કૃતિઓમાં ભારતની સિંધુ સંસ્કૃતિના અવશેષો માત્ર ‘લોથલ‘ અને ‘ધોળાવીરા‘માં આવેલા છે. આ બંને સ્થળો ગુજરાતમાં છે. આમ ‘લોથલ‘ અને ‘ધોળાવીરા‘ વિશ્વના નકશા ઉપર છે. લોથલ (સરગવાલા) મુખ્યત્વે જૂની સંસ્કૃતિનું સ્થળ છે. તેનો સમય ઇસ્વીસન પૂર્વે ૨૪૫૦ થી ૧૯૦૦ સુધીનો મનાય છે. અમદાવાદથી દક્ષિ‍ણ-પશ્ચિમે લગભગ? ૮૦ કિ.મી.ના અંતરે તે આવેલું છે. ૧૯૫૪ના નવેમ્બર માસમાં તે શોધવામાં આવ્યું. ૧૮૭૯માં પ્રસિદ્ધ થયેલા એક ગેઝેટિયરમાં કરેલી નોંધ પ્રમાણે તે કોઈ સમયે બંદર હતું. એમ જણાય છે કે, લોથલમાં લોકોનો પહેલવહેલો વસવાટ થયો તે પછી એકાદ સૈકે લગભગ ઈ. સ. પૂર્વે ૨૩૫૦માં […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors