* કુદરતી દુઃખ એક કસોટી છે,જયારે ઊભુ કરેલુ  દુઃખ એક શિક્ષા છે. શ્રી અરવિંદ… * સમર્પણ એક અતિશુધ્ધ અંતઃકરણીય કર્મ છે. * અંદરની યોગ્યતાને પ્રકાશિત કરવા ગુરૂનો સ્પર્શ જરુરી છે. * ત્યાગ અને મહેનતથી જ સાચા સમજનું નિર્માણ થાય છે. * જીવનમાં તક ગમે ત્યારે આવી શકે છે,વ્યકિત એ તકને પારખી શકતો નથી અન પાછળથી પસ્તાય છે.

સુર્ય- ॐ जपाकुसुम संकाशं काश्यपेयं महाद्युतिम्, तमोऽरिं सर्व पापघ्नं प्रणतोऽस्मि दिवाकरम्. ચંદ્ર- दधिशंख तुषाराभं क्षीरोदार्णव संभवम्, नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणम्. મંગલ- धरणी गर्भ संभूतं विद्युत्कांति समप्रभ, कुमारं शक्ति हस्तं च मंगलं प्रणामाम्यहम्. બુધ- प्रियंगुकलिकाश्यामं रुपेणाप्रतिं बुधम्, सौम्यं सौम्यगुणोपेत तं बुधं प्रणामाम्यहम्. ગુરુ- देवानां च ऋषिणां च गुरुं कांचन सन्निभम्, बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिम्. શુક્ર- हिमकुंद मृणालाभं दैत्यनां परं गुरुम्, सर्व शास्त्र प्रवक्तारं भार्गवं प्रणामाम्यहम्. શની- नीलांजन समाभासं रविपुत्र यमाग्रजम्, छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम्. રાહુ- अर्धकाय महावीर्यं चंद्रादित्य विमर्दनम्, सिंहिकागर्भ संभूतं तं राहुं प्रणामाम्यहम्. કેતુ- पलाशपुष्प संकाशं तारकाग्रह […]

ગઝલગીતા પ્રથમહિ ગુરુકો શીશ નવઊ | હરિચરણોમે ધ્યાન લગાઊ|| ગઝલ સુનાઉ અદ્રુત યાર   | ધારણ દે હો બેડા પાર  || અર્જુન કહે સુનો ભગવાના  | અપને રૂપ બતાયે નાના  || ઉનકા મૈં કછુ ભેદ ન જાના | કિરપા કર ફિર કહો સુજાના|| જો કોઈ તુમકો નિત  ધ્યાવે| ભક્તિભાવ સે ચિત્ત લગાયે || રાત દિવસ તુમરે ગુણ ગાવે |તુમસે દુજા મન નહિ ભાવે || તુમરા નામ જપે દિન રાત | ઔર કરે નહિ દુજી બાત  || દુજા નિરાકારકો ધ્યાવે  | અક્ષર અલખ અનાદિ બતાવે || દિનો ધ્યાન લગાને વાલા | ઉનમે […]

આપણે સદનસીબ કે કમનસીબ ? શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ગીતાજીના ઉપદેશ દ્વારા માનવ જીવનને શ્રેષ્ઠ બનાવવાનો  રાજમાર્ગ આપણને ચીંધ્યો છે. ઉપરના પ્રશ્નનો જવાબ ઝટ મળે તેમ છે. પરમાત્માએ ચીંધેલા માર્ગે ચાલીએ તો સદનસીબ અને એ માર્ગે ન ચાલીએ તો કમનસીબ. કહેવાય છે કે અમૃત અને ઝેરમાં એક સમાન ગુણ છે કે, એ અજાણતાં પીવો તો પણ એની અસર થાય છે. અમૃત અજાણતાં પીવો તો પણ અમર બની શકાય. ઝેર, સમજી વિચારીને, આપઘાત કરવા પીવો કે અજાણતાં પીવો તો પણ તેની ભયાનક અસર જીવલેણ બની શકે. એ જ રીતે ગીતાજી આપણા જીવનને […]

કલાકોના કલાકો તદન વેડફાતા હોય ત્યારે શું કરવું ? * આળસ-પ્રમાદનો ત્યાગ કરી કાર્યરત રહેવું. * સેકન્ડોની ચિંત્તા કરવી. * જીવનમાં સડો દાખલ થઈ ગયો છે એમ સમજી સતેજ થઈ જવું. * સૌ પ્રથમ બોલવાનું બંધ કરવું,મૌન લઈ લેવું,પછી સાંભળવાનું ઓછુ કરી દેવું. * ગમતી અને વિકાસ થાય તેવી પ્રવ્રુતિ શોધી લેવી. * સમયનો ભારોભાર સદપયોગ કરતી હોય તેવી વ્યક્તિઓનો સહવાસ કરવો. * સમૂહમાં જવાનું ટાળવું; એકાંત શોધવું. * આપણો સમય વેડફતા હોય તેમને કોઈ ન કોઈ ઉપયોગી પ્રવ્રુતિમાં રોકી દેવા. * બહાનું કાઢી ત્યાથી ખસી જવું. સૌજ્ન્ય : http://brahmsamaj.org […]

