નાભી માં લગાડો આ વિભિન્ન પ્રકાર ના તેલ અને તેના અદભુત ફાયદા નાભી શરીર નું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે માટે શરીરની ચેતાઓ આ નાભીમાંથી જ શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચે છે. માટે નાભી પર તેલ લગાડવું શરીરના અનેક ભાગો માટે ફાયદેકારક છે. સરસવ નું તેલ – માથાના દુખાવા માં રાહત મળે છે. ફાટેલા હોઠ સરખા થઇ જાય છે. દ્રષ્ટિ સરખી થઇ જાય છે બદામ નું તેલ – ત્વચા ને ચમકદાર બનવવામાં મદદ કરે છે જૈતુન નું તેલ – પાચન સુધારવામાં મદદ કરે છે. પીઠ દર્દમાં રાહત મળે લીમડાનું […]
સાંધાનો દુખાવો છૂમંતર કરતા લસણના છે પૂરા ૧૭ ફાયદા! સાંધાના દુખાવામાંથી છૂટકારા માટે લસણ બહુ ઉપયોગી ગણાય છે. પરંતુ એવું નથી કે દરેક રસોઇમાં બહુ ઉપયોગી એવા લસણના બીજા કોઇ ફાયદા નથી. ૧. સાંધાનો દુખાવો રહેતો હોય તો, સરસવના તેલમાં લસણની કળીઓ અને કપૂરને ઉકાલી આ તેલથી માલિશ કરવાથી બહુ રાહત મળે છે. . ઘા પાકે નહીં અને તેમાં કીડા પડે નહીં તે માટે લસણનો લેપ લગાડવો. ૨. આમવાત ઉપર : લસણની પાંચ-છ કળીઓ ઘીમાં શેકીને પ્રથમ ગ્રાસ તેનો ખાઇ પછી જમવું. ૩. કાન વહેતો હોય અને સણકા આવતા હોય […]
યુરિક એસિડ માટેના આયુર્વેદિક ઉપચાર ૧ ત્રિફળા ▪️તે એક પ્રકારનો પાવડર છે અને આયુર્વેદમાં તેનો શ્રેષ્ઠ ઉપચાર તરીકે ઉપયોગ થાય છે. ત્રણ પ્રકારની ઔષધિઓ મિક્સ કરીને તૈયાર કરેલ ત્રિફળાનું નિયમિત સેવન કરવું જોઈએ. તમે થોડા દિવસોમાં ફરક જોઈ શકશો. આયુર્વેદિક નિષ્ણાતોના મતે યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા ત્રિફળા પાવડર અથવા ચૂર્ણને પાણી સાથે ગળવું જોઈએ. ૨ ગિલોયનો રસ ▪️ગિલોય એક સાદો છોડ છે, જે કોઈપણ ઝાડ પર તાલના રૂપમાં ફેલાય છે. ગિલોય ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે અન્ય ઘણા […]
એલોવેરા જ્યૂસ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે રામબાણ છે ૧ ડાયાબિટીસ કંટ્રોલ એલોવેરા નું સેવન કરવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. એલોવેરા જ્યુસ નિયમિત રીતે પીવાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર લેવલ કંટ્રોલ રહે છે અને સાથે જ અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે ૨ શરીર રહે છે હાઈડ્રેટ ઉનાળા દરમિયાન એલોવેરા જ્યુસ પીવાથી ઘણા ફાયદા થાય છે. એલોવેરા જ્યુસનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે. એલોવેરા જ્યુસ ને એનર્જી ડ્રીંક તરીકે પણ લઈ શકાય છે તેનાથી શરીરને ઊર્જા મળે છે. ૩રોગપ્રતિકારક શક્તિ વધે છે એલોવેરા વિટામિન c થી ભરપૂર હોય છે તેનું […]
આયુર્વેદમાં લીમડાના અનેક પ્રકાર બતાવાયા છે. જેમાં મુખ્યત્વે લીમડો, મીઠો લીમડો (કઢી પત્તાં) બકાયન લીમડો, અરડૂસાની એક જાત વગેરે વગેરે…. લીંમડો સ્વાદમાં કડવો છે. તે અનેક રોગમાં અક્સિર છે. તેના ઘણા ફાયદા છે. તે ખૂબ ગુણકારી છે. તેના તમામ ભાગ (છાલ, પાંદડા, ડાળી, ફૂલ, ફળ) કડવા છે જોકે પાકી લીંબોળી સહેજ મીઠી હોય છે. જેથી કાગડા તથા નાનાં બાળકોને થોડે અંશે પસંદ છે. લીમડાની લીંબોળીના મીંજમાંથી તેલ કાઢવામાં આવે છે. જેને નીમ્બ તેંલ કહેવામાં આવે છે. જો માથામાં જૂ-લીખ પડી ગયા હોય તો લીમડાનું તેલ માથામાં લગાવી ૬ કલાક પછી […]
શરીરમાં ખાધેલા ખોરાક પચે નહીં. તેમાં ક્ષાર એકઠા થાય.ત્યારે પથરી થતી હોય છે. પિત્તાશયની પથરીને ગોલ્ડબ્લેડર કહે છે. તથા મૂત્રમાર્ગની પથરીને સ્ટોન કિડની કહે છે. મૂત્રાશયની પથરીને હોમોયોપેથીમાં વાઢકાપ વગર દૂર કરી શકાય છે. મૂત્રાશયની પથરીની પીડા અસહ્ય હોય છે. મૂત્રમાર્ગમાં જયારે પથરી થાય ત્યારે ભયંકર પીડા અને અસહ્ય બળતરા થતી હોય છે. આપણે રોજબરોજના ખોરાકમાં ફળો, શાકભાજી, અનાજ વગેરે લેતા હોઈએ છીએ તે પચ્યા પછી તેમાંથી વિટામિન, આયર્ન, પ્રોટીન, મિનરલ વગેરે છૂટા પડે છે. તે તમામનું શુદ્ધિકરણ કિડનીમાં થાય છે. ખોરાકમાં જો ઓકસલેટ નામનું તત્ત્વ વધારે હોય તો કિડની […]
આયુવેદમાં જમતી વખતે પાણી પીવું આયુવેદમાં જમતી વખતે પાણી પીવા બાબત એક લોક છે: भुःयादौ जलं पीतं काँयमंदान दोषकृत | मये अग्निदिपनं श्रेष्ट अंते स्थोल्यकफप्र्दम् || જમ્યા પહેલા જો પાણી પીવામાં આવે તો તેનાથી જઠરાગ્નિ મંદ થાય છે અને શરીર દુબળુ પડવા લાગે છે. જમતાં જમતાં વચ્ચે (થોડું થોડુ) પાણી પીવાય તે અગ્નિ પ્રદિપ્ત કરનાર હોવાથી શ્રેષ્ઠ છે અને જમી રહ્યા પછી પાણી પીવાય તો શરીર જાડુ થ કફ વધે છે. (માટ ભોજનમધ્યે પાણી પીવું જોઈએ.)
આપણી સંસ્કૃતિમાં ઉપવાસ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. – ઉપવાસ કરવાને કારણે ગંભીર બીમારીઓ જેવી કે આર્થરાઈટિસ, અસ્થમા, હાઈ બીપી વગેરેમાંથી મુકિત મેળવી શકાય છે. – ઉપવાસને કારણે શારીરિક પ્રણાલી પણ યોગ્ય રીતે કાર્યરત રહે છે. – વિવિધ ઋતુઓમાં વિવિધ જીવાણુઓનું સંક્રામણ જોવા મળતું હોય છે. જેને કારણે વ્યકિત નાની-મોટીબીમારીઓનો શિકાર બને છે. આવા સમયે ઉપવાસ કરવાથી ફાયદો થાય છે. સામાન્ય રીતે આપણા શરીરની મોટા ભાગની બીમારીઓ માટે આપણું મગજ અથવા તો પાચનતંત્ર જવાબદાર હોય છે. ખાણી-પીણીની અયોગ્ય આદતોને કારણે શારીરિક પ્રણાલી ખોરવાઈ જાય છે. […]
પ્રતિવર્ષ વિશ્વમાં લાખો લોકો ડેન્ગયુના રોગના શિકાર બને છે અને હજારોની સંખ્યામાં મૃત્યુ પામે છે. હાડકામાં પીડા થવી એ આ રોગનું સામાન્ય લક્ષણ છે. ડેન્ગયુને ખતરનાક રોગ માનવાની સાથે સાથે હાડકાતોડ તાવ પણ કહેવામાં આવે છે. આ રાગેની ઓળખ બેંજામિન રશે ઈ.સ. ૧૭૮૯માં કરી હતી અને છેક વીસમી સદીમાં એ જાણી શકાયું કે આ રોગ મચ્છરો દ્વારા ફેલાય છે. ડેન્ગયૂનો તાવ ‘ ડેન વાયરસ’ ને કારણે આવે છે. શરીરમાં એક વાર વાયરસ પ્રવેશે પછી ડેન્ગયૂનાં લક્ષણ સામાન્ય રીતે પાંચથી છ દિવસમાં જોવા મળે છે. ડેન્ગયુ તાવનો વાયરસ એડીસ નામના મચ્છરના […]
ડાયાબિટીસ એક વખત જેને થાય છે. તેને કદી મટતો નથી. એવું આયુર્વેદ ગાઈ વગાડીને કહે છે. એલોપથી તથા હેામિયોપેથી પણ ડાયાબિટીસ સંપૂર્ણરીતે મટી જાય છે. તેવું કયાંય કોઈ કહેતું નથી. અર્થાત્ ડાયાબિટીસ એ એક બહુ કંટાળાજનક રોગ છે. તે મોટે ભાગે વારસાગત હોય છે. ડાયાબિટીસ થયો હોય તેનું જીવન બહુ લિમિટેડ થઈ જાય છે. તેને તેની જીભ ઉપર કંટ્રોલ રાખવો પડે છે. મીઠી વસ્તુ બહુ ભાવતી હોય પણ તે તેની બુંદ સુદ્ધાં ચાખી શકતો નથી. જો તે મીઠી વસ્તુ ખાય તો ડાયાબિટીસ વધી જાય છે. પરિણામે ઈન્સયુલિનમાં ઈન્જેકશન લેવાં પડે […]