દેવો પણ મનુયનો અવતાર કેમ ઝંખે છે? * સર્જનમાં મનુય અવતાર શ્રેષ્ઠ છે,કારણકે તેમાં ચોવીસે ય તત્વો રહેલાં છે. -પંચ મહાભુત(આકાશ,વાયુ,અગ્નિ,જળ અને પૃથ્વી) -પંચ જ્ઞાનેન્દ્રિયો (ત્વચા,ચક્ષુ,કાન,જીભ અને નાક) -પંચ કર્મેન્દ્રિયો (વાચા,હાથ,પગ,ગુદા ગુહ્રેન્દ્રિય) -પંચ તન્માત્રાઓ (રૂપ,રસ,ગંધ,સ્પર્શ અને શબ્દ) -અન્તઃકરણના ચાર વિભાગ(મન,બુધ્ધિ,ચિત અને અહં) દેવમાં પંચ મહાભુત નથી,ઍટલે કે માત્ર ઓગણીસ તત્વો જ છે. મનુષ્ય કરતા દેવમાં આટલી ઊણપ છે. સૌજ્ન્ય : http://brahmsamaj.org (Jitendra Ravia)

રામાયણના પાત્રો રામ – રામાયણનું મુખ્ય પાત્ર. સીતા – રામના પત્ની. લવ – રામ અને સીતાનો પુત્ર. કુશ- રામ અને સીતાનો પુત્ર. દશરથ – રામના પિતા. અયોધ્યાના રાજા. કૌશલ્યા – રામની માતા. કૈકૈયી – દશરથ રાજાના પત્ની અને ભરતની માતા સુમિત્રા – દશરથ રાજાના પત્ની અને લક્ષમણની માતા લક્ષ્મણ – રામના ભાઇ. સુમિત્રાનો મોટો પુત્ર. ભરત – રામના ભાઇ. કૈકેયીનો પુત્ર. શત્રુધ્ન – રામના ભાઇ. સુમિત્રાનો નાનો પુત્ર. જનક-સુનયના – સીતાના પિતા-માતા. ગુહ – રામનો મિત્ર અને જંગલના રાજ્યનો રાજા. વશિષ્ઠ – અયોધ્યાના રાજ્યગુરુ વિશ્વામિત્ર – રામના ગુરુ અને વશિષ્ઠના […]

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના બીજા અધ્યાય સાંખ્યયોગના 66મા શ્લોકમાં એક ગજબ વિધાન કર્યું છે :– \”અશાન્તસ્ય કુત: સુખમ્ ?\” એક સજ્જને કહ્યું કે આ અદભૂત વિધાન વિષે આપણે કાંઈક વધુ વિચારીએ તો? ગીતાજી વિષે તો જેટલું વિચારીએ તેટલું ઓછું ગણાય. ગીતાજીને જ્ઞાનસાગર કહી શકાય. તેમાં એક એકથી ચડીયાતાં અનેક રત્નો છે. કહેવાય છે કે મરજીવાઓ મહાસાગરમાં અવાર નવાર ડૂબકી મારી મહામૂલાં મોતી વીણી લાવતા હોય છે. આપણે પણ ગીતાજી અવાર નવાર વાંચીએ તો આપણને પણ મહામૂલાં મોતી મળે. ગીતાજીમાં પરમાત્માએ અમર આત્મા અને નાશવંત શરીર વિષે સમજાવ્યું. મૃત્યુનો શોક કરવો ઉચિત […]

શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ગીતાજીના ઉપદેશ દ્વારા માનવ જીવનને શ્રેષ્ઠ બનાવવાનો  રાજમાર્ગ આપણને ચીંધ્યો છે. ઉપરના પ્રશ્નનો જવાબ ઝટ મળે તેમ છે. પરમાત્માએ ચીંધેલા માર્ગે ચાલીએ તો સદનસીબ અને એ માર્ગે ન ચાલીએ તો કમનસીબ. કહેવાય છે કે અમૃત અને ઝેરમાં એક સમાન ગુણ છે કે, એ અજાણતાં પીવો તો પણ એની અસર થાય છે. અમૃત અજાણતાં પીવો તો પણ અમર બની શકાય. ઝેર, સમજી વિચારીને, આપઘાત કરવા પીવો કે અજાણતાં પીવો તો પણ તેની ભયાનક અસર જીવલેણ બની શકે. એ જ રીતે ગીતાજી આપણા જીવનને સુધારવા વાંચીએ કે સાધારણ વાંચન […]

શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ કરવા પાનો ચડાવવા માટે જ કેવળ ગીતા ઉપદેશ આપેલો નથી. યુદ્ધના તેઓ હિમાયતી ન હતા. ઊલટું યુદ્ધ અટકાવવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા જોઈએ એમ તેઓ માનતા હતા. એટલે તો પોતે રાજાઓ કરતાં પણ શ્રેષ્ઠ હોવા છતાં શાંતિદૂત તરીકે કૌરવોને સમજાવવા હસ્તિનાપુર ગયા હતા. મૂઢ દુર્યોધન સમજ્યો નહીં એટલે જ મહાભારત યુદ્ધ અનિવાર્ય બની ગયું. ઉત્તમ જીવન અંગેની બહુ રસપ્રદ અને મહત્વની ચર્ચા ગીતાજીમાં થયેલી છે. એ તો ગીતાજી વાંચીએ તો જ સમજાય. એટલે જ જેમણે ગીતાજીનો અભ્યાસ કરેલો છે તેવા વિદ્વાનો આ ગ્રંથને વિશ્વગ્રંથ […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors